HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=919",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=917",
"results": [
{
"id": 17390,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "સિતાંશુ મહેતા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા સિતાંશુ યશશ્વન્દ્ર </u>\n\t\t\t(૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. \n\t\t\t૧૯૬૫ થી ૧૯૬૮ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય \n\t\t\tભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ. ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને \n\t\t\tશૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી તૈયાર થનાર ‘ભારતીય સાહિત્યનો \n\t\t\tજ્ઞાનકોશ’ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂંક. ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩ થી એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને \n\t\t\tઅધ્યક્ષ. ૧૯૮૭ નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.\n\t\t<br/><br/> \n\t\t\tપ્રતીકો અને પ્રતિરૂપો કાર્યકારણની શૃંખલાથી છૂટ્યાં, એ સાથે ભાષાની અપૂર્વ શક્યતાનો જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિએ એમના બહુ પોતીકા કાવ્યવ્યાપાર સાથે સરરિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો. ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪) આ કવિનો \n\t\t\tઅને આધુનિક ગુજરાતી કવિતાનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. અહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખોને, સ્વપ્નસૃષ્ટિને, સંમોહનને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, \n\t\t\tઇન્દ્રિયભ્રમોને અનુસરે છે. સરરિયાલિઝમના સ્પ્રિંગબોર્ડથી આ કવિ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. ‘સંસ્કૃતિ’ (ઑગસ્ટ, ૧૯૭૦)માં પ્રકાશિત ‘મોંએ-જો-દડો’ આ કવિની સર્ રિય્યલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી \n\t\t\tઆધુનિક ચેતનાથી મધ્યકાલીન સામગ્રીનો વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સર્ રિય્યલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી ‘જટાયુ’ (‘સંજ્ઞા’ : જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વતાથી \n\t\t\tવ્યક્તિમત્તા સમર્પી છે. આ પછી ‘પ્રલય’ (‘સંસ્કૃતિ’ : ઑકટો.-ડિસે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિનો અવાજ અગ્રેસર છે. \n\t\t\tઆ સર્વ રચનાઓ એમના મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘જટાયુ’ (૧૯૮૬)માં સંકલિત થયેલી છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘સીમાંકન અને સીમોલ્લંઘન’ (૧૯૭૭)ના વિવેચનલેખોમાં સૌંદર્યમીમાંસાની શોધ છે. ‘આકાર, પ્રતીક અને અનુભવ’થી માંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતો તુલનાત્મક અભ્યાસ એક કવિચિંતકની ઉપલબ્ધિ \n\t\t\tછે. ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ (૧૯૭૯) એમનો મહાનિબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસાના વિષયમાં મૂળભૂત વિભાવોને અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દ્રષ્ટિએ રહેલા ‘આકાર’ ના સંપ્રત્યયને \n\t\t\tઅને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાના સંપ્રત્યયને અહીં તાત્ત્વિક ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે.\n\t\t<br/><br/> \n\t\t\tઆ ઉપરાંત અપ્રકાશિત છતાં ભજવાયેલાં નાટકોમાં રેડિયોનાટક ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?- અમે અમથાલાલને ત્યાં ચાલ્યા’, ટોમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ’, પિયર શેફરકૃત ‘એકવસ’ પર \n\t\t\tઆધારિત ‘તોખાર’ મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે’ અને ‘ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાટ્યકેસુડાં’ એમનું સંપાદન છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tઓડિસ્યુસનું હલેસું (૧૯૭૪) : સિતાશું યશશ્વન્દ્રનો ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતો કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદનો માર્ગ સ્વીકારેલો હોવા છતાં આ કવિનો કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન \n\t\t\tઅને એમાંથી વિશેષ રીતે થતો આ કવિનો વિચ્છેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુક્ત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહોથી મુક્ત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, \n\t\t\tસ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખનોને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમો કે ઇન્દ્રિયભ્રમોને અનુસરે છે સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. \n\t\t\tસંમોહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંયોજનની સભાનતા છે; સૌંદર્યનિષ્ઠ અભિવ્યક્તિ અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેનો સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તો સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહો \n\t\t\tઅને શબ્દસાહચર્યોથી રોંજિદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દાં.ત., મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તો ‘મગનકાવ્યો’ આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓનો \n\t\t\tકાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનારો કવિ સતત પ્રજ્ઞાનો સાથ લઈને ચાલ્યો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tજટાયુ (૧૯૮૬) : સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરો’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાસિધ્યિ છે. આ દીર્ઘરચનાઓમાં અંગત \n\t\t\tવેદનાને અને અંગત વિવાદોને બૃહદ્ અન્વયો અને બૃહદ્ સંદર્ભો સાંપડ્યા છે; અને તે ભાષાનાં સ્થાપત્યોમાંથી ઊપસ્યા છે. વિદગ્ધ કલ્પનાસામગ્રી. અર્થગર્ભ પ્રતીકો અને લયાન્વિત સંકેતોને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીતજૂથ \n\t\t\tજોકે પ્રમાણમાં નબળું છે, પણ પરાવાસ્તવની અભિગ્રસ્તતાને અતિક્રમી જતો કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tરમણીયતાનો વાગ્વિકલ્પ (૧૯૭૯) : સિતાંશુ યશશ્ચન્દ્રના આ શોધનિબંધમાં જગન્નાથના ‘રમણીયતા’ના વિભાવનું તથા કાન્ટના ‘સ્વરૂપ’ના વિભાવનું તુલનાત્મક અધ્યયન ભર્તૃહરિના ભાષાદર્શનના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. ભર્તૃહરિ, \n\t\t\tભરત, અભિનવગુપ્ત તથા શોપનહોર વગેરેના વિભાવોની તુલનાત્મક તપાસ દ્વારા તેઓ અનુભવથી કાવ્યાનુસાર વચ્ચે રહેલી પ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે. એમના મતે અનુભવ પામવાની પ્રક્રિયા મનુષ્યના અસ્તિત્વની સાથે સંકળાયેલી છે. \n\t\t\tઆ પછી તેઓ અનુભવની જ્ઞાનમીમાંસા અને અસ્તિત્વમીમાંસા રજૂ કરે છે. એમાં દર્શાવ્યું છે તેમ, માનવીય અનુભવ ત્રિ-પરિમાણી છે : કાર્યશીલતા, ચૈતન્યશીલતા અને સ્વપ્નશીલતા. એમની આ ‘ભૂમિકા’ના તાત્ત્વિક સ્વરૂપને તેઓ કાન્ટ \n\t\t\tઅને જગન્નાથના અનુક્રમે ‘આકાર’ અને ‘રમણીયતા’ના સંદર્ભમાં તપાસે છે; અને આ બેનાં તદ્દન ભિન્ન પરંપરાનાં ચિંતનોના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે જે ભૂમિકા પૂરી પાડી છે તે તુલનાત્મક સૌન્દર્ય મીમાંસાના ક્ષેત્રમાં એક મહત્ત્વનું અર્પણ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મહેતા સિતાંશુ યશશ્વન્દ્ર \t\t\t(૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. \t\t\t૧૯૬૫ થી ૧૯૬૮ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કૉલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ. ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યચાર્ય \t\t\tભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ. ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ’ નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને \t\t\tશૅક્સપિયરના ‘મૅકબેથ’ સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્ટસ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી તૈયાર થનાર ‘ભારતીય સાહિત્યનો \t\t\tજ્ઞાનકોશ’ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂંક. ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩ થી એમ.એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને \t\t\tઅધ્યક્ષ. ૧૯૮૭ નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \t\t \t\t\tપ્રતીકો અને પ્રતિરૂપો કાર્યકારણની શૃંખલાથી છૂટ્યાં, એ સાથે ભાષાની અપૂર્વ શક્યતાનો જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિએ એમના બહુ પોતીકા કાવ્યવ્યાપાર સાથે સરરિયાલિઝમનો માર્ગ સ્વીકાર્યો. ‘ઓડિસ્યૂસનું હલેસું’ (૧૯૭૪) આ કવિનો \t\t\tઅને આધુનિક ગુજરાતી કવિતાનો મહત્ત્વનો કાવ્યસંગ્રહ છે. અહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખોને, સ્વપ્નસૃષ્ટિને, સંમોહનને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, \t\t\tઇન્દ્રિયભ્રમોને અનુસરે છે. સરરિયાલિઝમના સ્પ્રિંગબોર્ડથી આ કવિ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. ‘સંસ્કૃતિ’ (ઑગસ્ટ, ૧૯૭૦)માં પ્રકાશિત ‘મોંએ-જો-દડો’ આ કવિની સર્ રિય્યલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી \t\t\tઆધુનિક ચેતનાથી મધ્યકાલીન સામગ્રીનો વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સર્ રિય્યલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી ‘જટાયુ’ (‘સંજ્ઞા’ : જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વતાથી \t\t\tવ્યક્તિમત્તા સમર્પી છે. આ પછી ‘પ્રલય’ (‘સંસ્કૃતિ’ : ઑકટો.-ડિસે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિનો અવાજ અગ્રેસર છે. \t\t\tઆ સર્વ રચનાઓ એમના મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘જટાયુ’ (૧૯૮૬)માં સંકલિત થયેલી છે. \t\t \t\t\t‘સીમાંકન અને સીમોલ્લંઘન’ (૧૯૭૭)ના વિવેચનલેખોમાં સૌંદર્યમીમાંસાની શોધ છે. ‘આકાર, પ્રતીક અને અનુભવ’થી માંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતો તુલનાત્મક અભ્યાસ એક કવિચિંતકની ઉપલબ્ધિ \t\t\tછે. ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ (૧૯૭૯) એમનો મહાનિબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસાના વિષયમાં મૂળભૂત વિભાવોને અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દ્રષ્ટિએ રહેલા ‘આકાર’ ના સંપ્રત્યયને \t\t\tઅને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાના સંપ્રત્યયને અહીં તાત્ત્વિક ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે. \t\t \t\t\tઆ ઉપરાંત અપ્રકાશિત છતાં ભજવાયેલાં નાટકોમાં રેડિયોનાટક ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા ?- અમે અમથાલાલને ત્યાં ચાલ્યા’, ટોમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ’, પિયર શેફરકૃત ‘એકવસ’ પર \t\t\tઆધારિત ‘તોખાર’ મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે’ અને ‘ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાટ્યકેસુડાં’ એમનું સંપાદન છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tઓડિસ્યુસનું હલેસું (૧૯૭૪) : સિતાશું યશશ્વન્દ્રનો ભાષાની અપૂર્વ શક્યતાઓ ઊભી કરતો કાવ્યસંગ્રહ. પરાવાસ્તવવાદનો માર્ગ સ્વીકારેલો હોવા છતાં આ કવિનો કાવ્યવ્યાપાર બહુધા પોતીકો છે. અહીં પરાવાસ્તવવાદ સાથેનું અનુસંધાન \t\t\tઅને એમાંથી વિશેષ રીતે થતો આ કવિનો વિચ્છેદ નોંધપાત્ર છે. આ વાદ તર્કના કોઈ પણ વર્ચસ્વથી મુક્ત તેમ જ કોઈ પણ સૌંદર્યનિષ્ઠ કે નૈતિક પૂર્વગ્રહોથી મુક્ત એવા વિચારનું અનુલેખન ઇચ્છે છે; અને શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, \t\t\tસ્વયંસ્ફુરણોને, સ્ફુરણઆલેખનોને, સ્વપ્નસૃષ્ટિને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દેશપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ચિત્તભ્રમો કે ઇન્દ્રિયભ્રમોને અનુસરે છે સિતાંશુ આ વાદના સ્પ્રિંગબોર્ડથી ઘણી રચનાઓમાં ઊંચાઈને પામ્યા છે. \t\t\tસંમોહનની સ્વયંચાલિતતાની જોડાજોડ અહીં સંયોજનની સભાનતા છે; સૌંદર્યનિષ્ઠ અભિવ્યક્તિ અને સૌંદર્યનિષ્ઠ એકતા બંનેનો સ્વીકાર છે. કવિનું વલણ પ્રતિ-બુદ્ધિવાદી છે, તો સાથે સાથે પ્રતિ-લાગણીવાદી પણ છે. અચેતન શબ્દસમૂહો \t\t\tઅને શબ્દસાહચર્યોથી રોંજિદી ભાષાનું આ કવિ અતિક્રમણ કરે છે. આ સંદર્ભમાં, ‘દાં.ત., મુંબઈ : હયાતીની તપાસનો એક સરરિયલ અહેવાલ’ જો આ સંગ્રહનું આશાસ્પદ કાવ્ય છે, તો ‘મગનકાવ્યો’ આ સંગ્રહની મૂડી છે. આ રચનાઓનો \t\t\tકાળોતરો ઉપહાસ પોતાના પ્રત્યેનો છે. આ સંગ્રહનાં કાવ્યોમાં અતર્ક સાથે કામ પાડનારો કવિ સતત પ્રજ્ઞાનો સાથ લઈને ચાલ્યો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tજટાયુ (૧૯૮૬) : સિતાંશુ યશશ્ચન્દ્રનો બીજો કાવ્યસંગ્રહ. અહીં સંગ્રહાયેલી ‘જટાયુ’, ‘પ્રલય’, ‘ઘેરો’, ‘મોએં-જો-દડો’ આદિ પ્રશિષ્ટ મહિમાવંતી રચનાઓની પાછળ કવિની સતત ફંટાતા રહેવાની ક્રિયાસિધ્યિ છે. આ દીર્ઘરચનાઓમાં અંગત \t\t\tવેદનાને અને અંગત વિવાદોને બૃહદ્ અન્વયો અને બૃહદ્ સંદર્ભો સાંપડ્યા છે; અને તે ભાષાનાં સ્થાપત્યોમાંથી ઊપસ્યા છે. વિદગ્ધ કલ્પનાસામગ્રી. અર્થગર્ભ પ્રતીકો અને લયાન્વિત સંકેતોને કારણે ઘણી રચનાઓ બળુકી બની છે. ગીતજૂથ \t\t\tજોકે પ્રમાણમાં નબળું છે, પણ પરાવાસ્તવની અભિગ્રસ્તતાને અતિક્રમી જતો કવિનો પુરુષાર્થ સંગ્રહનું આકર્ષણ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tરમણીયતાનો વાગ્વિકલ્પ (૧૯૭૯) : સિતાંશુ યશશ્ચન્દ્રના આ શોધનિબંધમાં જગન્નાથના ‘રમણીયતા’ના વિભાવનું તથા કાન્ટના ‘સ્વરૂપ’ના વિભાવનું તુલનાત્મક અધ્યયન ભર્તૃહરિના ભાષાદર્શનના સંદર્ભમાં કરવામાં આવ્યું છે. ભર્તૃહરિ, \t\t\tભરત, અભિનવગુપ્ત તથા શોપનહોર વગેરેના વિભાવોની તુલનાત્મક તપાસ દ્વારા તેઓ અનુભવથી કાવ્યાનુસાર વચ્ચે રહેલી પ્રક્રિયાની સ્પષ્ટતા કરે છે. એમના મતે અનુભવ પામવાની પ્રક્રિયા મનુષ્યના અસ્તિત્વની સાથે સંકળાયેલી છે. \t\t\tઆ પછી તેઓ અનુભવની જ્ઞાનમીમાંસા અને અસ્તિત્વમીમાંસા રજૂ કરે છે. એમાં દર્શાવ્યું છે તેમ, માનવીય અનુભવ ત્રિ-પરિમાણી છે : કાર્યશીલતા, ચૈતન્યશીલતા અને સ્વપ્નશીલતા. એમની આ ‘ભૂમિકા’ના તાત્ત્વિક સ્વરૂપને તેઓ કાન્ટ \t\t\tઅને જગન્નાથના અનુક્રમે ‘આકાર’ અને ‘રમણીયતા’ના સંદર્ભમાં તપાસે છે; અને આ બેનાં તદ્દન ભિન્ન પરંપરાનાં ચિંતનોના તુલનાત્મક અધ્યયન દ્વારા એમણે જે ભૂમિકા પૂરી પાડી છે તે તુલનાત્મક સૌન્દર્ય મીમાંસાના ક્ષેત્રમાં એક મહત્ત્વનું અર્પણ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "sitansu-maheta",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/sitansu-maheta",
"tags": null,
"created": "2024-02-03T20:39:20.096909",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17391,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દેસાઈ ઝીણાભાઈ રતનજી, ‘સ્નેહરશ્મિ’</u>\n\t\t\t(૧૬-૪-૧૯૦૩) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી \n\t\t\tઅસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩ માં બેએક વર્ષ જેલવાસ. \n\t\t\t૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. ત્રણેકવાર ગુજરાતી \n\t\t\tયુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ નો નર્મદચન્દ્રક.\n\t\t<br/><br/>\n\t\t\tગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઊર્મિશીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યજગતને પોતીકી \n\t\t\tવિશિષ્ટતા અર્પે છે. અલબત્ત, સ્વાધીનતા અને દેશભક્તિનો સૂર એમના પ્રારંભના સંગ્રહોમાં પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું આવે છે. ‘અર્ધ્ય’ (૧૯૩૫), ‘પનઘટ’ (૧૯૪૮), ‘અતીતની \n\t\t\tપાંખમાંથી’ (૧૯૭૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ (૧૯૮૪), ‘નિજલીલા’ (૧૯૮૪) વગેરે એમના કાવ્યસંગ્રહો આ વાતની પ્રતીતિ કરાવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ \n\t\t\tપ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે. આ સંદર્ભમાં ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ (૧૯૬૭), ‘કેવળવીજ’ (૧૯૮૪) અને ‘સનરાઈઝ ઑન સ્નૉપીક્સ’ (૧૯૮૬) જેવા હાઈકુસંગ્રહો રસપ્રદ છે. \n\t\t<br/><br/>\n\t\t\t‘તરાપો’ (૧૯૮૦) અને ‘ઉજાણી’ (૧૯૮૦) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘સકલ કવિતા’ (૧૯૮૪) એમની ૧૯૨૧ થી ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્તગ્રંથ છે.\n\t\t<br/><br/>\n\t\t\tએમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ આપી છે; જેમાં જીવનમૂલ્યોનું જત વિશેષ રીતે ઊપસી આવતું જોઈ શકાય છે. ‘ગાતા આસોપાલવ’ (૧૯૩૪), ‘તૂટેલા તાર’ (૧૯૩૪), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (૧૯૩૫), \n\t\t\t‘મોટી બહેન’ (૧૯૫૫), ‘હીરાનાં લટકણિયાં’ (૧૯૬૨), ‘શ્રીફળ’ (૧૯૬૯), ‘કાલાટોપી’ (૧૯૬૨), ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૩) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘અંતરપટ’ (૧૯૬૧) નવલકથામાં વિવિધ પાત્રોને \n\t\t\tમુખે આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણોમાં વિચારપ્રેરક રીતે વિસ્તર્યું છે. ‘મટોડુ ને તુલસી’ (૧૯૮૩) એમનો નાટકસંગ્રહ છે. ‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, ૧૯૫૭) એમનો \n\t\t\tચરિત્રલેખસંગ્રહ છે. અભ્યાસી અને સહૃદય ભાવકની સંવેદનશીલતાનો પરિચય આપતો ‘પ્રતિસાદ’ (૧૯૮૪) એમનો વિવેચનસંગ્રહ છે.\n\t\t<br/><br/>\n\t\t\t‘મારી દુનિયા’ (૧૯૭૦), ‘સાફલ્ય ટાણું’ (૧૯૮૩) અને ‘ઊઘડે નવી ક્ષિતિજો’ (૧૯૮૭)માં વિસ્તરેલી એમની આત્મકથા કવિશિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજ્કીય અને સામાજિક પરિસ્થિતિઓના \n\t\t\tનિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે. વ્યક્તિનિમિત્તે રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું છે.\n\t\t<br/><br/>\n\t\t\t‘ગાંધી કાવ્ય સંગ્રહ’ (ઉમાશંકર જોશી સાથે, ૧૯૩૭), ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે, ૧૯૪૧) અને ‘સાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે, ૧૯૬૬) એમનાં સંપાદનો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\t\tપનઘટ (૧૯૪૮) : ‘સ્નેહરશ્મિ’ નો, એમના ‘અર્ધ્ય’નો અનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂરજ આવોને !’, ‘હરિ આવોને !’, ‘કોણ ફરી બોલાવે ?’, ‘કોણ રોકે ?’ જેવાં મધુર ને અર્થવાહક ઊર્મિગીતો, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા \n\t\t\tઇતિહાસનું એક પાનું’ જેવાં દીર્ઘકાવ્યો તેમ જ થોડાંક રોચક સૉનેટો આ સંગ્રહનું આકર્ષણ છે. ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપરક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને \n\t\t\tસંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\t\tસોનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલો જાપાની કાવ્યપ્રકાર હાઈકુ \n\t\t\tસત્તર શ્રુતિની લાઘવયુક્ત રચના છે. ક્ષણનો સૌંદર્યાનુભવ એમાં કલ્પનરૂપે અભિવ્યક્તિ પામ્યો હોય છે. ઘટકતત્વોની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉક્ત લક્ષણો સાથે \n\t\t\tકવિકલ્પના અને કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકુના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે \n\t\t\tવ્યંજકતા પ્રગટે છે. અન્યોક્તિની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય છે.\n\t\t<p align=\"right\">-દક્ષા વ્યાસ</p>\n<br/><br/>\n\t\t\tગાતા આસોપાલવ (૧૯૩૪) : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે. અહીં કુલ સત્તર વાતો મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક \n\t\t\tપ્રશ્નો અને પ્રસંગોને આ ટૂંકી વાર્તામાં વણ્યા છે. આ બધામાં, ‘હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. ‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી \n\t\t\tઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\t\tમારી દુનિયા (૧૯૭૭)/ સાફલ્યટાણું (૧૯૮૩) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની \n\t\t\tદુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ \n\t\t\tએમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે. ‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ \n\t\t\tથઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્મિના ઘડતરનાં આ \n\t\t\tવર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યક્ત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી ‘ઊઘડે નવી ક્ષિતિજ’ અને ‘દિવસ ઊગ્યો અને’ ના \n\t\t\tવધુ ભાગોમાં આગળ ચાલે છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દેસાઈ ઝીણાભાઈ રતનજી, ‘સ્નેહરશ્મિ’ \t\t\t(૧૬-૪-૧૯૦૩) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર, સંપાદક. જન્મ વલસાડ જિલ્લાના ચીખલીમાં. ૧૯૨૦માં મૅટ્રિકનો અભ્યાસ અધૂરો છોડી \t\t\tઅસહકારની લડતમાં સામેલ. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત. ૧૯૨૬માં ત્યાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક. ૧૯૨૬-૨૮ દરમિયાન ત્યાં જ ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક. ૧૯૩૨-૩૩ માં બેએક વર્ષ જેલવાસ. \t\t\t૧૯૩૪માં મુંબઈમાં વિલેપાર્લેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ૧૯૩૮માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક. ૧૯૬૧માં ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. ત્રણેકવાર ગુજરાતી \t\t\tયુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ. ૧૯૭૨માં મદ્રાસમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૬૭નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ જ ૧૯૮૫ નો નર્મદચન્દ્રક. \t\t \t\t\tગાંધીયુગના આદર્શોનું મૂલ્ય અને તત્કાલીન કપરી વાસ્તવિકતા પરત્વેની પ્રતિક્રિયામાં એમના સર્જનનાં મૂળ પડેલાં છે. ઊર્મિશીલતા, રંગદર્શિતા, રહસ્યમયતા અને લયમધુરતાની સામગ્રી એમના કાવ્યજગતને પોતીકી \t\t\tવિશિષ્ટતા અર્પે છે. અલબત્ત, સ્વાધીનતા અને દેશભક્તિનો સૂર એમના પ્રારંભના સંગ્રહોમાં પ્રમુખ છે, પણ પછી કવિસહજ સૌન્દર્યભિમુખ વલણ સ્પષ્ટ થતું આવે છે. ‘અર્ધ્ય’ (૧૯૩૫), ‘પનઘટ’ (૧૯૪૮), ‘અતીતની \t\t\tપાંખમાંથી’ (૧૯૭૪), ‘ક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથ’ (૧૯૮૪), ‘નિજલીલા’ (૧૯૮૪) વગેરે એમના કાવ્યસંગ્રહો આ વાતની પ્રતીતિ કરાવે છે. જાપાની કાવ્યપ્રકાર હાઈકુ પ્રત્યેના પક્ષપાતે એમને હાઈકુઓના વિપુલ સર્જન તરફ \t\t\tપ્રેર્યા અને એથી એમના હાથે ગુજરાતી કાવ્યજગતમાં હાઈકુ સુપ્રતિષ્ઠ થયું છે. આ સંદર્ભમાં ‘સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ (૧૯૬૭), ‘કેવળવીજ’ (૧૯૮૪) અને ‘સનરાઈઝ ઑન સ્નૉપીક્સ’ (૧૯૮૬) જેવા હાઈકુસંગ્રહો રસપ્રદ છે. \t\t \t\t\t‘તરાપો’ (૧૯૮૦) અને ‘ઉજાણી’ (૧૯૮૦) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘સકલ કવિતા’ (૧૯૮૪) એમની ૧૯૨૧ થી ૧૯૮૪ સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્તગ્રંથ છે. \t\t \t\t\tએમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ આપી છે; જેમાં જીવનમૂલ્યોનું જત વિશેષ રીતે ઊપસી આવતું જોઈ શકાય છે. ‘ગાતા આસોપાલવ’ (૧૯૩૪), ‘તૂટેલા તાર’ (૧૯૩૪), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (૧૯૩૫), \t\t\t‘મોટી બહેન’ (૧૯૫૫), ‘હીરાનાં લટકણિયાં’ (૧૯૬૨), ‘શ્રીફળ’ (૧૯૬૯), ‘કાલાટોપી’ (૧૯૬૨), ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૮૩) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘અંતરપટ’ (૧૯૬૧) નવલકથામાં વિવિધ પાત્રોને \t\t\tમુખે આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણોમાં વિચારપ્રેરક રીતે વિસ્તર્યું છે. ‘મટોડુ ને તુલસી’ (૧૯૮૩) એમનો નાટકસંગ્રહ છે. ‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, ૧૯૫૭) એમનો \t\t\tચરિત્રલેખસંગ્રહ છે. અભ્યાસી અને સહૃદય ભાવકની સંવેદનશીલતાનો પરિચય આપતો ‘પ્રતિસાદ’ (૧૯૮૪) એમનો વિવેચનસંગ્રહ છે. \t\t \t\t\t‘મારી દુનિયા’ (૧૯૭૦), ‘સાફલ્ય ટાણું’ (૧૯૮૩) અને ‘ઊઘડે નવી ક્ષિતિજો’ (૧૯૮૭)માં વિસ્તરેલી એમની આત્મકથા કવિશિક્ષકની આંતરકથા તો છે જ, પણ સાથે સાથે તત્કાલીન રાજ્કીય અને સામાજિક પરિસ્થિતિઓના \t\t\tનિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે. વ્યક્તિનિમિત્તે રચાયેલી આ યુગકથાનું સાંસ્કૃતિક મૂલ્ય ઊંચું છે. \t\t \t\t\t‘ગાંધી કાવ્ય સંગ્રહ’ (ઉમાશંકર જોશી સાથે, ૧૯૩૭), ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે, ૧૯૪૧) અને ‘સાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે, ૧૯૬૬) એમનાં સંપાદનો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tપનઘટ (૧૯૪૮) : ‘સ્નેહરશ્મિ’ નો, એમના ‘અર્ધ્ય’નો અનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂરજ આવોને !’, ‘હરિ આવોને !’, ‘કોણ ફરી બોલાવે ?’, ‘કોણ રોકે ?’ જેવાં મધુર ને અર્થવાહક ઊર્મિગીતો, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા \t\t\tઇતિહાસનું એક પાનું’ જેવાં દીર્ઘકાવ્યો તેમ જ થોડાંક રોચક સૉનેટો આ સંગ્રહનું આકર્ષણ છે. ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપરક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને \t\t\tસંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tસોનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલો જાપાની કાવ્યપ્રકાર હાઈકુ \t\t\tસત્તર શ્રુતિની લાઘવયુક્ત રચના છે. ક્ષણનો સૌંદર્યાનુભવ એમાં કલ્પનરૂપે અભિવ્યક્તિ પામ્યો હોય છે. ઘટકતત્વોની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉક્ત લક્ષણો સાથે \t\t\tકવિકલ્પના અને કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકુના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે \t\t\tવ્યંજકતા પ્રગટે છે. અન્યોક્તિની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય છે. \t\t -દક્ષા વ્યાસ \t\t\tગાતા આસોપાલવ (૧૯૩૪) : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે. અહીં કુલ સત્તર વાતો મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક \t\t\tપ્રશ્નો અને પ્રસંગોને આ ટૂંકી વાર્તામાં વણ્યા છે. આ બધામાં, ‘હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. ‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી \t\t\tઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\t\tમારી દુનિયા (૧૯૭૭)/ સાફલ્યટાણું (૧૯૮૩) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની \t\t\tદુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ \t\t\tએમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે. ‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ \t\t\tથઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્મિના ઘડતરનાં આ \t\t\tવર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યક્ત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી ‘ઊઘડે નવી ક્ષિતિજ’ અને ‘દિવસ ઊગ્યો અને’ ના \t\t\tવધુ ભાગોમાં આગળ ચાલે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "jhinabhai-desai-sneharasmi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/jhinabhai-desai-sneharasmi",
"tags": null,
"created": "2024-02-03T20:39:20.309096",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17392,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "ત્રિભુવનદાસ લુહાર ‘સુન્દરમ્’",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ </u>\n\t\t(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ \n\t\tબોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો \n\t\tસાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ \n\t\tઆશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં \n\t\tસરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, \n\t\tદિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત.\n\t\t<br/><br/>\n\t\tએક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન \n\t\tનિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના \n\t\tઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે.\n\t\t<br/><br/>\n\t\t‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં \n\t\tકોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત \n\t\tદબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક \n\t\tવાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત \n\t\tકરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી \n\t\tકૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં \n\t\tવધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની \n\t\tપ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે.\n\t\t<br/><br/>\n\t\tસુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને \n\t\tપ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની \n\t\tપહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી \n\t\tવાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની \n\t\tવાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને \n\t\tતટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ \n\t\tઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં \n\t\tથોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે. \n\t\t<br/><br/>\n\t\tસુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી \n\t\tઅર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક \n\t\tઅભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક \n\t\tવ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો \n\t\tઅવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય \n\t\tઅંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં \tસાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા \n\t\tલેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે.\n\t\t<br/><br/>\n\t\t‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે \n\t\tઅનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે.\n\t\t<br/><br/>\n\t\t‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે \n\t\tછે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે.\n\t\t<br/><br/>\n\t\t‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) \n\t\tલેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. \n\t\t<br/><br/>\n\t\t‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ \n\t\t(૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tકોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) : સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ \n\t\tકાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, \n\t\tવિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ \n\t\tહોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tકાવ્યમંગલા (૧૯૩૩) : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે \n\t\tસાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની \n\t\tસાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે \n\t\t‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tવસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા \n\t\tમળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ \n\t\tસળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ \n\t\tજેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત \n\t\tજનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે.\n\t\t<p align=\"right\">-કિશોરસિંહ સોલંકી</p>\n<br/><br/>\n\t\tયાત્રા (૧૯૫૧) : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ \n\t\tઅધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ \n\t\tએની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક \n\t\tકિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને \n\t\t‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tપિયાસી (૧૯૪૦) : સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા \n\t\tસાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું \n\t\tમૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની \n\t\tસામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઉન્નયન (૧૯૪૫) : સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની \n\t\tઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે \n\t\tસમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅર્વાચીન કવિતા (૧૯૪૬) : ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી \n\t\tકવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ \n\t\tકવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે \n\t\tએવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ \n\t\tશ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tઅવલોકના (૧૯૬૫) : ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે.\tગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. \n\t\tતેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો \n\t\tવ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે.\n\t\t<br/><br/>\n\t\tગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક \n\t\tપ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની \n\t\tઆત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: લુહાર ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ, ‘કોયા ભગત’, ‘ત્રિશૂળ’, ‘મરીચિ’, ‘સુન્દરમ્’ \t\t(૨૨-૩-૧૯૦૮) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મિયાંમાતરમાં. સાત ચોપડી સુધી માતરની લોકલ \t\tબોર્ડની શાળામાં અભ્યાસ કર્યો. પછી અંગ્રેજી પાંચ ધોરણ સુધી આમોદની શાળામાં અને એક વરસ ભરૂચની છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં ગાળી, ભરૂચમાંથી વિનીત થઈ ૧૯૨૯માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો \t\tસાથે ‘ભાષાવિશારદ’ની ઉપાધિ પ્રાપ્ત કરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા. એ જ વર્ષે સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન. ૧૯૩૫ થી ૧૯૪૫ સુધી અમદાવાદની સ્ત્રીસંસ્થા જ્યોતિસંઘમાં કાર્યકર્તા તરીકે. ૧૯૪૫થી શ્રી અરવિંદ \t\tઆશ્રમ, પોંડિચેરીમાં સકુટુંબ સ્થાયી નિવાસ સ્વીકાર્યો. ઑગસ્ટ ૧૯૪૭થી ‘દક્ષિણા’ના તંત્રી. ૧૯૭૦માં જૂનાગઢમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૭૪માં આફ્રિકા-ઝાંબિયા-કેન્યા-મોરેશ્યસનો પ્રવાસ. ૧૯૭૫માં \t\tસરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર તરફથી ડૉકટર ઍવા લિટરેચરની માનદ ઉપાધિ. ૧૯૩૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૪૬માં મહીડા પારિતોષિક, ૧૯૫૫માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૬૮માં સાહિત્ય અકાદમી, \t\tદિલ્હીનો પુરસ્કાર. ૧૯૬૭ થી ઓમપુરીની નગરરચનામાં કાર્યરિત. \t\t \t\tએક છેડે ગાંધીભાવનાના સ્પર્શે નર્યા વાસ્તવ કે કુત્સિત વાસ્તવને ભાવનિષ્ઠ ભોંય પર ઉતારતા અને બીજે છેડે અરવિંદવિચારના સ્પર્શે અધિવાસ્તવને તત્વનિષ્ઠ ભોંય પર ઉતારતા એક સફળ કવિ તરીકે, સુન્દરમ્ નું સ્થાન \t\tનિશ્ચિત છે. ઉપરાંત ભાષા અને અભિવ્યક્તિની નવી ગુંજાશથી ગ્રામ કે નગરની ચેતનાને પ્રતિભાપૂર્ણ પાત્ર તથા પરિસ્થિતિથી સાકાર કરતા પ્રયોગશીલ વાર્તાકાર તરીકે અને માર્મિક દ્રષ્ટિબિંદુથી સાહિત્યને કે સાહિત્યના \t\tઇતિહાસને ગ્રહતા સહૃદય વિવેચક તરીકે પણ એમનું સ્થાન ગાંધીયુગના સર્જકોમાં પ્રથમ પંક્તિમાં છે. ગાંધીયુગના સાહિત્યનો સૌન્દર્યનિષ્ઠ વિશેષ સૌથી ઉત્તમ સ્વરૂપમાં એમના સાહિત્યમાં પ્રગટ્યો છે. \t\t \t\t‘કોયા ભગતની કડવી વાણી અને્ ગરીબોનાં ગીતો’ (૧૯૩૩) સુન્દરમ્ નો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં ગાંધીસૈનિક તરીકે સમાજના ઉત્થાન માટે સુધારાનો આક્રોશ જોવાય છે. સમાજ ભણીના સંદેશ વિશે પોતે પ્રતિબદ્ધ હોવા છતાં \t\tકોયા ભગતના પ્રહારો રૂપે એમનાં ભજનોના ઢાળમાં ક્યાંક ક્યાંક સૌન્દર્યપ્રતિષ્ઠાની ચમત્કૃતિ આહલાદક છે. ‘કાવ્યમંગલા’ (૧૯૩૩)માં વૃત્તબદ્ધ કાવ્યો, સૉનેટો અને ગીતો છે. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત \t\tદબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અહીં પ્રગટ્યા છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિતપીડિતો પરત્વેનો સમભાવ પ્રગટ છે; ને છતાં, કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા આકર્ષક છે. ‘વસુધા’ (૧૯૩૯)માં કવિ સામાજિક \t\tવાસ્તવથી આગળ વદી વધુ અંતરંગતા અને સ્વાયત્તતા તરફ વળે છે; અને કવિતાનાં ઉત્તમ પરિણામો લાવે છે. ’૧૩-૭ ની લોકલ’ આ સંગ્રહની સિદ્ધરચના છે. ઇન્દ્રિયાનુરાગી અભિવ્યક્તિમાં પ્રણયરસ અને શરણરસને વ્યંજિત \t\tકરતી કેટલીક કૃતિઓ પણ નોંધપાત્ર છે. ‘યાત્રા’ (૧૯૫૧) અરવિંદવિચાર અને દર્શનનું કવિતાની દ્રષ્ટિએ સંસ્કૃત અને પ્રાકૃત બંને સ્વરૂપ દર્શાવે છે. આધ્યાત્મિક ઊર્ધ્વતા કાવ્યપરક ઊર્ધ્વતા સાથે સમાંતર રહી ન હોવાથી \t\tકૃતિઓનું વિષમ સ્તર ઊભું થયું છે; છતાં કેટલાંક સૉનેટો, ગીતો અને પ્રાર્થનાગીતોમાં કવિની મુદ્રા અંકિત છે. ‘કાવ્યમંગલા’ના ‘ક્યહીં ધ્રુવપદ?’નો જવાબ ‘યાત્રા’માં ‘આ ધ્રવપદ’ કાવ્યથી અપાયો છે; પરંતુ એમાં કવિ કરતાં \t\tવધુ શ્રદ્ધાવાન મનુષ્યનું ધ્રુવપદ હાથ ચડ્યું હોય એવું લાગે છે. ‘રંગ રંગ વાદળિયાં’ (૧૯૩૯)માં એમનાં બાળકાવ્યો સંગૃહીત છે. આમ, એકંદરે વૈશ્વિક સમભાવની સામગ્રી અને અર્થપ્રધાન અભિવ્યક્તિના વિશેષથી ગાંધીયુગની \t\tપ્રયોગશીલતા પ્રગટ થઈ એમાં આ કવિની કવિતાનું વિશિષ્ટ વ્યક્તિત્વ છે. \t\t \t\tસુન્દરમ્ ની ટૂંકીવાર્તાઓ સર્જનની ઊંચી ગુંજાશ પ્રગટાવે છે. ગાંધીવાદ અને પ્રગતિવાદની મિશ્ર ભોંય પર ગ્રામચેતના અને નગરચેતનાની કલાત્મક માંડણી કરતી, પુરોગામી વાર્તાના કલાકસબને અને ભાષાકસબને \t\tપ્રયોગશીલ રીતે રૂપાંતરિત કરતી તથા વ્યંજનાનો વિશેષ આશ્રય લેવા મથતી એમની વાર્તાઓ ગુજરાતી વાર્તાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ‘હીરાકણી અને બીજી વાતો’ (૧૯૩૮)માં ૧૯૩૧માં લખાયેલી ‘લુટારા’ નામની \t\tપહેલી વાર્તા ઉપરાંત ‘ગોપી’, ‘પૂનમડી’, ‘આ નશીબ’, ‘ગટ્ટી’, ‘ભીમજીભાઈ’, ‘મિલનની રાત’ અને ‘હીરાકણી’ એમ કુલ આઠ વાર્તાઓ છે. ‘ખોલકી અને નાગરિકા’ (૧૯૩૯)માં ‘નાગરિકા’, ‘નારસિંહ’ અને ‘ખોલકી’ જેવી \t\tવાર્તાઓમાં વિવાદસ્પદ નીવડેલાં જાતીય નિરૂપણો સૌન્દર્યનિષ્ઠ રેખાને ઓળંગીને નથી ચાલતાં. ‘ખોલકી’માં તો પતિસમાગમ પર્યંત પહોંચતી ગ્રામીણ નારીની ચિત્તક્ષણોનો આલેખ સૂક્ષ્મ રીતે કલાત્મક છે. ‘પિયાસી’ (૧૯૪૦)ની \t\tવાર્તાઓમાં ગ્રામીણ નારી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ કસબપૂર્ણ રીતે વાર્તાવિશ્વ ધબકી રહે છે. ‘માજા વેલાનું મૃત્યુ’માં સમાજના અભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને \t\tતટસ્થ ચિત્ર દોર્યું છે એને કારણે એ સંગ્રહની ઉત્તમ વાર્તા બની છે. ‘માને ખોળે’ની કરુણ વ્યંજકતા અવિસ્મરણીય છે. ‘ઉન્નયન’ (૧૯૪૫) વાર્તાસંગ્રહમાં ‘ખોલકી અને નાગરિકા’ની પાંચ વાર્તાઓને સમાવી બીજી પાંચ વાર્તાઓ \t\tઉમેરેલી છે. એમાં, ‘પ્રસાદજીની બેચેની’ રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠાના વિરોધમૂલક તંતુઓ પર ચમત્કૃતિ સર્જતી વાર્તા છે. ‘તારિણી’ (૧૯૭૮) પોંડિચેરીના સ્થાયી નિવાસ પછી લખાયેલી કુલ ત્રીસ વાર્તાઓનો સંગ્રહ છે. એમાં \t\tથોડીક અધૂરી વાર્તાઓ પણ છે; નાના નાના ટુકડાઓ પણ છે. આ બધી વાર્તાઓ હાથ ચડેલા કસબની સરજત છે. \t\t \t\tસુન્દરમ્ નું અભ્યાસપૂર્ણ વિવેચનાનું પાસું પણ ઊજળું છે. ૧૯૩૧ના ગ્રંથસ્થ ગુજરાતી સાહિત્યની સમતોલ સમીક્ષા કર્યા પછી ‘અર્વાચીન કવિતા’ (૧૯૪૬) એમનો પ્રમાણિત ઇતિહાસગ્રંથ છે. એમણે દલપત-નર્મદથી શરૂ કરી \t\tઅર્વાચીન કવિતાના નાનામોટા ૩૫૦ જેટલા કવિઓની ૧,૨૨૫ જેટલી કૃતિઓને ઝીણવટથી વાંચી, અનેક સેરોમાં ગોઠવી, સહૃદય પ્રતિભાવથી તત્વયુક્ત અને તલગામી ઇતિહાસપ્રવાહ આપ્યો છે. એમનાં કેટલાંક મૌલિક \t\tઅભિપ્રાયો-તારણો કીમતી બન્યાં છે. ‘અવલોકના’ (૧૯૬૫) એમણે કરેલાં ગ્રંથાવલોકનોનો સંગ્રહ છે. પૂર્વાર્ધ પદ્યનાં અવલોકનો અને ઉત્તરાવર્ધ ગદ્યનાં અવલોકનો આપે છે. આ સર્વ અવલોકનો પાછળ એમનું સર્જક \t\tવ્યક્તિત્વ, એમની સૌન્દર્યદ્રષ્ટિ અને એમનું વિશિષ્ટ સંવેદન પડેલાં છે. એમાં ‘પુલોમા અને બીજા કાવ્યો’થી માંડી ‘હિંડોલ’ સુધીનો તેમ જ ‘સોરઠી બહારવટિયા’- ભા ૨ થી માંડી ‘ઈશાનિયો દેશ’ (‘ભાંગ્યાના ભેરું’) સુધીનો \t\tઅવલોકન-પટ વિવિધ વિવેચનમુદ્રા દહર્શાવે છે. એમનો વિચારસંપુટ રજૂ કરતા ત્રણ ગદ્યગ્રંથો પૈકી ‘સાહિત્યચિંતન’ (૧૯૭૮) અને ‘સમર્ચના’ (૧૯૭૮) સાહિત્યવિષયક છે. ‘સાહિત્યચિંતન’માં વિવિધ તબક્કે લખાયેલા સાહિત્ય \t\tઅંગેના ચિંતનલેખો છે; જેમાં લેખકના ચિત્તના વિકાસની છબી ઊપસે છે અને વિચારદર્શનનું વિસ્તરતું વર્તુળ જોઈ શકાય છે. એમના સાહિત્યચિંતન પાછળ સત્ય અને સૌંદર્યના નિર્માણનો પ્રાણપ્રશ્ન પડેલો છે. ‘સમર્ચના’માં \tસાહિત્યિક વ્યક્તિઓને કેન્દ્રમાં રાખી લખાયેલા \t\tલેખો છે; જેમાં સાહિત્યવિભૂતિઓને ભિન્નભિન્ન રૂપે અંજલિઓ અપાયેલી છે. આ લેખોમાં અંગત ઉષ્મા અને ભાવ આસ્વાદ્ય છે. દયારામ, દલપત, કલાપી, કલાન્તથી માંડીને ગાંધીજી, કાલેલકરનો એમાં સમાવેશ છે. \t\t \t\t‘વાસન્તી પૂર્ણિમા’ (૧૯૭૭) લેખકની ગંભીર-અગંભીર ભાવે લખેલી નાની-મોટી નાટ્યરચનાઓનો સંગ્રહ છે. આમાંની ઘણી રચનાઓ સ્ત્રીસંસ્થા માટે લખાયેલી છે; એમાં હાસ્યની સાથે વિવિધ ભાવો ગૂંથ્યા છે. છેલ્લે મુકાયેલી બે \t\tઅનૂદિત નાટ્યકૃતિઓમાંથી એક તો આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સની કૃતિનો પદ્યાનુવાદ છે. \t\t \t\t‘પાવકના પથે’ (૧૯૭૮)માં વાર્તામાં કે કવિતામાં કે નિબંધમાં જે આવી શકે તેવું ન હતું તેને લેખકે અહીં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાધિથી સમાધિ સુધીની પાંખા કથાનકની આ કથા બે ભાગમાં વહેંચાયેલી આત્મવૃત્તાંતરૂપે \t\tછે. કેટલાક ગદ્યખંડો આસ્વાદ્ય બન્યાં છે. \t\t \t\t‘દક્ષિણાયન’ (૧૯૪૧) દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. સ્થલસામગ્રી, સંસ્કૃતિસામગ્રી અને સમાજસામગ્રીનો ઉપયોગ કરતા આ પ્રવાસના આધારે કંતાયેલા કેટલાક રમ્ય ગદ્યતંતુઓ મહત્વના છે. ‘ચિદંબરા’ (૧૯૬૮) \t\tલેખકના વિવિધ વિષયના અને વિવિધ અનુભવના ગદ્યલેખોનો તથા અનૂદિત કૃતિઓનો સંગ્રહ છે. તંત્રીનોંધો, વાર્તાત્મક લેખો અને ચિંતનપ્રધાન નિબંધોની આ પ્રકીર્ણ સામગ્રીમાં ગુણસંપત્તિ છે. ‘શ્રી અરવિંદ મહાયોગી’ (૧૯૫૦) ટૂંકું જીવનચરિત્ર છે. \t\t \t\tગોવિંદસ્વામીની રચનાઓનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ (અન્ય સાથે, ૧૯૪૮) એમનું સહસંપાદન છે. \t\t \t\t‘ભગવજ્જુકીય’ (૧૯૪૦), ‘મૃચ્છકટિક’ (૧૯૪૪), ‘અરવિંદ મહર્ષિ’ (૧૯૪૩), ‘અરવિંદના ચાર પત્રો’ (૧૯૪૬), ‘માતાજીનાં નાટકો’ (૧૯૫૧), ‘સાવિત્રી’ (૧૯૫૬), ‘કાયાપલટ’ (૧૯૬૧), ‘પત્રાવલિ’ (૧૯૬૪), ‘સુંદર કથાઓ’ \t\t(૧૯૬૪), ‘જનતા અને જન’ (૧૯૬૫), ‘સ્વપ્ન અને છાયાઘડી’ (૧૯૬૭), ‘પરબ્રહ્મ અને બીજાં કાવ્યો’ (૧૯૬૯), ‘ઐસી હૈ જિંદગી’ (૧૯૭૪) વગેરે એમણે કરેલા અનુવાદો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો (૧૯૩૩) : સુન્દરમ્ નો પ્રથમ કાવ્યસંગ્રહ. અહીં કવિએ રાષ્ટ્રોત્યાનના સંકલ્પે ગાંધીસૈનિક તરીકે સમાજજાગૃતિ લાવવા સુધારાના આક્રોશ સાથે પ્રાથમિક અને પ્રતિબદ્ધ \t\tકાવ્યાવિષ્કારો આપ્યા છે. અખા ભગત કે ભોજા ભગતની પરંપરામાં સર્જેલા કલ્પિત કોયા ભગતના નવા પાત્ર મારફતે જૂની ઢબનાં ભજનોની ધાટીમાં નવા જમાનાના વિષયો ને એની ભાવના રજૂ થયાં છે. સામાજિક દંભ, \t\tવિષમતા, વર્ગભેદ, ઈશ્વર-ધર્મ અંગેની પોલી શ્રદ્ધા પરના કોયા ભગતના પ્રહારો હાસ્ય-કટાક્ષ સાથે અનુકંપાશીલ છે. આદમ, ભંગડી, રૂડકી, માકોરબાઈ, નભુલાલ એવાં પાત્રો અહીં ઊપસ્યાં છે. સમાજ પરત્વેનો સંદેશ પ્રમુખ \t\tહોવા છતાં કેટલીક કૃતિઓનું કાવ્યસૌન્દર્ય અળપાયું નથી. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકાવ્યમંગલા (૧૯૩૩) : સુન્દરમ્ નો વૃત્તબદ્ધકાવ્યો, સૉનેટો, ગીતોને સમાવતો કાવ્યસંગ્રહ. ગાંધીવાદી અને સમાજવાદી વિચારસરણીના સંયુક્ત દબાવમાંથી પ્રગતિશીલ ઉન્મેષો અને વિશેષ વળાંક અહીં પ્રગટ્યા છે. સાથે \t\tસાથે બળવંતરાય ઠાકોરની અર્થપ્રધાન કવિતાનું દૂરવર્તી પ્રતિફલન પણ અહીં છે. એમાં, રાષ્ટ્રજાગૃતિનો ઉત્સાહ અને દલિત-પીડિત-દરિદ્રો તરફનો સમભાવ અછતો નથી. આથી, જીવનના તુમુલ સંઘર્ષ વચ્ચે કાવ્યકળાની \t\tસાભિપ્રાયતા અંગેનો સંશય ઠેર ઠેર છે; અને કવિની મંથનદશા સ્ફૂટ છે. તેમ છતાં જીવનમૂલ્ય અને કાવ્યમૂલ્યનાં સહિયારાપણાનાં કેટલાંક રૂડાં પરિણામો દર્શાવતાં કાવ્યોમાં કલાનિષ્ઠ વાસ્તવાભિમુખતા છે. ‘બુદ્ધનાં ચક્ષુ’ કે \t\t‘બાનો ફોટોગ્રાફ’ જેવી રચનાઓ અને ‘ત્રણ પડોશી’ કે ‘ભંગડી’ જેવી પ્રસિદ્ધ રચનાઓ અહીં છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tવસુધા (૧૯૩૯) : ‘સુન્દરમ્’નો કાવ્યસંગ્રહ. સમાજમાં પ્રવર્તતી અસમાનતા અને વિસંવાદિતાનાં કાવ્યો ‘મોટર હાંકનાર’, ‘ઈંટાળા’, ‘ધનયુગનો સ્થિતપ્રજ્ઞ’, ’૧૩-૭ની લોકલ’ વગેરેમાં માનવજાત પ્રત્યેની અનુકંપા જોવા \t\tમળે છે. ગોપીભાવે કે ક્યાંક તત્વચિંતકની દ્રષ્ટિએ કવિ ઈશ્વરની લીલા નિહાળે છે ત્યાં કવિતાની અને ભક્તિની અનન્ય પરાકાષ્ઠા નિરૂપાય છે. પ્રણયનો ઉત્કટ આવેગ, ગુજરાતી પ્રણયકવિતાના સીમાચિહ્નરૂપ ગણાયેલ ‘સળંગ \t\tસળિયા પરે’માં ચિંતનાત્મક ઢબે વણાયેલી પ્રણયની આરત, મનુષ્યપ્રેમની ઉત્કટતા સાથે પરમતત્વનું અનુસંધાન, અભીપ્સાની સાથે સમર્પણની ભાવના અને સાચી અનુભૂતિનો રણકાર અહીં જોવા મળે છે. ‘કર્ણ’ અને ‘દ્રૌપદી’ \t\tજેવાં કથાકાવ્યોમાં એ પાત્રો પ્રત્યેની કવિની લાગણી કાવ્યમય રીતે પ્રગટ થઈ છે. સમગ્રપણે જોતાં, ‘વસુધા’ની કવિતા જીવનતત્વ, પ્રકૃતિ અને પ્રેમ, અધ્યાત્મતત્વના આવિષ્કારો, ચિંતનગર્ભની સ્ફુરણાની સાથોસાથ સાંપ્રત \t\tજનસમાજનાં જીવનવહેણો અને લાગણીઓ સાથે સંકળાયેલી છે. ભાષાનું બળ, એનું માધુર્ય, શૈલી અને સૌન્દર્યના કારણે આપણને અહીં વિરલ કવિતા મળે છે. એમાં બદ્ધવૃત્તો વિશેષ ધ્યાન ખેંચે છે. \t\t -કિશોરસિંહ સોલંકી \t\tયાત્રા (૧૯૫૧) : સુન્દરમ્ નો ગીતો, સૉનેટો, દીર્ઘ ચિંતનકાવ્યો અને પરંપરિત હરિગીત, ઝુલણા કે કટાવની રચનાઓને સમાવતો કાવ્યસંગ્રહ. યુગધર્મ પછી સ્વધર્મે વળેલી સુન્દરમ્ ની કવિતા અહીં આત્મધર્મ તરફ \t\tઅધ્યાત્મમાર્ગે ફંટાયેલી છે. અહીં ગાંધીવાદી-સમાજવાદી વિચારણાનું શ્રી અરવિંદના પ્રભાવ હેઠળ ઉત્ક્રાંતિશીલ ઊધ્વર્વજીવનની ઝંખનામાં ઉપશમન થયું છે. ‘યાત્રા’નો યાત્રી ઊર્ધ્વસૃષ્ટિને ઝંખતો સંનિષ્ઠ, સત્યશોધક છે, પરંતુ \t\tએની શ્રદ્ધા કવિતા પર્યંત પહોંચવામાં ઊણી ઊતરતી હોવાની પ્રતીતિ રહે છે. તેમ છતાં અહીં ‘રાઘવનું હૃદય’, ‘નિશા ચૈત્રની’, ‘આ ધ્રુવપદ’, ‘ગુલબાસની સોડમાં’ વગેરે પ્રતિભાપૂર્ણ રચનાઓ છે. ‘ઉજ્જડ બગીચામાં’, ‘એક \t\tકિલ્લાને તોડી પડાતો જોઈને’, ‘અનુ દીકરી’માં સામાન્ય અનુભવોની અસામાન્ય રજૂઆત કાવ્યોને રોચક બનાવે છે. એમાંય ‘અનુ દીકરી’માં મૃતદીકરી પ્રત્યેના વાત્સલ્યની તીક્ષ્ણ પરિણતિ અવિસ્મરણીય રીતે કરુણ છે. વ્યક્તિકાવ્યોમાં ‘શ્વેતકેશી પિતર’ અને \t\t‘અહો ગાંધી’ નોંધપાત્ર છે. ભિન્ન ભિન્ન રાગોને સ્પર્શતી સૉનેટમાલામાં રાગોના વ્યક્તિત્વને સ્ફૂટ કરવાની કવિની નેમ છે. અહીં ‘ઢૂંઢ ઢૂંઢ’ અને ‘મેરિ પિયા’ વ્રજભાષામાં રચાયેલી મધુર ગીતરચનાઓ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tપિયાસી (૧૯૪૦) : સુન્દરમ્ નો ટૂંકીવાર્તાઓનો સંગ્રહ. પ્રગતિવાદ અને સામ્યવાદના પ્રચ્છન્ન સ્તરો સાથે કલાત્મક વાસ્તવ સર્જતી અને નિમ્ન વર્ગનાં તેમ જ ઉચ્ચ વર્ગનાં પાત્રોના વિરોધસામ્યથી નિરૂપણની તીક્ષ્ણતા \t\tસાધતી આ સંગ્રહની વાર્તાઓ સુન્દરમ્ ને વાર્તાકાર તરીકે ઊંચા સ્થાને સ્થાપિત કરે છે. ગ્રામીણ, નાગરી કે અકિંચન વર્ગની કોઈ એક ઘટના કે એના પાત્રની આસપાસ તેઓ કસબથી પોતાનું વાર્તાવિશ્વ રચે છે. ‘માજા વેલાનું \t\tમૃત્યુ’માં સમાજના અ-ભદ્રલોકમાં પ્રવેશી અંદરખાનેથી જે રીતે સમભાવપૂર્ણ અને તટસ્થ ચિત્ર દોર્યું છે અને જે રીતે સપાટીની નીચે સતત વ્યંગનું અસ્તર મૂક્યું છે તે જોતાં તે આ સંગ્રહની ઉત્તમ વાર્તા ઠરે છે. ‘માને ખોળે’ ની \t\tસામગ્રી અને તેની કરુણ વ્યંજકતા સિદ્ધહસ્તનાં છે. ‘પેકાર્ડનો પ્રવાસ’ અને ‘પની’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. શિષ્ટ-અશિષ્ટના-નિરૂપણમાંથી ઊંચો ઊઠતો વાર્તાકારનો પ્રશિષ્ટ અવાજ આ સંગ્રહને નોખો તારવે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઉન્નયન (૧૯૪૫) : સુન્દરમ્ નો વાર્તાસંગ્રહ. ૧૯૩૯માં ‘ખોલકી અને નાગરિકા’ નામે પ્રસિદ્ધ સંગ્રહમાં બીજી પાંચ વાર્તાઓ ઉમેરી નવેસરથી થયેલું આ પ્રકાશન છે. ‘ખોલકી’ આ સંગ્રહની જ નહીં, ગુજરાતી વાર્તાસાહિત્યની \t\tઉત્તમ વાર્તાઓમાંની એક છે. બીજવરને પરણેલી ગ્રામીણ યુવતી ખોલકીની સમાગમક્ષણ સુધી પહોંચતી આ વાર્તાની વાસ્તવલક્ષી તાજગી અને એનું કલાત્મક પરિણામ અપૂર્વ છે. ‘નાગરિકા’માં પુસ્તકજડ પતિની સાથે \t\tસમાગમ ઈચ્છતી અને જુદી રીતે ફંટાઈ જતી નાગરી કન્યાનું આલેખન છે. કેટલીક વાર્તાઓમાં ઊર્મિલ નિરૂપણ અને શિથિલ સંવિધાન હોવા છતાં ‘નારસિંહ’ કે ‘પ્રસાદજીની બેચેની’ જેવી વાર્તાઓ ધ્યાનાર્હ બનેલી છે. (- \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઅર્વાચીન કવિતા (૧૯૪૬) : ૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો સુન્દરમ્ નો વિવેચનગ્રંથ. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા પહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી \t\tકવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ \t\tકવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે \t\tએવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ \t\tશ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tઅવલોકના (૧૯૬૫) : ‘સુંદરમ્’નો વિવેચનસંગ્રહ. ૧૯૩૫થી ૧૯૬૧ દરમિયાન જુદા જુદા નિમિત્તે લખાયેલા આ લેખોમાં ગુજરાતી ગદ્ય અને પદ્ય-કૃતિઓનાં અવલોકનો છે. કેટલાક અધ્યયનલેખો અને કેટલાક પ્રવેશકો છે.\tગ્રંથના પૂર્વાર્ધમાં પદ્ય પરના લેખો છે. \t\tતેમાં ‘શ્રી બળવંતરાય ક. ઠાકોરની કવિતાસમૃદ્ધિ’, ‘ત્રણ સુકવિઓ’, ‘શેષનાં કાવ્યો’, ‘કલાપી : સાહિત્યકાર તરીકે’ એ અધ્યયનલેખો છે. વિષય અને ભાવની દ્રષ્ટિએ થયેલી આ તપાસ કાવ્યસૂઝવાળી છે અને એમાંના મોટા ભાગનાં નિરીક્ષણો \t\tવ્યાપક સ્વીકૃતિ પામે એવાં છે. ૧૯૪૧ના વર્ષની અને બીજી પદ્યકૃતિઓનાં અવલોકનો તથા પ્રવેશક-લેખોમાં પોતાના સમકાલીન ઘણા નવોદિત કવિઓની સમભાવપૂર્વક થયેલી સમીક્ષાઓ છે. \t\t \t\tગ્રંથના ઉત્તરાર્ધમાં મુકાયેલાં ગદ્યાવલોકનોમાં ૧૯૪૧ના વર્ષની ગદ્યકૃતિઓની સમીક્ષા વિશેષ ભાગ રોકે છે. એ સિવાય ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’, ‘સાબરમતી’ વગેરે સામયિકોમાં પ્રગટ થયેલા ટૂંકા સમીક્ષાત્મક લેખો અને કેટલાક \t\tપ્રવેશકલેખો અહીં છે. નવલકથા, નાટક, નવલિકા વગેરે સાહિત્યકૃતિઓની સમીક્ષાની સાથે ધર્મ, ઇતિહાસ, તત્વજ્ઞાન ઇત્યાદિ સાહિત્યેતર પુસ્તકોની સમીક્ષા પણ છે. જયંતી દલાલના એકાંકીસંગ્રહ ‘જવનિકા’, મુનશીની \t\tઆત્મકથાઓ ‘અડધે રસ્તે’ અને ‘સીધાં ચઢાણ’, ધૂમકેતુના નવલિકાસંગ્રહ ‘તણખા : મંડળ ૪’ તથા પન્નાલાલની નવલકથાઓ ‘માનવીની ભવાઈ’, ‘પાછલે બારણે’, ‘અજબ માનવી’, ‘ભાંગ્યાના ભેરુ’ની સમીક્ષાઓ ટૂંકી અને દ્યોતક છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "tribhuvanadasa-luhara-sundaram",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/tribhuvanadasa-luhara-sundaram",
"tags": null,
"created": "2024-02-03T20:39:20.497302",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17393,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "સુંદરજી બેટાઈ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>બેટાઈ સુંદરજી ગોકળદાસ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ </u>\r\n\t\t(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯) : કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં \r\n\t\tએલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં \r\n\t\tનિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.\r\n\t\t<br/><br/>\r\n\t\tપચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ \r\n\t\tવગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), \r\n\t\t‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે. \r\n\t\tઅલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગવાળી સંસ્કૃતાઢ્ય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબાં ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડ્યાં છે.\r\n\t\t<br/><br/>\r\n\t\tપૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ (૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ (૧૯૭૮)માં \r\n\t\t‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ (૧૯૮૦) નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ \r\n\t\tજોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે. \r\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\r\n\t\tજ્યોતિ રેખા (૧૯૩૪) : સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું લોચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણચદ્વારિકાનું સાગરનિમજજન’ એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં \r\n\t\tઆ કાવ્યોમાં ચુસ્ત શિલ્પવિધાનનો અભાવ છે. અપ્રતીતિકર ભાવાભિવ્યક્તિઓ અને છંદોનાં અસુભગ સંયોજનોને કારણે ઝાઝો પ્રભાવ ઊભો થતો નથી. શિથિલ બંધ છતાં એકંદરે શૈલી સ્વસ્થ અને ગંભીર છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\r\n\t\tઇન્દ્રધનુ (૧૯૩૯) : સુંદરજી બેટાઈનો, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. ‘પ્રયાણ’ નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક સાદાં-સરળ સૉનેટ છે. કવિની વિચારદ્રષ્ટિ અને જીવનદ્રષ્ટિ ભાવનાપૂર્ણ છે \r\n\t\tઅને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુચ્છ ‘પ્રણયમંગલ’નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ‘ઇન્દ્રધનુ’ નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમનાં પ્રત્યક્ષ સંવેદનો અને \r\n\t\tભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. ‘પ્રણયવૈષમ્ય’ નામના ગુચ્છમાં પ્રેમજન્ય વેદનાનું ગાન છે. ‘પ્રકૃતિદ્વારે’માં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી’નાં ૨૭ કાવ્યોમાં રહસ્ય, અધ્યાત્મ અને સદભાવનાનું નિરૂપણ થયેલું છે. \r\n\t\tપ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે. \r\n\t\t<p align=\"right\">-મણિલાલ પટેલ</p>\n<br/><br/>\r\n\t\tસદગત ચંદ્રશીલાને (૧૯૫૯) : સુંદરજી બેટાઈ રચિત દીર્ઘ શોકપ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યક્તિની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આર્દ્વસંયતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ \r\n\t\tવિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલો શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાનો તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરો આદિ સ્થળકાળ-સંદર્ભિત \r\n\t\tવિશેષ સંવેદનોને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનોમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા આવી ગઈ છે, સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તત્સમ પદાવલિ વડે \r\n\t\tભાવાર્થની વ્યંજનાને જાળવી છે. \r\n\t\t<p align=\"right\">-મણિલાલ પટેલ</p>\n<br/><br/>\r\n\t\tતુલસીદલ (૧૯૬૧) : ‘વિશેષાંજલિ’ પછીનો સુંદરજી બેટાઈનો કાવ્યસંગ્રહ. આઠ- ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચોપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રનો સંસ્કાર ઝીલતી \r\n\t\tરચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. ‘સદગત ચન્દ્રશીલાને’ જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેનો વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતોમાં ‘પાંજે વતનજી ગાલ્યું’ નોંધપાત્ર છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: બેટાઈ સુંદરજી ગોકળદાસ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’ \r \t\t(૧૦-૮-૧૯૦૫, ૧૬-૧-૧૯૮૯) : કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં \r \t\tએલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ વર્ષ ‘હિંદુસ્તાન’ને ‘પ્રજામિત્ર’માં સબઍડિટર, ચારપાંચ વર્ષ મુંબઈની એક સંસ્થામાં આચાર્ય, એ પછી મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં \r \t\tનિવૃત્તિપર્યંત ગુજરાતીના અધ્યાપક. ઇન્ડિયન પી.ઈ.એન.ના સભ્ય. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.\r \t\t \r \t\tપચાસેક વર્ષથી સતત કાવ્યસર્જન કરનારા આ ગાંધીયુગના કવિ નરસિંહરાવની કવિતાથી વિશેષ પ્રભાવિત છે, જે ખંડકાવ્યો અને કરુણપ્રશસ્તિઓની સ્વસ્થગંભીર શૈલી, જીવનનાં મંગલમય તત્વો પર આસ્થા, પ્રકૃતિ પ્રત્યેનું આકર્ષણ \r \t\tવગેરેમાં જોઈ શકાય છે. અલબત્ત, સૉનેટોનું વ્યાપક ખેડાણ કે નિષ્કામ કર્મવાળા જીવનનું આકર્ષણ એમની કવિતા પર ગાંધીયુગના પ્રભાવની પણ પ્રતીતિ કરાવે છે.\r \t\t \r \t\t‘જ્યોતિરેખા’ (૧૯૩૪)માં પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો પર આધારિત પાંચ ખંડકાવ્યો છે. ‘ઇન્દ્રધનુ’ (૧૯૩૯), ‘વિશેષાંજલિ’ (૧૯૫૨), ‘સદગત ચંદ્રશીલાને’ (૧૯૫૯), ‘તુલસીદલ’ (૧૯૬૧), ‘વ્યંજના’ (૧૯૬૯), ‘અનુવ્યંજના’ (૧૯૭૪), \r \t\t‘શિશિરે વસંત’ (૧૯૭૬) અને ‘શ્રાવણીની ઝરમર’ (૧૯૮૨) એ એમના કાવ્યસંગ્રહોની કવિતા પરથી દેખાય છે કે અધ્યાત્મચિંતન, પ્રણય, પ્રકૃતિ અને સ્વજનમૃત્યુથી જન્મતો શોક પ્રારંભથી અંત સુધી એમની કવિતાનાં ચાલકબળ રહ્યાં છે. \r \t\tઅલ્પપરિચિત સંસ્કૃત શબ્દોના વિશેષ ઉપયોગવાળી સંસ્કૃતાઢ્ય પ્રસ્તારી શૈલીને લીધે સૉનેટ કરતાં લાંબાં ચિંતનમનનનાં કાવ્યો વધુ સફળ નીવડ્યાં છે.\r \t\t \r \t\tપૂર્વે પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યમાં સૉનેટ’ (૧૯૩૫)ને સમાવતા વિવેચનસંગ્રહ ‘સુવર્ણમેઘ’ (૧૯૬૪)માં ન્હાનાલાલ, બ. ક. ઠાકોર અને મેઘાણીની કવિતાનું તટસ્થ નિરીક્ષણ કરતા સમદ્રષ્ટિવાળા ધ્યાનપાત્ર લેખો છે. ‘આમોદ’ (૧૯૭૮)માં \r \t\t‘ગુજરાતી કવિતામાં અનુષ્ટુપ’ જેવા મહત્વના લેખ ઉપરાંત સંસ્કૃત અને ગુજરાતી કવિઓ અને તેમની કવિતા વિશેના લેખો છે. ‘નરસિંહરાવ’ (૧૯૮૦) નરસિંહરાવના વાઙમયપુરુષાર્થની ઝાંખી કરાવતી પુસ્તિકા છે. કવિ તથા કવિતા તરફ \r \t\tજોવાની સમદ્રષ્ટિ એમના વિવેચનનો લાક્ષણિક ગુણ છે.\r \t\t \r \t\t‘સાહિત્યમાધુરી’, ‘સાહિત્યોદ્યાન’ અને ‘સાહિત્યસુષમા’ એ એમનાં શાળોપયોગી સંપાદનો છે. \r \t\t -જયંત ગાડીત \r \t\tજ્યોતિ રેખા (૧૯૩૪) : સુન્દરજી બેટાઈનો ખંડકાવ્યસંગ્રહ. એમાં ‘સિદ્ધાર્થનું સ્વપ્ન’, ‘સુલોચનાનું લોચનદાન’, ‘શસ્ત્રસંન્યાસ’, ‘દાંપત્ય’ અને ‘સુવર્ણચદ્વારિકાનું સાગરનિમજજન’ એમ કુલ પાંચ ખંડકાવ્યો છે. દીર્ઘ રચનાઓ રૂપે પ્રસરેલાં \r \t\tઆ કાવ્યોમાં ચુસ્ત શિલ્પવિધાનનો અભાવ છે. અપ્રતીતિકર ભાવાભિવ્યક્તિઓ અને છંદોનાં અસુભગ સંયોજનોને કારણે ઝાઝો પ્રભાવ ઊભો થતો નથી. શિથિલ બંધ છતાં એકંદરે શૈલી સ્વસ્થ અને ગંભીર છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\tઇન્દ્રધનુ (૧૯૩૯) : સુંદરજી બેટાઈનો, પાંચ વિભાગમાં વિભાજિત ૧૧૨ કાવ્યોનો સંગ્રહ. ‘પ્રયાણ’ નામક પ્રથમ ગુચ્છમાં જીવનની ગતિવિધિને લગતાં કેટલાંક સાદાં-સરળ સૉનેટ છે. કવિની વિચારદ્રષ્ટિ અને જીવનદ્રષ્ટિ ભાવનાપૂર્ણ છે \r \t\tઅને તેનું નિરૂપણ ઠીક ઠીક મુખર છે. બીજા ગુચ્છ ‘પ્રણયમંગલ’નાં કાવ્યોમાં પ્રેમની વિવિધ અનુભૂતિઓ નિરૂપાયેલી છે. ‘ઇન્દ્રધનુ’ નામનું પુત્ર-વિયોગનું કાવ્ય કરુણપ્રશસ્તિ સ્વરૂપનું છે. અન્ય કાવ્યોમાં પ્રેમનાં પ્રત્યક્ષ સંવેદનો અને \r \t\tભાવનાત્મક લાગણીઓનું આલેખન નોંધપાત્ર છે. ‘પ્રણયવૈષમ્ય’ નામના ગુચ્છમાં પ્રેમજન્ય વેદનાનું ગાન છે. ‘પ્રકૃતિદ્વારે’માં પ્રકૃતિવર્ણનનાં કાવ્યો છે, તો ‘ઝાંઝરી’નાં ૨૭ કાવ્યોમાં રહસ્ય, અધ્યાત્મ અને સદભાવનાનું નિરૂપણ થયેલું છે. \r \t\tપ્રકૃતિ, પ્રેમ અને પ્રભુનું નિરૂપણ કરતી આ સંગ્રહની કવિતાની પદાવલિ તત્સમ છે. \r \t\t -મણિલાલ પટેલ \r \t\tસદગત ચંદ્રશીલાને (૧૯૫૯) : સુંદરજી બેટાઈ રચિત દીર્ઘ શોકપ્રશસ્તિ. નાના-નાના નવ ભાગોમાં વહેંચાયેલું, વિવિધ છંદોમાં લખાયેલું આ કાવ્ય અભિવ્યક્તિની તીવ્રતા, સૂક્ષ્મતા, ભાવની આર્દ્વસંયતતા, છંદ અને ભાષાની ભાવાર્થપૂર્ણ \r \t\tવિશદતા ધરાવે છે. પત્નીના અવસાનથી જન્મેલો શોક વર્ણવીને કવિ છત્રીસ વર્ષના દામ્પત્યજીવનની અનેક મધુર ક્ષણોને નિરૂપે છે. માથેરાન, ગોદાવરી, ગંગા-જમનાનો તટ, પૂનમની રાતો ને હૂંફાળી બપોરો આદિ સ્થળકાળ-સંદર્ભિત \r \t\tવિશેષ સંવેદનોને કવિ યાદ કરે છે. આ સૌની ઉપર તરી આવતો પ્રેમ કરુણના આવરણમાં વધુ ને વધુ સ્પર્શક્ષમ બને છે. વર્ણનોમાં ક્યાંક સ્થૂળતા કે સામાન્યતા આવી ગઈ છે, સિવાય કવિએ છંદોને સફાઈદાર રાખી તત્સમ પદાવલિ વડે \r \t\tભાવાર્થની વ્યંજનાને જાળવી છે. \r \t\t -મણિલાલ પટેલ \r \t\tતુલસીદલ (૧૯૬૧) : ‘વિશેષાંજલિ’ પછીનો સુંદરજી બેટાઈનો કાવ્યસંગ્રહ. આઠ- ખંડમાં, એક અનુવાદ સહિત, ગાંધીયુગનું અનુસંધાન જાળવતાં કુલ ચોપન કાવ્યો છે. કેટલાંક ગીત છે, વધુ છંદોબદ્ધ છે. સમુદ્રનો સંસ્કાર ઝીલતી \r \t\tરચનાઓ પ્રમાણમાં આસ્વાદ્ય છે. ‘સદગત ચન્દ્રશીલાને’ જેવી રચનામાં પત્નીના મૃત્યુ પરત્વેનો વિશેષ સંવેદન-આલેખ કુશળ કવિકર્મ દ્વારા પ્રગટ થયો છે. ગીતોમાં ‘પાંજે વતનજી ગાલ્યું’ નોંધપાત્ર છે. \r \t\t\r આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "sundaraji-betai",
"DOB": "1905-08-10",
"DateOfDemise": "1989-01-16",
"location": null,
"url": "/sootradhar/sundaraji-betai",
"tags": "",
"created": "2024-02-03T20:39:20.808847",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17394,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "સુરેશ દલાલ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’, </u>\t\r\n\t\t(૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મેટ્રિક, ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. \r\n\t\t૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી \r\n\t\tઅદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/>\r\n\t\t‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘ’ (૧૯૭), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ’ \r\n\t\t(૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈસ્ક્રેપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૦), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને ‘પવનના અશ્વ’ \r\n\t\t(૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ‘ધીંગામસ્તી’ (૧૯૬૩), \r\n\t\t‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિગાટોળી’ (૧૯૯૭), ‘છાકમ છલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘પિનકુશન’ (૯૭૮) એમનો વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના \r\n\t\tનિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’-ભા.-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા’ (૧૯૮૨), ‘મોજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે.\r\n\t\t<br/><br/>\r\n\t\tવિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઈમ્પ્રેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને ‘કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે.\r\n\t\t<br/><br/>\r\n\t\tસંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’(૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત \r\n\t\tપાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે.\r\n\t\t<br/><br/>\r\n\t\tએમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂં’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ \r\n\t\tપુસ્તકો પણ એમણે આપ્યાં છે.\r\n\t\t<p align=\"right\">-સતીશ વ્યાસ</p>\n<br/><br/>\r\n\t\tએકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ \r\n\t\tપ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં \r\n\t\tશબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, \r\n\t\t‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ \r\n\t\tનિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક \r\n\t\tસભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું \r\n\t\tઅનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.\t\r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દલાલ સુરેશ પુરુષોત્તમદાસ ‘અરવિંદ મુનશી’, ‘કિરાત વકીલ’, ‘તુષાર પટેલ’, ‘રથિત શાહ’, \t\r \t\t(૧૧-૧૦-૧૯૩૨) : કવિ, નિબંધકાર, બાળસાહિત્યકાર, સંપાદક. જન્મ થાણામાં. ૧૯૪૯ માં મેટ્રિક, ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ. \r \t\t૧૯૫૫માં એમ.એ. ૧૯૬૯માં પીએચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑવ કૉમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી \r \t\tઅદ્યપર્યત એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ‘કવિતા’ માસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક.\r \t\t \r \t\t‘એકાન્ત’ (૧૯૬૬), ‘તારીખનું ઘ’ (૧૯૭), ‘અસ્તિત્વ’ (૧૯૭૩), ‘નામ લખી દઉં’ (૧૯૭૫), ‘હસ્તાક્ષર’ (૧૯૭૭), ‘સિમ્ફની’ (૧૯૭૭), ‘રોમાંચ’ (૧૯૭૮), ‘સાતત્ય’ (૧૯૭૮), ‘પિરામિડ’ (૧૯૭૯), ‘રિયાઝ’ \r \t\t(૧૯૭૯), ‘વિસંગતિ’ (૧૯૮૦), ‘સ્કાઈસ્ક્રેપર’ (૧૯૮૦), ‘ઘરઝુરાપો’ (૧૯૮૦), ‘એક અનામી નદી’ (૧૯૮૨), ‘ઘટના’ (૧૯૮૪), ‘રાધા શોધે મોરપિચ્છ’ (૧૯૮૪), ‘કોઈ રસ્તાની ધારે ધારે’ (૧૯૮૫) અને ‘પવનના અશ્વ’ \r \t\t(૧૯૮૭) એમના કાવ્યસંગ્રહો છે. એમાંનાં કેટલાંક નોંધપાત્ર ગીતો એ એમનું મહત્વનું પ્રદાન છે. આ સંગ્રહોની રચનાઓને ‘કાવ્યસૃષ્ટિ’ (૧૯૮૬) નામક સંકલનગ્રંથમાં સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘ઈટ્ટાકિટ્ટા’ (૧૯૬૧), ‘ધીંગામસ્તી’ (૧૯૬૩), \r \t\t‘અલકચલાણું’ (૧૯૬૪), ‘ટિગાટોળી’ (૧૯૯૭), ‘છાકમ છલ્લો’ (૧૯૭૭), ‘બિન્દાસ’ (૧૯૮૦) વગેરે એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘પિનકુશન’ (૯૭૮) એમનો વાર્તાસંગ્રહ છે. એમણે કેટલીક બાળવાર્તાઓ પણ આપી છે. એમના \r \t\tનિબંધસંગ્રહોમાં ‘મારી બારીએથી’-ભા.-૨ (૧૯૭૫), ‘સમી સાંજના શમિયાણામાં’ (૧૯૮૧), ‘ભૂરા આકાશની આશા’ (૧૯૮૨), ‘મોજાને ચીંધવા સહેલાં નથી’ (૧૯૮૪), ‘અમને તડકો આપો’ (૧૯૮૭) વગેરે મુખ્ય છે.\r \t\t \r \t\tવિવેચનમાં આ લેખક મુખ્યત્વે મુગ્ધ આસ્વાદક રહ્યા છે. ‘અપેક્ષા’ (૧૯૫૮), ‘પ્રક્રિયા’ (૧૯૮૧), ‘સમાગમ’ (૧૯૮૨), ‘ઈમ્પ્રેશન્સ’ (૧૯૮૪), ‘કવિપરિચય’ (૧૯૮૬) અને ‘કવિતાની બારીએથી’ (૧૯૮૭) એમના વિવેચનગ્રંથો છે.\r \t\t \r \t\tસંપાદક તરીકેની એમની કામગીરી વિશિષ્ટ છે. કાન્ત વિષયક ‘ઉપહાર’ (૧૯૫૭), ઉમાશંકર વિષયક ‘કવિનો શબ્દ’(૧૯૫૮) સુન્દરમ્ વિષયક ‘તપોવન’ (૧૯૫૯), વેણીભાઈ પુરોહિત અને બાલમુકુન્દ દવે વિષયક ‘સહવાસ’ (૧૯૭૫), જયંત \r \t\tપાઠક વિષયક ‘વગડાનો શ્વાસ’ (૧૯૭૮), મકરંદ દવે વિષયક ‘અમલપિયાલી’ (૧૯૮૦) વગેરે એમના સંપાદનગ્રંથો છે.\r \t\t \r \t\tએમના અનુવાદોમાં નેથેનિયલ હૉર્થોનની નવલકથાનું ભાષાંતર ‘ચાંદનીની લૂં’ (૧૯૬૭) ઉપરાંત ‘મરાઠી કવિતા’ (૧૯૭૭) અને ‘ત્રિરાત’ (૧૯૮૫) ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત મુલાકાત-આધારિત તેમ જ બાળકિશોરસાહિત્યનાં અન્ય પ્રકીર્ણ \r \t\tપુસ્તકો પણ એમણે આપ્યાં છે.\r \t\t -સતીશ વ્યાસ \r \t\tએકાન્ત (૧૯૬૬, ૧૯૭૮) : ૧૨૦ જેટલાં કાવ્યો ધરાવતો સુરેશ દલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં મધ્યકાલીન ગોપજીવનના ભાવો, પ્રણય, પ્રકૃતિ, અધ્યાત્મ અને સમકાલીન આધુનિક ચેતનાને વ્યક્ત કરતા વિષયોને ગૂંથવાનો કવિએ \r \t\tપ્રયાસ કર્યો છે. સૉનેટો, અન્ય છાંદસ રચનાઓ, અછાંદસ કાવ્યો અને ગીતો-એમ વિવિધ પ્રકારોમાં એમની સર્જકતા આવિષ્કૃત થઈ છે. ગીતો એમને વિશેષ રુચે છે. પ્રસ્તુત સંગ્રહમાંનું ગીતોનું પ્રમાણ એની સાક્ષી પૂરે છે. ઘણાં ગીતોમાં \r \t\tશબ્દ કરતાં સૂરનું પ્રભુત્વ વધારે રહેલું લાગે છે. આમ છતાં ‘અવલાના દવલા સંગાથ’, ‘ઠપકો’, ‘વ્હેતું ના મેલો’, ‘તો જાણું’, ‘થોભ્યાનો થાક’, ‘ઈજન’ જેવાં ગીતો કાવ્યાત્મક છે. રાધાકૃષ્ણવિષયક કેટલાંક ગીતો પણ આસ્વાદ્ય છે. ‘નિકટ-દૂર’, \r \t\t‘અષાઢે’ અને ‘એ જ શમણે’ પ્રમાણમાં સારાં સૉનેટ છે. ‘અષાઢે’માં વિરહી યક્ષની તુલનાએ આધુનિક નાગરી નાયકની વિરહવેદના કેવી દારુણ છે એ એમણે સરસ રીતે ઉપસાવ્યું છે. ‘એ જ શમણે’માં સવાર, બપોર, સાંજના રેઢિયાળ \r \t\tનિત્યક્રમ પછી શહેરી નાયકને ભાવતી રાતનો મહિમા સુંદર રીતે પ્રગટ કરવામાં આવ્યો છે. ‘ફલેટમાં’ નામનું પરંપરિત હરિગીતમાં રચાયેલું એક લાંબું કાવ્ય થોડી મુખરતા હોવા છતાં કવિકર્મની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. એમાંનો આધુનિક \r \t\tસભ્યતા પરનો કટાક્ષ આસ્વાદ બન્યો છે. બોલચાલની સહજ ભાષાના લહેકાઓ દ્વારા અહીં કવિત્વ નિષ્પન્ન થયું છે. ‘જોજો-જરા સંભાળજો’ પણ આવી જ શૈલીમાં લગભગ આવા જ વિષય પર સર્જાયેલું કાવ્ય છે. ‘એકાન્ત’ માં પરંપરાનું \r \t\tઅનુસરણ વધારે અને મૌલિક ઉન્મેષો ઓછા જોવા મળે છે.\t\r \t\t\r આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "suresa-dalala",
"DOB": "1932-10-11",
"DateOfDemise": "2012-08-10",
"location": null,
"url": "/sootradhar/suresa-dalala",
"tags": "",
"created": "2024-02-03T20:39:21.074903",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17395,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "સુરેશ જોષી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી સુરેશ હરિપ્રસાદ </u>\n\t\t(૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી \n\t\tબી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. \n\t\tયુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧ માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના \n\t\tદ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પરંતુ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા સમા, સુરેશ જોશીના સર્જનવિવેચનના યુગવર્તી \n\t\tઉન્મેષોથી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું.\n\t\t<br/><br/> \n\t\tરવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની સ્થૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પિતને ખપે લગાડતી \n\t\tભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકીવાર્તાઓ; કથાનકના નહિવત્ સ્તરે ભાષાની અને સંવેદનોની તરેહોમાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની \n\t\tકવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદતું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્વસ્પર્શી વિવેચન-આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો અશક્ય આદર્શ તાગવા પ્રયત્ન કર્યો; અને ઉત્તમ \n\t\tસાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડયો.\n\t\t<br/><br/> \n\t\tનિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’ (૧૯૬૫) માં સિદ્ધ કર્યું છે. કિલ્લે સોનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્યસ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા \n\t\tતેમ જ કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિતનિબંધ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણો સ્થાપિત કરે છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’ (૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’ (૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) \n\t\tનિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’ (૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે \n\t\t‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે.\n\t\t<br/><br/> \n\t\tએમના ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭), ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’ (૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. \n\t\tઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક \n\t\tટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘લોહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ’, ‘પદ્મા તને’ એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની કુલ \n\t\tએકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્વના પ્રાસ્તાવિક સાથે ‘માનીતી અણમાનીતી’ (૧૯૮૨)માં આપ્યું છે.\n\t\t<br/><br/> \n\t\tપૂર્વે પ્રકાશિત ‘છિન્નપત્ર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુષ્ટય’ (૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વમાં નવલકથાને સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય અછતું \n\t\tનથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલો કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે તેથી વાસ્તવિકતાના વિવિધ સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની છે. \n\t\tલલિતનિબંધનું સ્વરૂપ સમાન્તરે ગૂંથાતું ચાલ્યું હોવાથી પણ અહીં પ્રતીતિ થાય છે. એમાંય ‘છિન્નપત્ર’ને તો લેખકે લખવા ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે.\n\t\t<br/><br/> \n\t\t‘ઉપજાતિ’ (૧૯૫૬), ‘પ્રત્યંચા’ (૧૯૬૧), ‘ઈતરા’ (૧૯૭૩), ‘તથાપિ’ (૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે થયેલી \n\t\tઆ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારોથી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજનો એક અવશ્ય પુટ મળ્યો છે, જે તદ્દન આગવો છે. એનું ઉત્તમ પરિણામ ‘એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’ માં જોઈ શકાય છે. અહીં \n\t\tમૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના છે. આ ઉપરાંત ‘કવિનું વસિયતનામું’ કે ‘ડુમ્મસઃસમુદ્રદર્શન’ અને ‘થાક’ એમની મહત્તવની રચનાઓ છે.\n\t\t<br/><br/> \n\t\tએમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’ (૧૯૬૦) થી જ એક જુદા પ્રકારના વિવેચનનો ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નોને એમણે તાજગીથી છણ્યા છે; અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨) થી તો \n\t\tગુજરાતી કાવ્યભાવનમાં તદ્દન નવી દિશા ખૂલી છે. શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલેદલને ખોલતો સંવેદનશીલ ભાવકચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં સર્વોપરિ બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપરચનાનું \n\t\tસંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી પ્રચલિત થયો. ‘કાવ્યચર્ચા’ (૧૯૭૧)માં રૂપનિર્માણના આ પ્રાણપ્રદ મુધને આગળ વધાર્યો છે. ‘કથોપથન’ (૧૯૬૯) અને ‘શ્રુણ્વન્તુ’ (૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલકથાવિષયક છે. \n\t\tરૂપનિર્મિતને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવ્સ્કીની, કાફકાની, કામ્યૂની નવલકથાઓની પરિચાયાત્મક ચર્ચા છે, તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘પૂર્વરાગ’ ની ચિકિત્સાત્મક ચર્ચા છે. \n\t\tગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ અત્યંત ધ્યાનાર્હ છે. ‘અરણ્યરુદન’ (૧૯૭૬)માં અસ્તિત્વવાદ, માર્કસવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોનો અભ્યાસ છે. \n\t\t‘ચિન્તયામિ મનસા’ (૧૯૮૨) અને ‘અષ્ટમોધ્યાય’ (૧૯૮૩) વિવેચનગ્રંથો સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (૧૯૭૮) \n\t\tમધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે.\n\t\t<br/><br/> \n\t\t‘જાનન્તિ યે કિમપિ’ (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારસરણીઓના પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી નવી કવિતાઓના ચયન સાથે ‘નવોન્મેષ’ (૧૯૭૧)નું સંપાદન કરેલું \n\t\tછે. ‘નરસિંહની જ્ઞાનગીતા’ (૧૯૭૮), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ (૧૯૮૧), ‘વસ્તાનાં પદો’ (૧૯૮૩) એમનાં અન્ય સંપાદનો છે.\n\t\t<br/><br/> \n\t\tઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા, વગેરે વિશ્વસાહિત્યના મહત્વના \n\t\tકવિઓના અનુવાદ ‘પરકીયા’ (૧૯૭૫)માં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના માતબર અનુવાદો મળેલા છે. ‘ધીરે વહે છે દોન’-ખંડ ૧ (૧૯૬૦) રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખૉવની ‘ક્વાયેટ ફલોઝ \n\t\tધ ડૉન’ નો અનુવાદ છે, તો ‘ભોંયતળિયાનો આદમી’ (૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવ્સ્કીની મહત્વની રચના ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડર ગ્રાઉન્ડ’નો અનુવાદ છે. ‘શિકારી બન્દૂક અને હજાર સારસો’ (૧૯૭૫) એ જાપાની કથાઓનો અનુવાદ છે. \n\t\t‘નવી શૈલીની નવલિકા’ (૧૯૬૦) નો અનુવાદ અને એની પ્રસ્તાવના બંને મહત્વનાં છે. વળી રે. બી. વેસ્ટકૃત ‘ધ શોર્ટ સ્ટોરી ઇન અમેરિકા’ નો અનુવાદ એમણે ‘અમેરિકી ટૂંકીવાર્તા’ (૧૯૬૭) નામે આપ્યો છે. ‘અમેરિકાના સાહિત્યનો \n\t\tઇતિહાસ’ (૧૯૬૫) માર્કસ કલીન્ફકૃત ‘ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સનો’ નો અનુવાદ છે. એમણે કરેલા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’ (૧૯૪૯) અને ‘સંચય’ (૧૯૬૩) માં મળે છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tજનાન્તિકે (૧૯૬૫) : સુરેશ જોષીએ ૧૯૫૫ થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લલિતનિબંધોનો પહેલો સંગ્રહ. કાવ્યાત્મક, કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાયેલું એક નવા જ પ્રકારનું \n\t\t‘જનાન્તિક’ નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ અર્પે છે. રવીન્દ્રનાથ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલતા આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિસ્મય, સમૃદ્ધ ઈન્દ્રિયજન્ય સંવેદનો, જીવનને \n\t\tઅપરોક્ષભાવે માણવાની જિકર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યક્તિત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધોમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તરન્યાસ કે દ્રષ્ટાંતને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વ્યવસ્થિત \n\t\tમાંડણીને બદલે ચિત્તનો મુગ્ધવિહાર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો ક્યારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, ક્યારેક વિવેચન અને નિબંધની \n\t\tસીમાઓને, તો ક્યારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગળી નાખે છે. આ નિબંધશૈલીનો પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડ્યો છે. સુરેશ જોશીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે.\n\t\t<p align=\"right\">-શિરીષ પંચાલ</p>\n<br/><br/> \n\t\tગૃહપ્રવેશ (૧૯૫૬) : ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિકપ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું \n\t\tનિદર્શન કરાવતી ‘વાતાયન’; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, માનવચિત્તનાં ગૂઢ સંચલનોને સમર્થ રીતે આલેખતી ‘પાંચમો દાવ’, ‘સાત પાતાળ’, ‘ગૃહ પ્રવેશ’ જેવી \n\t\tવાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના હા્સ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક \n\t\tઅને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. પોતાની રચનાપ્રક્રિયાનો પરિચય કરાવતા, સંગ્રહના આરંભે મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની સૈદ્ધાન્તિક ભૂમિકાનો મેળ એમના સર્જન સાથે મળે \n\t\tછે. આ વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમનો અહીં સમુચિત ઉપયોગ થયો છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચાતા હોવાથી નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ \n\t\tવાર્તાઓ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે.\n\t\t<p align=\"right\">-શિરીષ પંચાલ</p>\n<br/><br/> \n\t\tછિન્નપત્ર (૧૯૬૫) : સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ. લેખકે એને ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પોતાનાં સંવેદનોની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગો પડી ગયો છે \n\t\tઅને ટકી રહેવા પોતાપૂરતું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રો અને પરિશિષ્ટ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નૉવેલના દષ્ટાંતનો તેમ સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોક્કસ સ્થળકાળ સાથે \n\t\tસંબંધ ન ધરાવતી, પાત્રોની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાગન કાવ્યરૂપે થયું છે.\n\t\t<p align=\"right\">-શિરીષ પંચાલ</p>\n<br/><br/> \n\t\tઇતરા (૧૯૭૩) : ‘પ્રત્યંચા’ પછીનો સુરેશ જોશીનો અઢાર શીર્ષક રહિત કાવ્યોહનો સંગ્રહ. પહેલું કાવ્ય રવીન્દ્રનાથને અપાયેલી અંજલિ છે, જ્યારે બાકીનાં મોટા ભાગનાં કાવ્યો રોમેન્ટિક ધારાનાં છે. કાવ્યોના કેન્દ્રમાં કૃત્રિમ નગરજીવન, વિફળ \n\t\tપ્રેમ, એકલતા, શૂન્યતા, વિરતિ અને હતાશા છે. સૌથી વધુ જાણીતા થયેલા કાવ્ય ‘એક ભુલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’નો નાયક સુરેશ જોશીની વાર્તાઓના નાયકના ગોત્રનો છે. આ સર્વ કાવ્યોમાં પ્રયોજાયેલાં ઘણાં કલ્પનો \n\t\tભયાનકતાની અનુભૂતિ કરાવવામાં ઠીક ઠીક સફળ થયાં છે. ઘણાં કાવ્યોની શૈલી કલ્પનવાદી, પ્રતીકવાદી તો ક્યારેક અતિવાસ્તવવાદી પણ છે. કાવ્યપદાવલિ બહુધા તત્સમ રહી છે.\n\t\t<p align=\"right\">-શિરીષ પંચાલ</p>\n<br/><br/> \n\t\tકિંચિત્ (૧૯૬૦) : સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દશેક જેટલા લેખો પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્યમીમાંસાના પ્રશ્નોની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનો પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના \n\t\tપ્રવેશ સાથે કરેલો ‘કાવ્યનો આસ્વાદ’નો ઉઘમ કે ‘પ્રતીકરચના’ ને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાનો ઉપક્રમ અત્યંત મહત્વનું પ્રદાન છે. ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ દિશા બદલનારો પ્રભાવ દર્શાવે છે. વળી, ‘પથેર \n\t\tપાંચાલી’ જેવી ફિલ્મ પરનું લખાણ પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ લેખોમાં પડેલી છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tકાવ્યચર્ચા (૧૯૭૧) : સુરેશ જોશીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્નો પર \n\t\tવિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશેના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિંદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખો છે; તો પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે.\n\t\t<br/><br/> \n\t\tપ્રભાવવાદી વિવેચનના વર્ચસે અને મર્યાદિત રુચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠીત કર્યાં તેનો સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીનો અભિગમ રુપરચનાવાદી છે; એટલું જ નહિં, \n\t\tકાવ્યનો સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શનો સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે.\n\t\t<p align=\"right\">-શિરીષ પંચાલ</p>\n<br/><br/> \n\t\tકથોપકથન (૧૯૬૯) : સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિત્ય વિશેના ૧૮ લેખો પાંચ વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં સૈદ્ધાંતિક લેખો છે. એમાંના ‘નવલકથા વિશે’ નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવેચનના પ્રશ્નોને \n\t\tપહેલી વખત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશેના લેખોમાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર અસંતોષનાં કારણો વિગતે ચર્ચ્યા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, \n\t\tચોથા વિભાગમાં ટૂંકીવાર્તાની રચનાકાળ તથા ગુજરાતી ટૂંકીવાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચત્ય ટુંકીવાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે.\n\t\t<br/><br/> \n\t\tસુરેશ જોષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરુપ બનાવવાના આગ્રહી હોવાથી આ લેખો ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્રત્ય નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓના પરિશીલને એમની રુચીને ઘડી છે, એટલે ગુજરાતી કથાસાહિત્યને એ વિશ્વસાહિત્યના \n\t\tસંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથે નવલકથા અને ટૂંકીવાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: જોશી સુરેશ હરિપ્રસાદ \t\t(૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી \t\tબી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧ થી વડોદરાની એમ. એસ. \t\tયુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧ માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના \t\tદ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન. \t\t \t\tગાંધીયુગ અને અનુગાંધીયુગ સુધી અંગ્રેજી સાહિત્યથી પ્રભાવિત રહેલી અર્વાચીન ચેતના યુરોપીય સાહિત્યના સમાગમમાં અવારનવાર આવેલી ખરી, પરંતુ એ પરત્વેની તીવ્ર પ્રતિક્રિયા સમા, સુરેશ જોશીના સર્જનવિવેચનના યુગવર્તી \t\tઉન્મેષોથી જ ગુજરાતી સાહિત્યમાં આધુનિક ચેતનાનું સાચા અર્થમાં અવતરણ થયું. \t\t \t\tરવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના પુટથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ બતાવતા એમના લલિતનિબંધો; ઘટનાની અને નરી તાર્કિકતાની સ્થૂળતાને ઓગાળી નાખતી અને કપોલકલ્પિતને ખપે લગાડતી \t\tભાષાપ્રક્રિયા પરત્વે સભાન એમની ટૂંકીવાર્તાઓ; કથાનકના નહિવત્ સ્તરે ભાષાની અને સંવેદનોની તરેહોમાં રસ દર્શાવતી એમની નવલકથાઓ; યુરોપીય કવિતાઓના અનુવાદ દ્વારા લવચિક ગદ્યમાંથી અછાંદસની દિશા ખોલતી એમની \t\tકવિતાઓ અને એમના સર્વ રૂપરચનાલક્ષી સર્જનવ્યાપારોને અનુમોદતું આધુનિક પદ્ધતિઓથી વાકેફ એમનું તત્વસ્પર્શી વિવેચન-આ સર્વ યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો અશક્ય આદર્શ તાગવા પ્રયત્ન કર્યો; અને ઉત્તમ \t\tસાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડયો. \t\t \t\tનિબંધનું લલિત સ્વરૂપ એમણે ‘જનાન્તિકે’ (૧૯૬૫) માં સિદ્ધ કર્યું છે. કિલ્લે સોનગઢના સંસ્કારો, શૈશવપરિવેશ, અરણ્યસ્મૃતિ, પ્રકૃતિનાં વિવિધ અંગોપાંગો, નગરસંસ્કૃતિની કૃતકતા, વિશ્વસાહિત્યની રસજ્ઞતાને કલ્પનશ્રેણીઓમાં સમાવતા \t\tતેમ જ કાવ્યકલ્પ ગદ્ય ઉપસાવતા આ નિબંધો ગુજરાતી લલિતનિબંધ ક્ષેત્રે કાકા કાલેલકર પછી શકવર્તી લક્ષણો સ્થાપિત કરે છે. આ ઉપરાંત એમના ‘ઈદમ્ સર્વમ્’ (૧૯૭૧), ‘અહો બત કિમ્ આશ્ચર્યમ્’ (૧૯૭૫) અને ‘ઈતિ મે મતિ’ (૧૯૮૭) \t\tનિબંધસંગ્રહોમાં ચિંતનશીલ કલામર્મીની ભાષાભિમુખ ક્રીડાઓની તરેહો જોવાય છે. ગ્રંથસ્થ અને અગ્રંથસ્થ એમના આશરે હજારેક નિબંધોમાથી છપ્પન જેટલા નિબંધોને શિરીષ પંચાલે ‘ભાવયામિ’ (૧૯૮૪)માં સંકલિત કર્યા છે અને અંતે \t\t‘સુરેશ જોષીના નિબંધો વિશે’ નામે પ્રસ્તાવનાલેખ મૂક્યો છે. \t\t \t\tએમના ‘ગૃહપ્રવેશ’ (૧૯૫૭), ‘બીજી થોડીક’ (૧૯૫૮), ‘અપિ ચ’ (૧૯૬૫), ‘ન તત્ર સૂર્યો ભાતિ’ (૧૯૬૭), ‘એકદા નૈમિષારણ્યે’ (૧૯૮૦) એ વાર્તાસંગ્રહોમાંની બાસઠ જેટલી વાર્તાઓ વિશ્વસાહિત્યની અભિજ્ઞતાની આબોહવામાં રચાયેલી છે. \t\tઘટનાતિરોધાન, નિર્વૈયક્તિક પાત્રાપાર્શ્વભૂ, સંવેદનશીલ પરિસ્થિતિ-પ્રતિક્રિયાઓ, અનેકસ્તરીય વાસ્તવનિરૂપણ અને મહત્તમ રીતે વિનિયોજિત કપોલકલ્પિત તેમ જ કલ્પન-પ્રતીક શ્રેણીઓ દ્વારા આ વાર્તાઓએ ગુજરાતી આધુનિક \t\tટૂંકીવાર્તાને પ્રસ્થાપિત કરી. એમાં કાવ્યની નજીક જતી રૂપરચનાનો અને સંવેદનશીલ ભાષાકર્મનો પુરસ્કાર છે. ‘ગૃહપ્રવેશ’, ‘કુરુક્ષેત્ર’, ‘લોહનગર’, ‘એક મુલાકાત’, ‘વરપ્રાપ્તિ’, ‘પદ્મા તને’ એમના સુપ્રતિષ્ઠ વાર્તાનમૂનાઓ છે. એમની કુલ \t\tએકવીસ વાર્તાઓનું સંકલન શિરીષ પંચાલે ‘સુરેશ જોષીની વાર્તાકલા વિશે’ જેવા મહત્વના પ્રાસ્તાવિક સાથે ‘માનીતી અણમાનીતી’ (૧૯૮૨)માં આપ્યું છે. \t\t \t\tપૂર્વે પ્રકાશિત ‘છિન્નપત્ર’, ‘વિદુલા’, ‘કથાચક્ર’ અને ‘મરણોત્તર’ એમ એમની ચારે લઘુનવલો હવે ‘કથાચતુષ્ટય’ (૧૯૮૪)માં એકસાથે ઉપલબ્ધ છે. આ સર્વમાં નવલકથાને સતત પ્રયોગ તરફ અને શુદ્ધિ તરફ વાળવાનું એમનું લક્ષ્ય અછતું \t\tનથી રહેતું. પ્રેમ, નારી અને મૃત્યુની સંવેદનાઓ ફરતે, ઓછામાં ઓછા કથાનકને લઈને ચાલતી આ લઘુનવલો કલ્પનનિષ્ઠ અને ભાષાનિષ્ઠ છે તેથી વાસ્તવિકતાના વિવિધ સ્તરોને સ્પર્શનારી અને સમયાનુક્રમને અતિક્રમી જનારી બની છે. \t\tલલિતનિબંધનું સ્વરૂપ સમાન્તરે ગૂંથાતું ચાલ્યું હોવાથી પણ અહીં પ્રતીતિ થાય છે. એમાંય ‘છિન્નપત્ર’ને તો લેખકે લખવા ધારેલી નવલકથાના મુસદ્દારૂપે જાહેર કરેલી છે. \t\t \t\t‘ઉપજાતિ’ (૧૯૫૬), ‘પ્રત્યંચા’ (૧૯૬૧), ‘ઈતરા’ (૧૯૭૩), ‘તથાપિ’ (૧૯૮૦) કાવ્યસંગ્રહોમાંની એમની કવિતામાં અછાંદસનું ઊઘડેલું વિશિષ્ટ રૂપ ખાસ આસ્વાદ્ય છે. પ્રેમ અને પ્રકૃતિના અવિભિન્ન સમાગમથી ભાષાની સભાનતા સાથે થયેલી \t\tઆ રચનાઓ છે. એમાં યુરોપીય કવિતાના સંસ્કારોથી સંપન્ન એવા રોમેન્ટિક સૂરને પ્રજ્ઞા અને સમજનો એક અવશ્ય પુટ મળ્યો છે, જે તદ્દન આગવો છે. એનું ઉત્તમ પરિણામ ‘એક ભૂલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’ માં જોઈ શકાય છે. અહીં \t\tમૃણાલનું પાત્ર મિથ બનવાની ગુંજાશ ધરાવે છે. એક રીતે જોઈએ તો વાર્તાકાર કવિની આ રચના છે. આ ઉપરાંત ‘કવિનું વસિયતનામું’ કે ‘ડુમ્મસઃસમુદ્રદર્શન’ અને ‘થાક’ એમની મહત્તવની રચનાઓ છે. \t\t \t\tએમના પહેલા વિવેચનસંગ્રહ ‘કિંચિત્’ (૧૯૬૦) થી જ એક જુદા પ્રકારના વિવેચનનો ઉપક્રમ શરૂ થયો. એમાં સાહિત્યના તથા સાહિત્યશિક્ષણના પ્રશ્નોને એમણે તાજગીથી છણ્યા છે; અને ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨) થી તો \t\tગુજરાતી કાવ્યભાવનમાં તદ્દન નવી દિશા ખૂલી છે. શાસ્ત્રીય બન્યા વગર કૃતિના દલેદલને ખોલતો સંવેદનશીલ ભાવકચેતનાનો પ્રવેશ અહીં પસંદ કરાયેલી કૃતિઓમાં સર્વોપરિ બન્યો છે. કૃતિની સામગ્રી નહિ પણ કૃતિની રૂપરચનાનું \t\tસંવેદન મુખ્ય છે એવો સૂર આ વિવેચનગ્રંથથી પ્રચલિત થયો. ‘કાવ્યચર્ચા’ (૧૯૭૧)માં રૂપનિર્માણના આ પ્રાણપ્રદ મુધને આગળ વધાર્યો છે. ‘કથોપથન’ (૧૯૬૯) અને ‘શ્રુણ્વન્તુ’ (૧૯૭૨)માંના મોટા ભાગનાં લખાણો નવલકથાવિષયક છે. \t\tરૂપનિર્મિતને લક્ષમાં રાખી નવલકથાની પ્રત્યક્ષ વિવેચના અહીં સાંપડે છે. અહીં દોસ્તોએવ્સ્કીની, કાફકાની, કામ્યૂની નવલકથાઓની પરિચાયાત્મક ચર્ચા છે, તો ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ અને ‘પૂર્વરાગ’ ની ચિકિત્સાત્મક ચર્ચા છે. \t\tગુજરાતી નવલકથા વિશેની લેખકની પ્રતિક્રિયાનું સ્વરૂપ અત્યંત ધ્યાનાર્હ છે. ‘અરણ્યરુદન’ (૧૯૭૬)માં અસ્તિત્વવાદ, માર્કસવાદ, સંરચનાવાદ જેવા સાહિત્યપ્રવાહોથી માંડી સાહિત્યરુચિ અને સાહિત્યમૂલ્યો સુધીના વિષયોનો અભ્યાસ છે. \t\t‘ચિન્તયામિ મનસા’ (૧૯૮૨) અને ‘અષ્ટમોધ્યાય’ (૧૯૮૩) વિવેચનગ્રંથો સાંપ્રત વિવેચનના ભિન્નભિન્ન પ્રવાહોની અભિજ્ઞતા સાથે સાહિત્યસંકુલતાને એક યા બીજી રીતે પુરસ્કારે છે. ‘મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા’ (૧૯૭૮) \t\tમધ્યકાલીન સાહિત્યના સંશોધનનો ગ્રંથ છે. \t\t \t\t‘જાનન્તિ યે કિમપિ’ (૧૯૮૪)માં વિવેચનક્ષેત્રે નવી વિચારસરણીઓના પ્રભાવ અંગેના છ લેખોનું સંપાદન છે. ઉપરાંત, એમણે નવી કવિતાના કુંઠિત સાહસને લક્ષમાં રાખી નવી કવિતાઓના ચયન સાથે ‘નવોન્મેષ’ (૧૯૭૧)નું સંપાદન કરેલું \t\tછે. ‘નરસિંહની જ્ઞાનગીતા’ (૧૯૭૮), ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : એક સંકલન’ (૧૯૮૧), ‘વસ્તાનાં પદો’ (૧૯૮૩) એમનાં અન્ય સંપાદનો છે. \t\t \t\tઉત્તમ સાહિત્યના નમૂનાઓ અને એના આસ્વાદો દ્વારા ગુજરાતી સાહિત્યની દિશા બદલવાની નેમ એમણે કરેલા સમર્થ અનુવાદો પાછળ જોઈ શકાય છે. બોદલેર, પાસ્તરનાક, ઉન્ગારેત્તિ, પાબ્લો નેરુદા, વગેરે વિશ્વસાહિત્યના મહત્વના \t\tકવિઓના અનુવાદ ‘પરકીયા’ (૧૯૭૫)માં છે. આ ઉપરાંત પણ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમના માતબર અનુવાદો મળેલા છે. ‘ધીરે વહે છે દોન’-ખંડ ૧ (૧૯૬૦) રશિયાના પ્રસિદ્ધ નવલકથાકાર મિખાઈલ શોલોખૉવની ‘ક્વાયેટ ફલોઝ \t\tધ ડૉન’ નો અનુવાદ છે, તો ‘ભોંયતળિયાનો આદમી’ (૧૯૬૭) એ ફિયોદોર દોસ્તોએવ્સ્કીની મહત્વની રચના ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડર ગ્રાઉન્ડ’નો અનુવાદ છે. ‘શિકારી બન્દૂક અને હજાર સારસો’ (૧૯૭૫) એ જાપાની કથાઓનો અનુવાદ છે. \t\t‘નવી શૈલીની નવલિકા’ (૧૯૬૦) નો અનુવાદ અને એની પ્રસ્તાવના બંને મહત્વનાં છે. વળી રે. બી. વેસ્ટકૃત ‘ધ શોર્ટ સ્ટોરી ઇન અમેરિકા’ નો અનુવાદ એમણે ‘અમેરિકી ટૂંકીવાર્તા’ (૧૯૬૭) નામે આપ્યો છે. ‘અમેરિકાના સાહિત્યનો \t\tઇતિહાસ’ (૧૯૬૫) માર્કસ કલીન્ફકૃત ‘ધ લિટરેચર ઑવ ધ યુનાઈટેડ સ્ટેટ્સનો’ નો અનુવાદ છે. એમણે કરેલા રવીન્દ્રનાથ ટાગોરના નિબંધોના અનુવાદો ‘પંચામૃત’ (૧૯૪૯) અને ‘સંચય’ (૧૯૬૩) માં મળે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tજનાન્તિકે (૧૯૬૫) : સુરેશ જોષીએ ૧૯૫૫ થી ૧૯૬૪ સુધીના સમયગાળામાં લખેલા લલિતનિબંધોનો પહેલો સંગ્રહ. કાવ્યાત્મક, કથનાત્મક, આત્મકથનાત્મક ને ચિન્તનાત્મક શૈલીઓનો સમન્વય કરીને નિપજાયેલું એક નવા જ પ્રકારનું \t\t‘જનાન્તિક’ નિબંધસ્વરૂપ ગુજરાતી સાહિત્યના નિબંધને કાલેલકર પછી એક નવું પરિમાણ અર્પે છે. રવીન્દ્રનાથ ઠાકુરના નિબંધોનો પ્રભાવ ઝીલતા આ નિબંધોની મુખ્ય લાક્ષણિકતા શિશુસહજ વિસ્મય, સમૃદ્ધ ઈન્દ્રિયજન્ય સંવેદનો, જીવનને \t\tઅપરોક્ષભાવે માણવાની જિકર તેમ જ શબ્દે શબ્દે પ્રગટ થતી સર્જકના જીવંત વ્યક્તિત્વની અભિવ્યક્તિને ગણાવી શકાય. નિબંધોમાં તર્કને બદલે કલ્પના, અર્થાન્તરન્યાસ કે દ્રષ્ટાંતને બદલે ઉત્પ્રેક્ષા અને ઉપમા, વિષયની વ્યવસ્થિત \t\tમાંડણીને બદલે ચિત્તનો મુગ્ધવિહાર જોવા મળે છે. જડભરત અને યાંત્રિક સંસ્કૃતિ પ્રત્યેનો કટાક્ષ અને આક્રોશ આ નિબંધોની શૈલીને વધુ જીવંત બનાવે છે. નિબંધો ક્યારેક કાવ્ય અને નિબંધની સીમાઓને, ક્યારેક વિવેચન અને નિબંધની \t\tસીમાઓને, તો ક્યારેક આત્મકથા અને નિબંધની સીમાઓને ઓગળી નાખે છે. આ નિબંધશૈલીનો પ્રભાવ અનુગામી નિબંધકારો પર પડ્યો છે. સુરેશ જોશીના સર્જનને સમજવામાં આ નિબંધો ખૂબ ઉપયોગી છે. \t\t -શિરીષ પંચાલ \t\tગૃહપ્રવેશ (૧૯૫૬) : ગુજરાતી ટૂંકીવાર્તામાં સુરેશ જોષીને આધુનિકપ્રણેતાનું માન અપાવનાર એમના આ પ્રથમ વાર્તાસંગ્રહમાં એકવીસ વાર્તાઓ છે. પ્રગટ થતાંની સાથે જ ભારે ઊહાપોહ સર્જનારા આ સંગ્રહમાં કથનરીતિના પ્રયોગોનું \t\tનિદર્શન કરાવતી ‘વાતાયન’; પુરાણકથાના ભૂતકાળની સમાન્તરે વર્તમાન સમયનું આલેખન કરતી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, માનવચિત્તનાં ગૂઢ સંચલનોને સમર્થ રીતે આલેખતી ‘પાંચમો દાવ’, ‘સાત પાતાળ’, ‘ગૃહ પ્રવેશ’ જેવી \t\tવાર્તાઓ નોંધપાત્ર છે. સંગ્રહની કેટલીક વાર્તાઓ ભવિષ્યમાં લખાનારી વાર્તાઓની પૂર્વભૂમિકારૂપ છે. લેખક આ વાર્તાઓમાં સ્થૂળ ઘટનાઓ પર ભાર આપવાને બદલે ઘટનાના હા્સ કે તિરોધાન પર ભાર આપે છે. અલબત્ત, એમાં સામાજિક \t\tઅને સાંસ્કૃતિક સંદર્ભનું સંપૂર્ણ નિગરણ કરવામાં આવેલું નથી. પોતાની રચનાપ્રક્રિયાનો પરિચય કરાવતા, સંગ્રહના આરંભે મૂકવામાં આવેલા લેખમાં પ્રગટ થતી, ટૂંકીવાર્તા વિશેની લેખકની સૈદ્ધાન્તિક ભૂમિકાનો મેળ એમના સર્જન સાથે મળે \t\tછે. આ વાર્તાઓમાં ટેકનિક ઉપર ભાર આપવામાં આવ્યો હોવાને કારણે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલા ગદ્યના માધ્યમનો અહીં સમુચિત ઉપયોગ થયો છે. સુરેશ જોષી વાર્તાઓને જૂથમાં રચાતા હોવાથી નીવડેલી વાર્તાઓને સમજવા માટે આ \t\tવાર્તાઓ ઉપયોગી ભૂમિકા પૂરી પાડે છે. \t\t -શિરીષ પંચાલ \t\tછિન્નપત્ર (૧૯૬૫) : સુરેશ જોષીની સીમાચિહ્નરૂપ લઘુનવલ. લેખકે એને ‘લખવા ધારેલી નવલકથાનો મુસદ્દો’ તરીકે ઓળખાવી છે. અહીં કથાનાયક પોતાનાં સંવેદનોની ઉત્કટતાને કારણે આસપાસની ક્ષયિષ્ણુ સંસ્કૃતિથી અળગો પડી ગયો છે \t\tઅને ટકી રહેવા પોતાપૂરતું એક વિશ્વ ઉપજાવી લે છે. પચાસ પત્રો અને પરિશિષ્ટ ધરાવતી આ લઘુનવલ લિરિકલ નૉવેલના દષ્ટાંતનો તેમ સર્જનાત્મક ગદ્યનો નમૂનો પૂરો પાડે છે. સમસામયિક વાસ્તવિકતા કે ચોક્કસ સ્થળકાળ સાથે \t\tસંબંધ ન ધરાવતી, પાત્રોની આંતરચેતનાને તાગવા મથતી આ કથાનું વિભાગન કાવ્યરૂપે થયું છે. \t\t -શિરીષ પંચાલ \t\tઇતરા (૧૯૭૩) : ‘પ્રત્યંચા’ પછીનો સુરેશ જોશીનો અઢાર શીર્ષક રહિત કાવ્યોહનો સંગ્રહ. પહેલું કાવ્ય રવીન્દ્રનાથને અપાયેલી અંજલિ છે, જ્યારે બાકીનાં મોટા ભાગનાં કાવ્યો રોમેન્ટિક ધારાનાં છે. કાવ્યોના કેન્દ્રમાં કૃત્રિમ નગરજીવન, વિફળ \t\tપ્રેમ, એકલતા, શૂન્યતા, વિરતિ અને હતાશા છે. સૌથી વધુ જાણીતા થયેલા કાવ્ય ‘એક ભુલા પડેલા રોમેન્ટિકનું દુઃસ્વપ્ન’નો નાયક સુરેશ જોશીની વાર્તાઓના નાયકના ગોત્રનો છે. આ સર્વ કાવ્યોમાં પ્રયોજાયેલાં ઘણાં કલ્પનો \t\tભયાનકતાની અનુભૂતિ કરાવવામાં ઠીક ઠીક સફળ થયાં છે. ઘણાં કાવ્યોની શૈલી કલ્પનવાદી, પ્રતીકવાદી તો ક્યારેક અતિવાસ્તવવાદી પણ છે. કાવ્યપદાવલિ બહુધા તત્સમ રહી છે. \t\t -શિરીષ પંચાલ \t\tકિંચિત્ (૧૯૬૦) : સુરેશ હ. જોષીનો વિવેચનસંગ્રહ. દશેક જેટલા લેખો પરંપરાના વિવેચનથી જુદો ચમકારો બતાવે છે. કાવ્યમીમાંસાના પ્રશ્નોની એમાં ચર્ચા છે અને બૌદ્ધિક જાગૃતિની વાટને સંકોરવાનો પ્રયત્ન છે. પરંતુ આધુનિક ચેતનાના \t\tપ્રવેશ સાથે કરેલો ‘કાવ્યનો આસ્વાદ’નો ઉઘમ કે ‘પ્રતીકરચના’ ને સર્જનપ્રક્રિયાના પ્રકાશમાં વિશદ રીતે ઉકેલવાનો ઉપક્રમ અત્યંત મહત્વનું પ્રદાન છે. ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ દિશા બદલનારો પ્રભાવ દર્શાવે છે. વળી, ‘પથેર \t\tપાંચાલી’ જેવી ફિલ્મ પરનું લખાણ પણ આસ્વાદ્ય રીતે વિવરણાત્મક બન્યું છે. ગુજરાતી સાહિત્યમાં આ વિવેચકની ચેતનાથી આવેલા વળાંકની સમર્થન-સામગ્રી આ લેખોમાં પડેલી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tકાવ્યચર્ચા (૧૯૭૧) : સુરેશ જોશીના આ ચોથા વિવેચનસંગ્રહમાં કાવ્યને લગતા ૨૧ લેખોને ચાર વિભાગમાં અને એક પરિશિષ્ટમાં વહેંચવામાં આવ્યા છે. પહેલા વિભાગમાં કાવ્યને લગતી સિદ્ધાંતચર્ચા; બીજા વિભાગમાં ગુજરાતી કાવ્યવિવેચનના કેટલાક પ્રશ્નો પર \t\tવિચારણા; ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય અને ભારતીય કવિતા વિશેના અભ્યાસલેખો; ચોથા વિભાગમાં જીવનાનંદદાસની તથા વિંદા કરંદીકરની કવિતા પરના આસ્વાદલેખો છે; તો પરિશિષ્ટમાં રસમીમાંસાની કેટલીક સમસ્યાઓ રજૂ કરાઈ છે. \t\t \t\tપ્રભાવવાદી વિવેચનના વર્ચસે અને મર્યાદિત રુચિએ ગુજરાતી કાવ્યવિવેચનને અને ગુજરાતી કવિતાને કેવી રીતે કુંઠીત કર્યાં તેનો સારો આલેખ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં સુરેશ જોશીનો અભિગમ રુપરચનાવાદી છે; એટલું જ નહિં, \t\tકાવ્યનો સાચો આસ્વાદ કૃતિને કેન્દ્રમાં રાખવાથી જ થઈ શકે છે, એ અભિગમનું પણ નિદર્શનો સાથે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. \t\t -શિરીષ પંચાલ \t\tકથોપકથન (૧૯૬૯) : સુરેશ જોષીના આ વિવેચનગ્રંથમાં કથાસાહિત્ય વિશેના ૧૮ લેખો પાંચ વિભાગોમાં વહેંચાયેલા છે. પહેલા વિભાગમાં સૈદ્ધાંતિક લેખો છે. એમાંના ‘નવલકથા વિશે’ નિબંધે ગુજરાતી કથાસાહિત્યના વિવેચનના પ્રશ્નોને \t\tપહેલી વખત યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યા છે. બીજા વિભાગના ગુજરાતી નવલકથા વિશેના લેખોમાં એમણે ગુજરાતી નવલકથા પ્રત્યેના પોતાના તીવ્ર અસંતોષનાં કારણો વિગતે ચર્ચ્યા છે. ત્રીજા વિભાગમાં પાશ્ચાત્ય નવલકથા વિશેના, \t\tચોથા વિભાગમાં ટૂંકીવાર્તાની રચનાકાળ તથા ગુજરાતી ટૂંકીવાર્તા વિશેના, તો છેલ્લા વિભાગમાં પાશ્ચત્ય ટુંકીવાર્તા વિશેના આસ્વાદ્ય લેખો છે. \t\t \t\tસુરેશ જોષી નવલકથાને શુદ્ધ સાહિત્યસ્વરુપ બનાવવાના આગ્રહી હોવાથી આ લેખો ઠીકઠીક ચર્ચાસ્પદ બન્યા છે. પાશ્રત્ય નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓના પરિશીલને એમની રુચીને ઘડી છે, એટલે ગુજરાતી કથાસાહિત્યને એ વિશ્વસાહિત્યના \t\tસંદર્ભમાં મૂલવે છે. રૂપરચનાવાદી અભિગમ ધરાવતા આ વિવેચનગ્રંથે નવલકથા અને ટૂંકીવાર્તાના પ્રશ્નોને શુદ્ધ સાહિત્યિક સંદર્ભમાં રજૂ કર્યા છે એ તેની મહત્વની સિદ્ધિ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "suresa-josi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/suresa-josi",
"tags": null,
"created": "2024-02-03T20:39:21.371144",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17396,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "સ્વામી સચ્ચિદાનંદ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>સ્વામી સચ્ચિદાનંદ ગુરુ સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’</u>\r\n\t\t(૨૨-૪-૧૯૩૨) :જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે. પૂર્વાશ્રમનું નામ ત્રિવેદી નાનાલાલ મોતીલાલ. વારાસણી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય.\r\n\t\t<br/><br/> \r\n ‘મારા અનુભવો’ (૧૯૮૫) અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ‘ભારતીય દર્શનો’ (૧૯૭૯), ‘સંસાર રામાયણ’ (૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા’ (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને \r\n\t\tસંસ્કૃતિવિષયક ગ્રંથો છે. \r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: સ્વામી સચ્ચિદાનંદ ગુરુ સ્વામી મુક્તાનંદજી ‘પરમહંસ’ \r \t\t(૨૨-૪-૧૯૩૨) :જન્મ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે. પૂર્વાશ્રમનું નામ ત્રિવેદી નાનાલાલ મોતીલાલ. વારાસણી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્ય.\r \t\t \r ‘મારા અનુભવો’ (૧૯૮૫) અને ‘વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો’ (૧૯૮૫) એમના ચરિત્રલક્ષી ગ્રંથો છે. ‘ભારતીય દર્શનો’ (૧૯૭૯), ‘સંસાર રામાયણ’ (૧૯૮૪), ‘વેદાન્ત સમીક્ષા’ (૧૯૮૭) વગેરે અધ્યાત્મ અને \r \t\tસંસ્કૃતિવિષયક ગ્રંથો છે. \r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "svami-saccidananda",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/svami-saccidananda",
"tags": null,
"created": "2024-02-03T20:39:21.747787",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17397,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "તનસુખરાય ઓઝા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઓઝા તનસુખરાય ઈચ્છાશંકર, ‘શિવેન્દુ’ </u>\r\n\t\t(૨૦-૧૨-૧૯૨૭) : કવિ. જન્મ વતન ભાવનગર જિલ્લાના શિહોરમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૫૨માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. શાળા અને કૉલેજોમાં શિક્ષણકાર્ય.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘ભૂકંપ’ (૧૯૫૮) એમનો પ્રલય ને ક્રાંતિના ભાવોને આલેખતો કાવ્યસંગ્રહ છે. ‘પાયલ’ (૧૯૫૮) ગીતસંગ્રહ છે. ‘તાંડવ’ (૧૯૫૯), ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ ‘પુદગલ’ (૧૯૭૦) એ એમના કાવ્યરચનાના અન્ય \r\n\t\tગ્રંથો છે. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો અગ્રંથસ્થ છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ઓઝા તનસુખરાય ઈચ્છાશંકર, ‘શિવેન્દુ’ \r \t\t(૨૦-૧૨-૧૯૨૭) : કવિ. જન્મ વતન ભાવનગર જિલ્લાના શિહોરમાં. ૧૯૪૭માં મૅટ્રિક. ૧૯૫૨માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૪માં એમ.એ. શાળા અને કૉલેજોમાં શિક્ષણકાર્ય.\r \t\t \r \t\t‘ભૂકંપ’ (૧૯૫૮) એમનો પ્રલય ને ક્રાંતિના ભાવોને આલેખતો કાવ્યસંગ્રહ છે. ‘પાયલ’ (૧૯૫૮) ગીતસંગ્રહ છે. ‘તાંડવ’ (૧૯૫૯), ‘ચંદ્ર’ (૧૯૫૯) તથા ખંડકાવ્યોનો સંગ્રહ ‘પુદગલ’ (૧૯૭૦) એ એમના કાવ્યરચનાના અન્ય \r \t\tગ્રંથો છે. સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા એમના વિવેચનલેખો અગ્રંથસ્થ છે.\r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "tanasukharaya-ojha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/tanasukharaya-ojha",
"tags": null,
"created": "2024-02-03T20:39:22.004199",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17398,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "તારક મહેતા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા તારક જનુભાઈ </u>\n\t\t(૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક.''' જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬માં ખાલસા કૉલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. \n\t\t૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦માં ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી.\n\t\t<br/><br/> \n\t\tએમણે ત્રિઅંકી નાટક ‘નવું આકાશ નવી ધરતી’ (૧૯૬૪), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું’ (૧૯૬૫), ત્રિઅંકી નાટક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (૧૯૬૫) ઉપરાંત ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ’ (૧૯૮૩) \n\t\tઆપ્યાં છે.\n\t\t<br/><br/> \n\t\t‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ (૧૯૮૧),‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ (૧૯૮૨), ‘તારક મહેતાનો ટપુડો’ (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડાનો તરખાટ’ (૧૯૮૪), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી’- ભા.૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો \n\t\tછે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’ (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે ‘મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ’ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મહેતા તારક જનુભાઈ \t\t(૨૬-૧૨-૧૯૨૯) : નાટ્યલેખક, હાસ્યલેખક.''' જન્મ અમદાવાદમાં. ૧૯૪૫માં મૅટ્રિક. ૧૯૫૬માં ખાલસા કૉલેજ, મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ. \t\t૧૯૫૮-૫૯ માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી. ૧૯૫૯-૬૦માં ‘પ્રજાતંત્ર’ દૈનિકના ઉપતંત્રી. ૧૯૬૦ થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાન્તલેખક અને ગૅઝેટેડ અધિકારી. \t\t \t\tએમણે ત્રિઅંકી નાટક ‘નવું આકાશ નવી ધરતી’ (૧૯૬૪), પ્રહસન ‘કોથળામાંથી બિલાડું’ (૧૯૬૫), ત્રિઅંકી નાટક ‘દુનિયાને ઊંધા ચશ્મા’ (૧૯૬૫) ઉપરાંત ‘તારક મહેતાના આઠ એકાંકીઓ’ (૧૯૭૮) અને ‘તારક મહેતાનાં છ એકાંકીઓ’ (૧૯૮૩) \t\tઆપ્યાં છે. \t\t \t\t‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ (૧૯૮૧),‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ (૧૯૮૨), ‘તારક મહેતાનો ટપુડો’ (૧૯૮૨), ‘તારક મહેતાના ટપુડાનો તરખાટ’ (૧૯૮૪), ‘દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી’- ભા.૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો \t\tછે. ‘તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે’ (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. \t\t \t\tએમણે ‘મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ’ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "taraka-maheta",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/taraka-maheta",
"tags": null,
"created": "2024-02-03T20:39:22.302009",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17399,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "ઉમર ઉઘરાતદાર",
"bio": "<td>\n<br/><br/>\n<u>ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’ </u>\r\n\t\t(૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.એ., બી.એડ્, પત્રકાર, તંત્રી, ‘ગુજરાત ટુડે’ અમદાવાદ સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬, ધૂમકેતુ પુરસ્કાર, \r\n\t\tનડિયાદ; સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫, સંસ્કાર પુરસ્કાર, અમદાવાદ; શ્રેષ્ઠ તંત્રીલેખ એવૉર્ડ, ગાંધીનગર, ૧૯૯૪; શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર, ૧૯૯૬ \r\n\t\t<br/><br/>\r\n\t\tપ્રકાશનો : વાર્તા સંગ્રહ : લીલોછમ સ્પર્શ, ૧૯૮૪; અટકળો દરિયો, ૨૦૦૬; સંપાદન : ગઝલના દરવાજે, ૧૯૯૮; ગઝલના ગુલમહોર, ૨૦૦૦; ગઝલના મેઘધનુષ્ય, ૨૦૦૧; મારા પ્રિય શેર, ૨૦૦૨; મારી પ્રિય વાર્તા, ૨૦૦૪; \r\n\t\tએક સો આઠ ગઝલો, ૨૦૦૬\r\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": " ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’ \r \t\t(૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.એ., બી.એડ્, પત્રકાર, તંત્રી, ‘ગુજરાત ટુડે’ અમદાવાદ સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬, ધૂમકેતુ પુરસ્કાર, \r \t\tનડિયાદ; સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫, સંસ્કાર પુરસ્કાર, અમદાવાદ; શ્રેષ્ઠ તંત્રીલેખ એવૉર્ડ, ગાંધીનગર, ૧૯૯૪; શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર, ૧૯૯૬ \r \t\t \r \t\tપ્રકાશનો : વાર્તા સંગ્રહ : લીલોછમ સ્પર્શ, ૧૯૮૪; અટકળો દરિયો, ૨૦૦૬; સંપાદન : ગઝલના દરવાજે, ૧૯૯૮; ગઝલના ગુલમહોર, ૨૦૦૦; ગઝલના મેઘધનુષ્ય, ૨૦૦૧; મારા પ્રિય શેર, ૨૦૦૨; મારી પ્રિય વાર્તા, ૨૦૦૪; \r \t\tએક સો આઠ ગઝલો, ૨૦૦૬\r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "umara-ugharatadara",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/umara-ugharatadara",
"tags": null,
"created": "2024-02-03T20:39:22.638786",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17401,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "ઉષા ઉપાધ્યાય",
"bio": "<td>\n<br/><br/>\n<u>ઉપાધ્યાય ઉષા ઘનશ્યામભાઈ </u>\r\n\t\t(૭-૬-૧૯૫૬) જન્મસ્થળ : ભાવનગર એમ. એ.; પીએચ.ડી. પ્રોફેસર અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઉપપ્રમુખ, ગુજરાતી લેખક મંડળ\r\n\t\tમસ્તીખોર મનિયો, એકાંકી, ૨૦૦૪ ગુ.સા. પરિષદ દ્વારા, વાદળી સરોવર, ૧૯૯૯; કવિતાસંગ્રહ : જળ બિલ્લોરી, ૧૯૯૮, અરુંધતીનો તારો, ૨૦૦૬; એકાંકી : મસ્તીખોર મનિયો, ૨૦૦૪; વિવેચન : ઈક્ષિત, ૧૯૯૦; સાહિત્ય \r\n\t\tસંનિધિ, ૧૯૯૮; આલોકપર્વે, ૨૦૦૫; સંપાદન : અધીત, ૧૫ થી ૧૮, ૧૯૯૨ થી ૧૯૯૫; ગુજરાતી ચયન ૧૯૯૯, ૨૦૦૦; સર્જન પ્રક્રિયા અને નારીચેતના, ૨૦૦૬; ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી); \r\n\t\tનિબંધો, ૨૦૦૬; ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ, ૨૦૦૬; શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ; રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા, ૨૦૦૭\r\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": " ઉપાધ્યાય ઉષા ઘનશ્યામભાઈ \r \t\t(૭-૬-૧૯૫૬) જન્મસ્થળ : ભાવનગર એમ. એ.; પીએચ.ડી. પ્રોફેસર અને અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ઉપપ્રમુખ, ગુજરાતી લેખક મંડળ\r \t\tમસ્તીખોર મનિયો, એકાંકી, ૨૦૦૪ ગુ.સા. પરિષદ દ્વારા, વાદળી સરોવર, ૧૯૯૯; કવિતાસંગ્રહ : જળ બિલ્લોરી, ૧૯૯૮, અરુંધતીનો તારો, ૨૦૦૬; એકાંકી : મસ્તીખોર મનિયો, ૨૦૦૪; વિવેચન : ઈક્ષિત, ૧૯૯૦; સાહિત્ય \r \t\tસંનિધિ, ૧૯૯૮; આલોકપર્વે, ૨૦૦૫; સંપાદન : અધીત, ૧૫ થી ૧૮, ૧૯૯૨ થી ૧૯૯૫; ગુજરાતી ચયન ૧૯૯૯, ૨૦૦૦; સર્જન પ્રક્રિયા અને નારીચેતના, ૨૦૦૬; ગુજરાતી લેખિકાઓની પ્રતિનિધિ વાર્તાઓ (નારી સપ્તકશ્રેણી); \r \t\tનિબંધો, ૨૦૦૬; ગુજરાતી સાહિત્યનો જ્ઞાન સંવાદ, ૨૦૦૬; શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ; રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા, ૨૦૦૭\r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "usa-upadhyaya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/usa-upadhyaya",
"tags": null,
"created": "2024-02-03T20:39:22.846150",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17402,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "વાડીલાલ ડગલી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ડગલી વાડીલાલ જેચંદ </u>\n\t\t(૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫) : નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં \n\t\tબી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’ વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ.માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ ના \n\t\tફાઈનેન્શિયલ ઍડિટર. ૧૯૬૩માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૫૭માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ ના તંત્રીપદે. દેશના અગ્રગ્રણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. \n\t\tસામાન્ય જનકેળવણી માટે પરિચયપુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tઆ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતરેહો નિપજાવી છે. મનની ઉઘાડી \n\t\tબારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ \n\t\t(૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે \n\t\tશાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, \n\t\tસોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે.\n\t\t<br/><br/>\n\t\t‘સહજ’ (૧૯૭૬) એમનો, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયનો કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ’ પણ છે. ક્યાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, ક્યાંક \n\t\tકલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે.\n\t\t<br/><br/>\n\t\tઆ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક ‘એન્ડ વન ડિડ નોટ કમ બૅક’ નો અનુવાદ ‘ડૉ. કોટનીસ’ (૧૯૪૯) નામે આપ્યો છે. ‘સૌનો લાડકવાયો’ \n\t\t(૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સમૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે ‘એઝરા પાઉન્ડ’, ‘સોલ્ઝેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચયપુસ્તિકાઓ છે.\n\t\t<br/><br/>\n\t\tઅંગ્રેજી માં બાર જેટલાં પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે; અને ૧૯૬૭ થી આરંભી છેક સુધી ‘કૉમર્સ’ સાપ્તાહિકમાં ‘ઍડિટર્સ નોટબુક’ કૉલમમાં સતત વ્યક્તિઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણોમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tશિયાળાની સવારનો તડકો (૧૯૭૫) : વાડીલાલ ડગલીનો અંગત નિબંધોનો સંગ્રહ. લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખોલવું એ લેખકનો ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ \n\t\tહકીકતો લેખકના મનમાં જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યક્ત કરવાનું આલંબન બને છે; એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના સંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, \n\t\tસંસ્થાકીય નીતિરીતિઓ, વૈયક્તિક જીવનની ટેવો ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, ક્યારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ અને રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા અને \n\t\tનિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધોમાંથી પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે ?’, ‘શિયાળાની સવારનો તડકો’, ‘આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની \n\t\tકળા’ ઇત્યાદિ લેખો આંના દ્રષ્ટાંત છે. સૂત્રાનત્મક ગદ્ય વિચારોની સચોટ અભિવ્યક્તિ અર્થે અહીં ઉપકારક નીવડ્યું છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tથોડા નોખા જીવ (૧૯૮૫) : વાડીલાલ ડગલીનો સચિત્ર ચરિત્ર નિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જેવા ભારતીય તેમ જ \n\t\tથોમસ માન, ચાર્લી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સોલ્ઝેનિત્સન, ફ્રેન્ક મોરાઈસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો સંગૃહીત છે. વ્યક્તિના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થતું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની \n\t\tધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: ડગલી વાડીલાલ જેચંદ \t\t(૨૦-૧૧-૧૯૨૬, ૬-૧૨-૧૯૮૫) : નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં \t\tબી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’ વિષયમાં એમ.એ. ૧૯૫૧ માં ભારત આવી પી.ટી.આઈ.માં જોડાયા. ત્યારબાદ ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ ના \t\tફાઈનેન્શિયલ ઍડિટર. ૧૯૬૩માં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની મુંબઈ ખાતેની હેડ ઑફિસમાં ચીફ ઑફિસર. ૧૯૫૭માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ ના તંત્રીપદે. દેશના અગ્રગ્રણ્ય અર્થશાસ્ત્રીઓમાંના એક. પંડિત સુખલાલજીના પ્રીતિભાજન. \t\tસામાન્ય જનકેળવણી માટે પરિચયપુસ્તિકાઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. અમેરિકા અને યુરોપના દેશોની એક કરતાં વધુવાર મુલાકાત. નર્મદચન્દ્રકવિજેતા. મુંબઈમાં અવસાન. \t\t \t\tઆ લેખકનું નિબંધ ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. ‘શિયાળાની સવારનો તડકો’ (૧૯૭૫) ના છત્રીસ અંગત નિબંધોમાં એમણે જાતજાતના દેશવિદેશના અનુભવો ખપમાં લઈ આત્મીયતાના સંસ્પર્શ સાથે વિચારતરેહો નિપજાવી છે. મનની ઉઘાડી \t\tબારીનું એમાં સ્પષ્ટ પ્રતિબિંબ ઝિલાયું છે. એમાં ઠીકઠીક આત્મકથાત્મક સામગ્રી પણ પડેલી છે. પોતાના અને જગતના નિરીક્ષણની સતત સભાનતા છતાં ભાષાની રોજિંદી લહેકોને કારણે એમના નિબંધોમાં તાજગી છે. ‘રંકનું આયોજન’ \t\t(૧૯૮૦)માં આર્થિક શાસ્ત્રીય નિબંધો છે. જટિલ આર્થિક સમસ્યાઓને એમાં સરલ રીતે રજૂ કરાયેલી છે. ‘કવિતા ભણી’ (૧૯૮૨)માં એમણે સાહિત્યિક નિબંધો આપ્યા છે. સાહિત્યની નેમ મનુષ્ય ભણી છે એવા સમુદાર દ્રષ્ટિકોણ સામે એમણે \t\tશાસ્ત્રીય કે વિદગ્ધ બન્યા વગર ઉષ્માપૂર્ણ અને રુચિપૂર્ણ વિવેચન અને કાવ્યાસ્વાદો આપ્યાં છે. ‘થોડા નોખા જીવ’ (૧૯૮૫)માં સંગ્રહાયેલા ચરિત્રનિબંધોમાં પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ. એમ. પટેલથી માંડીને ચર્ચિલ, \t\tસોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન વગેરેના માર્મિક આલેખો છે. આ સર્વમાં ચરિત્રનાયક પરત્વેની પ્રીતિ સર્વસામાન્ય રીતે ઉપર તરી આવે છે. \t\t \t\t‘સહજ’ (૧૯૭૬) એમનો, સાહિત્યપ્રીતિ ધરાવતા સહૃદયનો કાવ્યસંગ્રહ છે. એમાંની છાંદસ-અછાંદસ મળીને કુલ અડસઠ રચનાઓમાં ‘માંહ્યલાની મુસાફરી’ છે અને ‘સચ્ચાઈની શોધ’ પણ છે. ક્યાંક સહજ લયસૂઝ પ્રગટ થઈ છે, ક્યાંક \t\tકલ્પનનિષ્ઠ ભાષાની સ્વાભાવિકતા જોવાય છે. \t\t \t\tઆ ઉપરાંત ‘સૂનાં સુકાન’ (૧૯૫૪) યશવંત દોશી સાથે લખેલી એમની નવલકથા છે. યશવંત દોશી સાથે કે. એ. અબ્બાસના પુસ્તક ‘એન્ડ વન ડિડ નોટ કમ બૅક’ નો અનુવાદ ‘ડૉ. કોટનીસ’ (૧૯૪૯) નામે આપ્યો છે. ‘સૌનો લાડકવાયો’ \t\t(૧૯૪૭) યશવંત દોશી સાથે એમણે કરેલું ઝવેરચંદ મેઘાણી સમૃતિગ્રંથનું સંપાદન છે. એમના નામે ‘એઝરા પાઉન્ડ’, ‘સોલ્ઝેનિત્સિન’, ‘પંડિત સુખલાલજી’ વગેરે કુલ વીસેક પરિચયપુસ્તિકાઓ છે. \t\t \t\tઅંગ્રેજી માં બાર જેટલાં પુસ્તકો એમણે સંપાદિત કર્યા છે; અને ૧૯૬૭ થી આરંભી છેક સુધી ‘કૉમર્સ’ સાપ્તાહિકમાં ‘ઍડિટર્સ નોટબુક’ કૉલમમાં સતત વ્યક્તિઓ અને ઘટનાઓ પરત્વેનાં લખાણોમાં માર્મિક પ્રતિક્રિયાઓ દર્શાવી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tશિયાળાની સવારનો તડકો (૧૯૭૫) : વાડીલાલ ડગલીનો અંગત નિબંધોનો સંગ્રહ. લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખોલવું એ લેખકનો ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ \t\tહકીકતો લેખકના મનમાં જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યક્ત કરવાનું આલંબન બને છે; એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના સંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, \t\tસંસ્થાકીય નીતિરીતિઓ, વૈયક્તિક જીવનની ટેવો ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, ક્યારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ અને રાષ્ટ્ર માટે ઊંડો પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા અને \t\tનિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધોમાંથી પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે ?’, ‘શિયાળાની સવારનો તડકો’, ‘આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની \t\tકળા’ ઇત્યાદિ લેખો આંના દ્રષ્ટાંત છે. સૂત્રાનત્મક ગદ્ય વિચારોની સચોટ અભિવ્યક્તિ અર્થે અહીં ઉપકારક નીવડ્યું છે. \t\t -જયંત ગાડીત \t\tથોડા નોખા જીવ (૧૯૮૫) : વાડીલાલ ડગલીનો સચિત્ર ચરિત્ર નિબંધોનો સંગ્રહ. અહીં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, સ્વામી આનંદ, એચ. એમ. પટેલ અને પંડિત સુખલાલજી જેવા ભારતીય તેમ જ \t\tથોમસ માન, ચાર્લી ચેપ્લિન, વિન્સ્ટન ચર્ચિલ, સોલ્ઝેનિત્સન, ફ્રેન્ક મોરાઈસ અને ટીટો જેવા વિદેશી મહાનુભાવોનાં ચરિત્રો સંગૃહીત છે. વ્યક્તિના જીવનપ્રસંગોનું પ્રેરણામૂલક નિરૂપણ અને સમગ્રતયા થતું ચરિત્રસંકીર્તન એ આ સંગ્રહની \t\tધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "vadilala-dagali",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/vadilala-dagali",
"tags": null,
"created": "2024-02-03T20:39:23.101481",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}