GET /sootradhar/authors/?format=api&page=914
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=915",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=913",
    "results": [
        {
            "id": 17342,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નર્મદશંકર દવે",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દવે નર્મદશંકર લાલશંકર </h4>\n\t\t(૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક. જન્મ સુરતમાં. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી \n\t\tવિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં \n\t\tઅંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના \n\t\tસૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન \n\t\tવગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો \n\t\tઆરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને \n\t\tસ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન.\n\t\t<br/><br/>\n\t\tઅર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ \n\t\tપદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.\n\t\t<br/><br/>\n\t\t‘નર્મકવિતા’ : ૧-૩ (૧૮૫૮), ‘નર્મકવિતા’ : ૪-૮ (૧૮૫૯) ને ‘નર્મકવિતા’ : ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય ‘નર્મકવિતા’- પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત ‘નર્મકવિતા’-પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે \n\t\t‘નર્મકવિતા’ (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની \n\t\tસ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો, \n\t\tસંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે.\n\t\t<br/><br/>\n\t\tએમનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી \n\t\tનિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’ \n\t\t(૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત \n\t\t૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી \n\t\tજીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે \n\t\tઆંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે.\n\t\t<br/><br/>\n\t\tએમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું  એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું \n\t\tમંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tએમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪), \n\t\t‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)- \n\t\tએમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે.\n\t\t<br/><br/>\n\t\t‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨ \n\t\t(૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭) \n\t\tએમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે.\n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/>\n\t\tનર્મકવિતા (સમસ્ત, સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે. \n\t\tઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર \n\t\tમધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ \n\t\tચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને \n\t\tબેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય \n\t\t‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tમારી હકીકત (૧૯૩૩) : મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ \n\t\tચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી \n\t\tઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને \n\t\tઆત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tનર્મકોશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી \n\t\tઆ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦ \n\t\tઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ, \n\t\tતદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે.\n\t\t<p align=\"right\">-જયંત કોઠારી</p>\n<br/><br/>\n\t\tનર્મકથાકોશ (૧૮૭૦) : રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો \n\t\tઅને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દવે નર્મદશંકર લાલશંકર   \t\t(૨૪-૮-૧૮૩૩, ૨૫-૨-૧૮૮૬) : કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક. જન્મ સુરતમાં. પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી  \t\tવિદ્યારંભ. સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ. ફરી મુંબઈમાં પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરતી નિશાળમાં. પછી સુરતમાં નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે. ૧૮૪૫માં  \t\tઅંગ્રેજી શાળામાં દાખલ. ૧૮૫૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં પ્રવેશ. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો. ૧૮૫૨માં રાંદેરની શાળામાં શિક્ષક. ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને. ૧૮૫૪માં મુંબઈ. મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના  \t\tસૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ. આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ. વર્ગમાં શીખવાતી વર્ડઝવર્થની વર્ણનથી કવિતા અને એમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો. ૨૩મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ. કવિતાવાચન, પિંગળજ્ઞાન  \t\tવગેરેમાં તૈયારી. સાથે સાથે ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક. ૧૮૫૮માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારેગ. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’ પખવાડિકનો  \t\tઆરંભ. પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમનું વિચારપરિવર્તન. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. ૧૮૮૨માં પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને  \t\tસ્વીકાર. આઠ મહિનાની સંધિવાની માંદગી પછી અવસાન. \t\t  \t\tઅર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે. વિવિધ  \t\tપદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે. \t\t  \t\t‘નર્મકવિતા’ : ૧-૩ (૧૮૫૮), ‘નર્મકવિતા’ : ૪-૮ (૧૮૫૯) ને ‘નર્મકવિતા’ : ૯-૧૦ (૧૮૬૦) ની બધી કવિતાઓનો સંચય ‘નર્મકવિતા’- પુસ્તક-૧ (૧૮૬૨)માં કરેલો છે. ઉપરાંત ‘નર્મકવિતા’-પુસ્તક-૨ (૧૮૬૩) અને અંતે  \t\t‘નર્મકવિતા’ (૧૮૬૪)માં એમની તમામ પદ્યરચનાઓ સંગૃહીત થઈ છે. એમની કવિતાઓ ભાવ, ભાષા અને અભિવ્યક્તિ એમ ત્રિવિધ દ્રષ્ટિએ મહત્વની છે. પશ્ચિમની અંગ્રેજી કવિતાના પરિશીલનથી એમની કવિતામાં નકરી શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની  \t\tસ્થાપના કરવાનો ઉત્સાહ છે, પરંતુ રસ વિશેની સૂઝ પ્રાકૃત અને પ્રારંભિક છે. છતાં જુસ્સાથી સધાતો અર્વાચીન આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો આદ્યવેગ એમની રચનાઓમાં ધ્યાન ખેંચે છે. પ્રકૃતિ અને પ્રણયના નવા વિષય-આવિષ્કારો,  \t\tસંસારસુધારાના સીધા ઉદગારો અને દેશાભિમાનનાં ગીતોથી નર્મકવિતા વિશિષ્ટ બની છે. \t\t  \t\tએમનાં ગદ્યલખાણોમાંના નિબંધોમાં ‘રસપ્રવેશ’ (૧૮૫૮), ‘પિંગળપ્રવેશ’ (૧૮૫૭), ‘અલંકારપ્રવેશ’ (૧૮૫૮), ‘નર્મવ્યાકરણ’ ભા.૧-૨ (૧૮૬૫), ‘વર્ણવિચાર’ (૧૮૬૫), ‘નાયિકા વિષયપ્રવેશ’ (૧૮૬૬) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી  \t\tનિબંધગ્રંથોનું ઐતિહાસિક મહત્વ છે. એમના તરફથી આ વિષયનું પાયાનું ને પ્રાથમિક જ્ઞાન ઉચિત પરિભાષામાં આપણને પ્રાપ્ત થયું છે. ‘ઋતુવર્ણન’ (૧૮૬૧), ‘હિંદુઓની પડતી’ (૧૮૬૪), ‘કવિચરિત’ (૧૮૬૫), ‘સુરતની મુખ્તેસર હકીકત’  \t\t(૧૮૬૫), ‘ઈલિયડનો સાર’ (૧૮૭૦), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (૧૮૭૦), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (૧૮૭૦), ‘મહાભારતનો સાર’ (૧૮૭૦), ‘રામાયણનો સાર’ (૧૮૭૦), ‘સાર શાકુંતલ’ (૧૮૮૧), ‘ભગવદગીતાનું ભાષાંતર’ (૧૮૮૨) ઉપરાંત  \t\t૧૮૫૦ થી ૧૮૬૫ સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (૧૮૬૫) અને ‘નર્મગદ્ય’-૨ (૧૯૩૬) એમના ગદ્યગ્રંથો છે. ‘મારી હકીકત’ (૧૯૩૪) પશ્ચિમની ઢબે આત્મકથાનો નમૂનો પૂરું પાડતું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. સત્ય, સંઘર્ષ અને ટેકથી ભરી  \t\tજીવનસામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે. આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પુરોગામી છે. ઉપરાંત ‘ઉત્તર નર્મદચરિત્ર’ (૧૯૩૯) પણ પ્રકાશિત થયેલું છે. સીધી ઉદબોધનશૈલીથી કાર્યક્ષમ બનતું, વિચારણાથી ચિંતનના સ્તરો વચ્ચે  \t\tઆંદોલિત રહેતું, કાવ્યાત્મકતા અને સૂત્રાત્મકતાથી કૌશલ સાધતું એમનું ગદ્ય અહીં વ્યક્તિત્વની પ્રબળ મુદ્રાથી અંકિત છે; અને વિષયને મુદ્દાસર રીતે વિકસાવતા જઈને ઉદાહરણોથી-સંદર્ભોથી-વિષયને સ્પષ્ટ કરતું જતું હકીકતલક્ષી પણ છે. \t\t  \t\tએમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે. આ સંપાદનોમાંનું  એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (૧૮૭૫), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું  \t\tમંદિર’- ગદ્યવિભાગ (૧૯૩૭) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (૧૯૭૫) છે. આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.૧,૨ (૧૮૬૫, ૧૮૭૪) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે. \t\t  \t\tએમનાં સંશોધન-સંપાદનોમાંથી નવપ્રસ્થાનોનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિનો, પદ્ધતિનો પૂરો પરિચય મળે છે. મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (૧૮૬૦), ‘નર્મકોશ’: અંક ૧ (૧૮૬૧), ‘નર્મકોશ’: અંક ૨ (૧૮૬૨), ‘નર્મકોશ’: અંક ૩ (૧૮૬૪),  \t\t‘નર્મકોશ’: અંક ૪ (૧૮૬૫), ‘નર્મકથાકોશ’ (૧૮૭૦), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (૧૮૬૫), નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતોનો ‘સ્ત્રી ગીત સંગ્રહ’ (૧૮૭૦), પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ (૧૮૭૨) અને ‘નર્મકોશ’ ની બૃહદ્ સંપૂર્ણ આવૃત્તિ (૧૮૭૩)-  \t\tએમના સંશોધન-સંપાદનગ્રંથો છે. પૂરી શાસ્ત્રીય પદ્ધતિનો પરિચય કરાવતા આ કોશગ્રંથો અને સંશોધન-સંપાદનગ્રંથોનું ઐતિહાસિક રીતે પણ મહત્વ છે. ગુજરાતી ભાષા અને પ્રજા પરત્વેની એમની આસ્થા અને અસ્મિતાનું એ રૂડું પરિણામ છે. \t\t  \t\t‘તુલસી વૈધવ્યચિત્ર’-સંવાદરૂપે (૧૮૫૯), ‘રામજાનકી દર્શન’ (૧૮૭૬), ‘દ્રોપદીદર્શન’ (૧૮૭૮), ‘બાળકૃષ્ણવિજય’ (૧૮૮૬), ‘કૃષ્ણકુમારી’- એ એમના નાટકો-સંવાદોના ગ્રંથો છે. ‘સીતાહરણ’ (૧૮૭૮) સંવાદ અપ્રસિદ્ધ છે. ‘રાજ્યરંગ’-ભા.૧,૨  \t\t(૧૮૭૪, ૧૮૭૬)માં જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે. ‘ધર્મવિચાર’ (૧૮૮૫)માં તત્વચર્ચાવિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પર્યેષણા છે; તો ‘ગુજરાત સર્વસંગ્રહ’ (૧૮૮૭) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (૧૮૮૭)  \t\tએમના ઐતિહાસિક દ્રષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો છે. \t\t -બળવંત જાની    \t\tનર્મકવિતા (સમસ્ત, સંગ્રહરૂપે, ૧૮૬૪) : નર્મદનો કાવ્યસંગ્રહ. ઈશ્વરસંબંધી, નીતિસંબંધી, દેશાભિમાનસંબંધી, સ્ત્રીશિક્ષણસંબંધી, ઘરસંસારસંબંધી, પ્રીતિસંબંધી, ગ્રામ તથા સૃષ્ટિસૌન્દર્યસંબંધી વગેરે કુલ દશ ખંડોમાં રચનાઓ વર્ગીકૃત છે.  \t\tઉપરાંત, કાવ્યશાસ્ત્રસંબંધી ગ્રંથો તેમ જ ‘પૂરવણી’ વિભાગનો સમાવેશ છે. આ રચનાઓ માત્રામેળ, અક્ષરમેળ અને દેશીમાં રચાયેલી છે. લલિત છંદનો અને ઓવી તેમ જ મરાઠી સાખીનો સર્વપ્રથમ પ્રયોગ અહીં થયો છે. નર્મદે પહેલીવાર  \t\tમધ્યકાલીન વિષયોને છોડીને સુધારો, સ્વતંત્રતા, પ્રકૃતિ અને પ્રણય જેવા અર્વાચીન વિષયો દાખલ કર્યા છે. વાસ્તવાભિમુખતા અને જીવનાભિમુખતાને કારણે નવાં ક્ષેત્રો ઊઘડ્યાં છે; નવી નિરૂપણરીતિ પ્રગટી છે; તત્કાલીન સમયનું સર્વાંગ  \t\tચિત્ર ઝિલાયું છે. અંગ્રેજી રોમેન્ટિક કવિતાની અસર હેઠળ આ રચનાઓમાં ‘જોસ્સો’ અને વધુ પડતો ‘કૃત્રિમ જોસ્સો’ ભળેલો છે. આત્મલક્ષિતાનું તત્વ પ્રમુખ બન્યું છે. શૈલી મસ્ત રહી છે. ખાસ તો અંગ્રેજી કવિતાના સંપર્કને કારણે ઓડ અને  \t\tબેલડ પ્રકારની રચનાઓ પણ અહીં છે. સર્વ રચનાઓ પૈકી ‘કબીરવડ’, ‘સહુ ચલો જીવતા જંગ’, ‘જય જય ગરવી ગુજરાત’, ‘નવ કરશો કોઈ શોક’ જેવી ઊર્મિરચનાઓ અત્યંત જાણીતી છે. પરંતુ, સાથે સાથે પરલક્ષી કવિતા અને એમાંય  \t\t‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ એ મહાકાવ્યના અધૂરા નમૂનાઓ તેમ જ વીરવૃત્તનો પ્રયોગ પણ અહીં છે. છતાં એકંદરે અભિવ્યક્તિની પરિષ્કૃતતા ઘણી ઓછી હોવાથી તથા સર્ગશક્તિ ઉત્તમ પ્રકારની ન હોવાથી ઊંચી કવિતા સિદ્ધ થયેલી જોવાતી નથી.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tમારી હકીકત (૧૯૩૩) : મૂળે નર્મદે ‘નર્મગદ્ય’- પુસ્તક ૨ ના બીજા અંક તરીકે પોતાના આ આત્મચરિત્રની બે-પાંચ નકલો જ છપાવેલી અને પોતાના મરણ બાદ પ્રગટ કરવાની વિનંતી કરેલી. કવિના છેક જન્મશતાબ્દીવર્ષમાં પુસ્તકાકારે આ  \t\tચરિત્ર પછી બહાર આવ્યું. એમાં ૩ જી સપ્ટેમ્બર ૧૮૩૩થી ૧૮મી સપ્ટેમ્બર ૧૮૬૬ સુધીનું સ્વાત્મચરિત્ર છે. દુર્ગારામ મહેતાના રોજનીશી રૂપે લખાયેલા આત્મચરિત્ર પછીનું વ્યવસ્થિત રૂપનું આ પહેલું આત્મવૃત્તાંત છે. એમાં જન્મથી શરૂ કરી  \t\tઘરડાં વડીલો અને માબાપની ઓળખથી માંડી શિક્ષણ, ઊંચુ શિક્ષણ, મંથનકાળ, પ્રયત્નકાળ, સુધારાનો પવન અને કવિનો યશઃકાળ તથા મધ્યકાળ નિરૂપાયેલાં છે. અહીં નિખાલસ કબૂલાત, રુચિને ભોગે પણ પ્રામાણિક કથનની ખેવના અને  \t\tઆત્મનિરીક્ષણનો સજગ પ્રયત્ન-આ ત્રણે વાનાં આત્મકથાકારની સભાન લખાવટ સાથે ગૂંથાયેલાં માલૂમ પડે છે. ઘડાતા આવતા ગદ્યમાં ઊતરેલી ભાષાની કેટલીક જીવંત લઢણો આ આત્મકથાની નિજી પૂંજી છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tનર્મકોશ (૧૮૭૩) : કવિ નર્મદાશંકરનો, એક ખંતીલા વિદ્વાનને શાસ્ત્રકાર તરીકે સ્થાપી આપતો શબ્દકોશ. ‘નર્મકવિતા’ ના શબ્દાર્થ તૈયાર કરવાની પ્રવૃત્તિ કોશરચનામાં પરિણમી અને કેટલીક સામગ્રી ૧૮૬૧થી છૂટા અંકો રૂપે પ્રગટ થયા પછી  \t\tઆ સંપૂર્ણ ને સુધારેલી આવૃત્તિ નર્મદાશંકરે પોતાને ખર્ચે પ્રગટ કરી. ગુજરાતી ભાષાના શબ્દોનો ગુજરાતી ભાષામાં જ અર્થો આપતો અંગ્રેજી પદ્ધતિનો સળંગ વર્ણાનુક્રમિક કોશ આ પહેલો જ છે અને તે એકલે હાથે સંઘરાયેલા ૨૫,૦૦૦  \t\tઉપરાંત શબ્દોને સમાવે છે. અન્ય કોશગ્રંથો, ગુજરાતી ભાષાના ગ્રંથો, પૂછપરછ અને પોતાનાં સ્મૃતિ તથા અનુભવ એમ વિવિધ સાધનોથી થયેલો શબ્દસંગ્રહ, ચકાસણીપૂર્વક શબ્દસંગ્રહ અને અર્થનિર્ણય કરી શાસ્ત્રશુદ્ધ કોશ આપવાની નેમ,  \t\tતદભવ-તળપદા શબ્દો તરફનું વિશેષ લક્ષ, જોડાયેલા અનુનાસિક વ્યંજનો માટે અનુસ્વારને સ્થાને વ્યંજનવર્ણનો વિનિયોગ, ‘હ’-શ્રુતિનો બિંદીથી નિર્દેશ વગેરે આ શબ્દકોશની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. \t\t -જયંત કોઠારી    \t\tનર્મકથાકોશ (૧૮૭૦) : રામાયણ, મહાભારત અને ભાગવતમાંના કથાપ્રસંગોને લક્ષમાં રાખી પાત્રગત ચરિત્રોને કક્કાવારી પ્રમાણે, નર્મદાશંકર લાલશંકર દવેકૃત આ કોશમાં આવરી લેવાયાં છે. અંશુમાનથી શરૂ કરીને હેડંબા સુધીનાં પાત્રો  \t\tઅને પાત્રો સાથેનો એમનો કથાસંદર્ભ અહીં રજૂ થયાં છે. મૂળ સંસ્કૃત પરથી નહીં પણ ગુજરાતી, મરાઠી, હિન્દી પુસ્તકો પરથી આ કોશ તૈયાર થયો છે. ગ્રંથને અંતે સંખ્યાત શબ્દાવલીની તેમ જ પર્વોત્સવ તિથ્યાવલી પણ મૂકી છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "narmadasankara-dave",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/narmadasankara-dave",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:07.286115",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17343,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નૃસિંહપ્રસાદ ભટ્ટ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ, ‘નાનાભાઈ ભટ્ટ’ </h4>\n\t\t(૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧) : આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ (ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની \n\t\tશામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. નોકરીનો પ્રારંભ મહુવાની હાઈસ્કૂલના આચાર્યપદથી. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં \n\t\tઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાભવન’ નામની સંસ્થાની સ્થાપના. આંબલા (સોનગઢ પાસે) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ‘ગ્રામ દક્ષિણામૂર્તિ’ નામની ‘લોકશાળા’ની \n\t\tસ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક ‘લોકશાળાઓ’ જન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચકેળવણીમાંની સંસ્થા ‘લોકભારતી’(સણોસરા)ની સ્થાપના. ૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી. \n\t\tગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’નો ખિતાબ. ‘લોકભારતી’, સણોસરામાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\t‘આપણા દેશનો ઇતિહાસ’ (૧૯૨૦)માં ચરિત્રકેન્દ્રી ઇતિહાસ એક વિશિષ્ટ અભિગમનો દ્યોતક છે. ‘હઝરત મહમ્મદ પયંગમ્બર [સ] (૧૯૨૦)’ માં ધાર્મિક એકતાનો સંદેશ છે. ‘ઘડતર અને ચણતર’ (૧૯૫૪) એમની નિખાલસ \n\t\tઅને નિર્ભીક આત્મકથા છે. \n\t\t<br/><br/> \n\t\tએમનું મહત્વનું પ્રદાન છે પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ : ‘મહાભારતનાં પાત્રો’ (૧૩ પુસ્તિકાઓ : ૧૯૨૯-૧૯૩૪) અને ‘રામાયણનાં પાત્રો’ (૬ પુસ્તિકાઓ : ૧૯૩૪-૧૯૪૪). ઉપર્યુક્ત મહાકાવ્યોનાં પાત્રોનું અહીં \n\t\tપાત્રકેન્દ્રી અનુસર્જન છે. નાટ્યાત્મક રજૂઆત, ફલેશબૅકનો પ્રયોગ, પાત્રોક્તિ જેવી યુક્તિઓથી આ રચનાઓ સુવાચ્ય બની છે. તેનું સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય સર્ગશક્તિની પ્રતીતિ કરાવે છે; તો સચોટ, અર્થગંભીર સંવાદો \n\t\tઅને મનોમંથનોની અભિવ્યક્તિ માટે ભાષા પાસેથી સુંદર કામ લેવાયું છે.\n\t\t<br/><br/> \n\t\tહિન્દુધર્મની ‘આખ્યાયિકાઓ’ : ૧, ૨ (૧૯૨૪, ૧૯૩૩), ‘ભાગવત કથાઓ’ (૧૯૪૫) તથા ‘દ્રષ્ટાંતકથાઓ’ : ૧, ૨ (૧૯૪૭, ૧૯૫૩)માં એમણે આપણા પ્રાચીન સાહિત્યમાંથી પ્રેરક કથાઓ ચૂંટીને રોચક છતાં સરળ શૈલીમાં, \n\t\tઆમવર્ગ સમજી શકે એ રીતે નિરૂપીને જીવનના મર્મો ખુલ્લા કર્યા છે. ભક્તિગ્રંથ ‘ભાગવત’ને એમણે ‘શ્રીમદ્ લોકભાગવત’ (૧૯૪૫)ના રૂપમાં લોકભોગ્ય બનાવ્યો, એટલું જ નહીં, અનેકવાર ગામડાંઓમાં તેની પારાયણ પણ કરી.\n\t\t<br/><br/> \n\t\tકેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એ એમનાં લખાણોનો ત્રીજો મહત્વનો વિભાગ છે. ‘ગૃહપતિને’ (૧૯૩૪) અને ‘કેળવણીની પગદંડી’ (૧૯૪૬) એ એમના કેળવણીવિષયક સૈદ્ધાંતિક અને વ્યવહારુ ચિંતન-અનુભવોનો બહુ \n\t\tઅલ્પભાગ રજૂ કરતાં, આગવા પ્રયોગનો નિચોડ આપતાં પુસ્તકો છે.\n\t\t<br/><br/> \n\t\t‘સંસ્થાનું ચરિત્ર’, ‘ભારતીય સંસ્કૃતિ શું છે ?’, ‘પથારીમાં પડ્યાં પડ્યાં’ વગેરે એમની ધર્મસંસ્કૃતિ પરની, ચિંતનને વાચા આપતી પુસ્તિકાઓ છે. \n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ભટ્ટ નૃસિંહપ્રસાદ કાલિદાસ, ‘નાનાભાઈ ભટ્ટ’   \t\t(૧૧-૧૧-૧૮૮૨, ૩૧-૧૨-૧૯૬૧) : આત્મચરિત્રકાર, કથાલેખક. જન્મ ભાવનગરમાં. મૂળ વતન પચ્છેગામ (ભાલ). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ભાવનગરની  \t\tશામળદાસ કૉલેજમાંથી ૧૯૦૩માં વેદાંતઅંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૦૭માં એ જ વિષયોમાં મુંબઈથી એમ.એ. પછી એસ.ટી.સી. નોકરીનો પ્રારંભ મહુવાની હાઈસ્કૂલના આચાર્યપદથી. ૧૯૦૮માં શામળદાસ કૉલેજમાં  \t\tઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. ૧૯૧૦માં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાભવન’ નામની સંસ્થાની સ્થાપના. આંબલા (સોનગઢ પાસે) ગામે નઈ તાલીમ આધારિત ગ્રામ-કેળવણીના નૂતન પ્રયોગ ‘ગ્રામ દક્ષિણામૂર્તિ’ નામની ‘લોકશાળા’ની  \t\tસ્થાપના. આને પગલે ગુજરાતમાં અનેક ‘લોકશાળાઓ’ જન્મી અને ગ્રામ-કેળવણીમાં ક્રાંતિ થઈ. ૧૯૫૩માં ગ્રામ ઉચ્ચકેળવણીમાંની સંસ્થા ‘લોકભારતી’(સણોસરા)ની સ્થાપના. ૧૯૪૮માં નવા સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ પ્રધાનમંડળમાં, શિક્ષણમંત્રી.  \t\tગાંધીજીના નિમંત્રણથી ૧૯૨૬ના અરસામાં સવા વર્ષ માટે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક. ૧૯૫૪-૧૯૫૮ દરમિયાન રાજસભાના નિયુક્ત સભ્ય. કેળવણીપ્રદાન અંગે ૧૯૬૦માં ‘પદ્મશ્રી’નો ખિતાબ. ‘લોકભારતી’, સણોસરામાં અવસાન. \t\t   \t\t‘આપણા દેશનો ઇતિહાસ’ (૧૯૨૦)માં ચરિત્રકેન્દ્રી ઇતિહાસ એક વિશિષ્ટ અભિગમનો દ્યોતક છે. ‘હઝરત મહમ્મદ પયંગમ્બર [સ] (૧૯૨૦)’ માં ધાર્મિક એકતાનો સંદેશ છે. ‘ઘડતર અને ચણતર’ (૧૯૫૪) એમની નિખાલસ  \t\tઅને નિર્ભીક આત્મકથા છે.  \t\t   \t\tએમનું મહત્વનું પ્રદાન છે પ્રાચીન સાહિત્યનું મૌલિક શૈલીમાં પુનનિર્માણ : ‘મહાભારતનાં પાત્રો’ (૧૩ પુસ્તિકાઓ : ૧૯૨૯-૧૯૩૪) અને ‘રામાયણનાં પાત્રો’ (૬ પુસ્તિકાઓ : ૧૯૩૪-૧૯૪૪). ઉપર્યુક્ત મહાકાવ્યોનાં પાત્રોનું અહીં  \t\tપાત્રકેન્દ્રી અનુસર્જન છે. નાટ્યાત્મક રજૂઆત, ફલેશબૅકનો પ્રયોગ, પાત્રોક્તિ જેવી યુક્તિઓથી આ રચનાઓ સુવાચ્ય બની છે. તેનું સરળ અને હૃદયસ્પર્શી ગદ્ય સર્ગશક્તિની પ્રતીતિ કરાવે છે; તો સચોટ, અર્થગંભીર સંવાદો  \t\tઅને મનોમંથનોની અભિવ્યક્તિ માટે ભાષા પાસેથી સુંદર કામ લેવાયું છે. \t\t   \t\tહિન્દુધર્મની ‘આખ્યાયિકાઓ’ : ૧, ૨ (૧૯૨૪, ૧૯૩૩), ‘ભાગવત કથાઓ’ (૧૯૪૫) તથા ‘દ્રષ્ટાંતકથાઓ’ : ૧, ૨ (૧૯૪૭, ૧૯૫૩)માં એમણે આપણા પ્રાચીન સાહિત્યમાંથી પ્રેરક કથાઓ ચૂંટીને રોચક છતાં સરળ શૈલીમાં,  \t\tઆમવર્ગ સમજી શકે એ રીતે નિરૂપીને જીવનના મર્મો ખુલ્લા કર્યા છે. ભક્તિગ્રંથ ‘ભાગવત’ને એમણે ‘શ્રીમદ્ લોકભાગવત’ (૧૯૪૫)ના રૂપમાં લોકભોગ્ય બનાવ્યો, એટલું જ નહીં, અનેકવાર ગામડાંઓમાં તેની પારાયણ પણ કરી. \t\t   \t\tકેળવણી અને ધર્મચિંતન વિશેનું સાહિત્ય એ એમનાં લખાણોનો ત્રીજો મહત્વનો વિભાગ છે. ‘ગૃહપતિને’ (૧૯૩૪) અને ‘કેળવણીની પગદંડી’ (૧૯૪૬) એ એમના કેળવણીવિષયક સૈદ્ધાંતિક અને વ્યવહારુ ચિંતન-અનુભવોનો બહુ  \t\tઅલ્પભાગ રજૂ કરતાં, આગવા પ્રયોગનો નિચોડ આપતાં પુસ્તકો છે. \t\t   \t\t‘સંસ્થાનું ચરિત્ર’, ‘ભારતીય સંસ્કૃતિ શું છે ?’, ‘પથારીમાં પડ્યાં પડ્યાં’ વગેરે એમની ધર્મસંસ્કૃતિ પરની, ચિંતનને વાચા આપતી પુસ્તિકાઓ છે.  \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "nrsinhaprasada-bhatta",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/nrsinhaprasada-bhatta",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:07.464101",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17344,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નરસિંહરાવ દિવેટિયા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ,  ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’, ‘શંભુનાથ’ </h4>\n\t\t(૩-૯-૧૮૫૯, ૧૪-૧-૧૯૩૭) : કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી.''' જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં \n\t\tઉત્તીર્ણ, ૧૯૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને પ્રભાવિત કર્યું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે બોલીઓનો \n\t\tખ્યાલ આવ્યો. થોડો વખત ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા. \n\t\t૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન  કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક.\n\t\t<br/><br/>\n\t\tઅંગ્રેજી સાહિત્યના પ્રભાવથી પ્રેરાયેલી નર્મદ પછીની કાવ્યાભિવ્યક્તિ આ કવિને કારણે વધુ પક્વતા અને પ્રૌઢિ તરફ વળે છે. એમના ‘કુસુમાવાળા’ (૧૮૮૭) કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિકવિતાનું સ્વરૂપ આરંભદશાની કચાશથી દૂર હઠીને પહેલી વાર શિષ્ટતા અને \n\t\tસંસ્કારિતાથી પ્રગટ થયું છે. પશ્ચિમી સંગદર્શિતા તેમ જ સંસ્કૃતસાહિત્ય-સંસ્કારનો સમન્વય આત્મલક્ષી બનીને પરિણામગામી બન્યો છે. પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતન આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. ‘હૃદયવીણા’ (૧૮૯૩)માં રીતિ એની એ છતાં આત્મલક્ષિતા \n\t\tઘટી છે. ‘સર્જતરાયની સુષુપ્તિ’ (૧૯૧૨) માં વિનોદ કેન્દ્રમાં છે. ‘નૂપુરઝંકાર’ (૧૯૧૪)માં મુખ્યત્વે કાન્તની પ્રેરણાથી લખાયેલાં ખંડકાવ્યો સંગ્રહાયાં છે. જે પૈકીનાં ‘ચિત્રવિલોપન’ તથા ‘ઉત્તરા અને અભિમન્યુ’ જાણીતાં થયાં છે. ‘સ્મરણસંહિતા’ (૧૯૧૫)\n\t\t અંગ્રેજ કવિ ટેનિસનના ‘ઈન મેમોરિયમ’ ને આધારે પુત્રશોકથી જન્મેલી કરુણપ્રશસ્તિ છે. એમાં અંગત શોક સંવેદનશીલતાથી કાવ્યસામગ્રીમાં રૂપાંતર પામ્યો છે. ‘બુદ્ધચરિત’ (૧૯૩૪) અંગ્રેજી કૃતિ ‘લાઈટ ઑવ એશિયા’ નો અનુવાદ છે.\n\t\t<br/><br/>\n\t\tએકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું અપૂર્વ મહત્વ એમને આર્વાચીન ઊર્મિકાવ્યના પિતા ગણવા પ્રેરે છે. એમનાં સઘળાં કાવ્યોમાંથી ચૂંટેલા કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યકુસુમ’ (સં. સુસ્મિતા મ્હેડ) એમનાં કેટલાંક \n\t\tમહત્વનાં કાવ્યોનો આસ્વાદ આપે છે.\n\t\t<br/><br/>\n\t\tએમની વિવેચના ‘મનોમુકુર’ના ચાર ગ્રંથો (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮), ‘અભિનયકલા’ (૧૯૩૦) અને ‘કવિતાવિચાર’ (૧૯૬૯)માં સંગ્રહાયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી માંડી સમકાલીન-અનુકાલીન સાહિત્ય એમના વિવેચનપરિઘમાં \n\t\tવિસ્તરેલું છે. ગુણજ્ઞતા, રસજ્ઞતા, પ્રતિપક્ષીનેય ન્યાય ઘટે એવી સમતોલવૃત્તિ અને સત્યનિષ્ઠા એમની વિવેચનાનાં મુખ્ય લક્ષણો છે. એમની શૈલીમાં ક્યારેક સુદીર્ઘતા અને શિથિલતા પ્રવેશ્યાં છે, પરંતુ સાહિત્યના નિર્ભીક પહેરગીર અને દુરારાધ્ય તરીકે એમણે \n\t\tસાહિત્યતત્વ, સંગીત, સાહિત્યપ્રવાહો અને કૃતિઓનું વિશ્વસનીય વિવેચન કર્યું છે. પ્રસિદ્ધ થયેલાં પ્રેમાનંદના નાટકોની બાહ્ય અને આંતરિક કસોટી કરી એમણે એના સંદિગ્ધ કર્તુત્વને સ્પષ્ટ કરી આપ્યું અને પ્રાચીન સાહિત્યની પ્રસિદ્ધિમાંય વિવેકદ્રષ્ટિ મહત્વની છે તે \n\t\tસિદ્ધ કર્યું. ન્હાનાલાલની અપૂર્વ પ્રતિભાની પ્રશંસા કરવા સાથે તેમની ઈન્દ્રધનુની ભભકવાળી ડોલનશૈલીના કાલક્ષમ તત્વના અભાવ સામે એમણે આંગળી ચીંધેલી. ‘ગુજરાતનો નાથ’ના વિસ્તૃત ઉપોદઘાતમા એમની ઊંચીઆસ્વાદ-વિશ્લેષણરુચિ પ્રગટ થઈ છે.\n\t\t<br/><br/>\n\t\t ‘જોડણી વિશે નિબંધ’ (૧૮૮૮)માં ભાષાવિષયક અન્વેષણની શાસ્ત્રીય પદ્ધતિએ તુલનાત્મક અભ્યાસ અને પ્રમાણભૂત મનાય તેવાં મંતવ્યો મળે છે. ભાષાશાસ્ત્રમાં અત્યારે શાસ્ત્રીય દ્રષ્ટિએ જે ખેડાણ થાય છે તેમ જ એમના અનુગામીઓએ જે કામ કર્યું છે તે જોતાં \n\t\t એમનું કામ પ્રાથમિક લાગે છતાં મૂલ્યવાન છે. \n\t\t<br/><br/>\n\t\tપ્રતિસંપ્રસારણનું એમનું દર્શન, વિવૃત્તવિધાનની અશેષચર્ચા, લઘુપ્રયત્ન ‘હ’, ‘ય’ અને અલ્પપ્રયત્ન ‘અ’ ની ચર્ચા, કોમલ અને તીવ્ર અનુસ્વરોના ભેદ, ગુજરાતીમાં વિભક્તિના પ્રત્યયોનાં મૂળ અને ગુજરાતી ભાષાનું સીમાંકન, ભાષાની સૈદ્ધાંતિક \n\t\tવિચારણા, વ્યુત્પત્તિની ચર્ચા, ગુજરાતી ભાષાનું ઘડતર વગેરેનું વિવરણ એમનું નોંધપાત્ર પ્રદાન ગણાય. એમનું અન્વેષણ સંશોધકની શિસ્ત, ધૈર્ય, ચીવટ, ખંત અને તટસ્થતાના ગુણો દાખવે છે.\n\t\t<br/><br/>\n\t\t‘સ્મરણમુકુર’ (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રોના સ્વરૂપમાં પ્રથમ છે. એક બાજુ ઐતિહાસિક દ્રષ્ટિએ તેમાં લગભગ અર્ધી સદીના ગુજરાતી સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું આલેખન છે; તો બીજી બાજું ટૂંકાં, આછાં, માર્મિક આ રેખાચિત્રોમાં ક્યાંક એમનું \n\t\tવાંકદેખું મુકુર લેખકના અહમ્ ને છતો કરવા સાથે કેટલીક ક્ષોભકર, અરુચિકર હકીકતો પણ નોંધે છે.\n\t\t<br/><br/>\n\t\t‘જ્ઞાનબાલ’ના નામે રસળતી શૈલીમાં લખાયેલ ‘વિવર્તલીલા’ (૧૯૩૩)માં એમના વ્યક્તિત્વ અને જીવનદર્શનનું પ્રતિબિંબ પડેલું છે. જ્ઞાનમનનના વિવર્તરંગોને બાલસહજ નિખાલસતા અને પાંડિત્યથી દર્શાવ્યા છે. વાતચીતની શૈલી, વિશ્વઘટનાઓ સાથે કરેલું \n\t\tસમાધાન તથા શ્રદ્ધા તેનાં મુખ્ય અંગ છે. એમની ‘રોજનીશી’ (સં. ધનસુખલાલ મહેતા, રામભાઈ બક્ષી, ૧૯૫૩)માં ૧૮૯૨ થી ૧૯૩૫ સુધીની વિગતવાર ચોકસાઈપૂર્વકની નોંધ લખાયેલી છે. તેમાં એમનાં અંતરંગ-માનસિક, પારિવારિક, સામાજિક, \n\t\tરાજ્કીય, સાહિત્યિક અને ભાષાશાસ્ત્રીય ક્ષેત્રોનાં વલણો નોંધાયાં છે. સંપાદનમાં કેટલીક મૂલ્યવાન નોંધો બિનમહત્વની નોંધો સાથે વળાઈ-ચળાઈ ગઈ છે છતાં રોજનીશીનું મૂલ્ય ઓછું નથી થતું. એમના ઘડાતા જતા વ્યક્તિત્વનો તેમ જ વિકાસમાન સર્જકનો એમાંથી \n\t\tખ્યાલ આવે છે. સાથે સાથે એમના ગમાઅણગમા, સજ્જડ પૂર્વગ્રહો પણ છતા થાય છે.  સમગ્રતયા ‘રોજનીશી’ એક સત્યનિષ્ઠ વિચારપુરુષનું, કલામર્મજ્ઞનું અને ભક્તજનનું આંતરબાહ્ય પ્રગટ કરે છે.\n\t\t<p align=\"right\">-સુસ્મિતા મ્હેડ</p>\n<br/><br/>\n\t\tકુસુમમાળા (૧૮૮૭) : કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ અર્વાચીન ગુજરાતી કવિતાક્ષેત્રે એખ સીમાચિહ્ન(*) અંકિત કરતો નરસિંહરાવ દિવેટિયાનો કાવ્યસંગ્રહ. પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ દ્વારા અંગ્રેજી\n\t\t કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવી રચાયેલાં આ કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ઊર્મિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે.\n\t\t<br/><br/>\n\t\tઊર્મિકવિતા અંગે સાચી દિશામાં દોરવણી આપી એ એનું જમાપાસું છે. ‘મેઘ’, ‘ચંદા’, ‘મધ્યરાત્રિએ કોયલ’ વગેરે કાવ્યોએ વિદ્વાનો તેમ જ કાવ્યરસિકો-ઉભયને પ્રસન્ન કર્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘કુસુમમાળા’માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ \n\t\tપ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને ‘સૂર્ય,ચંદ્ર અને તારાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે. રમણભાઈ નીલકંઠને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક મીઠી વીરડી’ જેવી ‘કુસુમમાળા’ની કવિતા સ્પર્શી ગઈ હતી, એ પણ નોંધવું જોઈએ.\n\t\t<p align=\"right\">-રમેશ ત્રિવેદી</p>\n<br/><br/>\n\t\tમનોમુકુર – ગ્રંથ. ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) : નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યક્તિત્વનંે પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને \n\t\tઝીણું પૃથ્ક્કરણ એમની શક્તિ અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ અને ભાષા સંબંધી લેખો છે; એમાં ‘અસત્ય ભાવારોપણ’ તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખો \n\t\tમહત્વના છે. ગ્રંથઃ ૨માં ‘જયાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથઃ ૩ માં ‘ગુજરાતનો નાથ’ નું વિવરણ તેમ જ ‘ફૂલડાંકટોરી’ નું અર્થઘટન દ્યોતક છે. ‘કાવ્યની શરીરઘટના’ પરનો લેખ કીમતી છે. ગ્રંથઃ ૪ માં ‘કવિતા અને સંગીત’ તથા \n\t\t‘રમણભાઈ કવિ’ એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tસ્મરણમુકુર (૧૯૨૬) : નરસિંહરાવ દિવેટિયાનું સ્મૃતિચિત્રોની લેખમાળા આપતું પુસ્તક. પોતાની સાથે પરિચયમાં આવેલી મહત્વની સાહિત્યિક વ્યક્તિઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખા છે; કેટલાંક અર્ધસ્પષ્ટ \n\t\tરેખાવાળાં છે; તો કેટલાંક સ્પષ્ટરેખ છે. ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનઃસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્વિવેદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પડછે ૧૯મી\n\t\tસદીના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનના અણસાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપતું ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tસ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાતનિમિત્તે અવતરેલી નરસિંહરાવ દિવેટિયાની કરુણપ્રશસ્તિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લોહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભવગ, કલાત્મક આકાર \n\t\tધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ ભક્તિરસનું નિરૂપણ; ખંડ હરિગીતનો પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ; પ્રકૃતિનું યથોચિત આલેખન; તત્વચિંતનની આર્દ્ર સામગ્રી; અનુલક્ષણ માટે લીધેલો શૃગાલશા ને એની પત્ની\n\t\t સન્ધયાવતીની પરિચિત કથામાંનો સારભાગ-આ બધું કૃતિને કેવળ શોકોદગાર બનતી અટકાવે છે અને રુદનને પ્રશ્ચાદભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ઇન મૅમોરિયમ’ કાવ્યના મૉડેલને અનુસરતું હોવા છતાં ગુજરાતી \n\t\t ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ,  ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’, ‘શંભુનાથ’   \t\t(૩-૯-૧૮૫૯, ૧૪-૧-૧૯૩૭) : કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી.''' જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં  \t\tઉત્તીર્ણ, ૧૯૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને પ્રભાવિત કર્યું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે બોલીઓનો  \t\tખ્યાલ આવ્યો. થોડો વખત ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા.  \t\t૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન  કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. \t\t  \t\tઅંગ્રેજી સાહિત્યના પ્રભાવથી પ્રેરાયેલી નર્મદ પછીની કાવ્યાભિવ્યક્તિ આ કવિને કારણે વધુ પક્વતા અને પ્રૌઢિ તરફ વળે છે. એમના ‘કુસુમાવાળા’ (૧૮૮૭) કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિકવિતાનું સ્વરૂપ આરંભદશાની કચાશથી દૂર હઠીને પહેલી વાર શિષ્ટતા અને  \t\tસંસ્કારિતાથી પ્રગટ થયું છે. પશ્ચિમી સંગદર્શિતા તેમ જ સંસ્કૃતસાહિત્ય-સંસ્કારનો સમન્વય આત્મલક્ષી બનીને પરિણામગામી બન્યો છે. પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતન આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. ‘હૃદયવીણા’ (૧૮૯૩)માં રીતિ એની એ છતાં આત્મલક્ષિતા  \t\tઘટી છે. ‘સર્જતરાયની સુષુપ્તિ’ (૧૯૧૨) માં વિનોદ કેન્દ્રમાં છે. ‘નૂપુરઝંકાર’ (૧૯૧૪)માં મુખ્યત્વે કાન્તની પ્રેરણાથી લખાયેલાં ખંડકાવ્યો સંગ્રહાયાં છે. જે પૈકીનાં ‘ચિત્રવિલોપન’ તથા ‘ઉત્તરા અને અભિમન્યુ’ જાણીતાં થયાં છે. ‘સ્મરણસંહિતા’ (૧૯૧૫) \t\t અંગ્રેજ કવિ ટેનિસનના ‘ઈન મેમોરિયમ’ ને આધારે પુત્રશોકથી જન્મેલી કરુણપ્રશસ્તિ છે. એમાં અંગત શોક સંવેદનશીલતાથી કાવ્યસામગ્રીમાં રૂપાંતર પામ્યો છે. ‘બુદ્ધચરિત’ (૧૯૩૪) અંગ્રેજી કૃતિ ‘લાઈટ ઑવ એશિયા’ નો અનુવાદ છે. \t\t  \t\tએકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું અપૂર્વ મહત્વ એમને આર્વાચીન ઊર્મિકાવ્યના પિતા ગણવા પ્રેરે છે. એમનાં સઘળાં કાવ્યોમાંથી ચૂંટેલા કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યકુસુમ’ (સં. સુસ્મિતા મ્હેડ) એમનાં કેટલાંક  \t\tમહત્વનાં કાવ્યોનો આસ્વાદ આપે છે. \t\t  \t\tએમની વિવેચના ‘મનોમુકુર’ના ચાર ગ્રંથો (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮), ‘અભિનયકલા’ (૧૯૩૦) અને ‘કવિતાવિચાર’ (૧૯૬૯)માં સંગ્રહાયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી માંડી સમકાલીન-અનુકાલીન સાહિત્ય એમના વિવેચનપરિઘમાં  \t\tવિસ્તરેલું છે. ગુણજ્ઞતા, રસજ્ઞતા, પ્રતિપક્ષીનેય ન્યાય ઘટે એવી સમતોલવૃત્તિ અને સત્યનિષ્ઠા એમની વિવેચનાનાં મુખ્ય લક્ષણો છે. એમની શૈલીમાં ક્યારેક સુદીર્ઘતા અને શિથિલતા પ્રવેશ્યાં છે, પરંતુ સાહિત્યના નિર્ભીક પહેરગીર અને દુરારાધ્ય તરીકે એમણે  \t\tસાહિત્યતત્વ, સંગીત, સાહિત્યપ્રવાહો અને કૃતિઓનું વિશ્વસનીય વિવેચન કર્યું છે. પ્રસિદ્ધ થયેલાં પ્રેમાનંદના નાટકોની બાહ્ય અને આંતરિક કસોટી કરી એમણે એના સંદિગ્ધ કર્તુત્વને સ્પષ્ટ કરી આપ્યું અને પ્રાચીન સાહિત્યની પ્રસિદ્ધિમાંય વિવેકદ્રષ્ટિ મહત્વની છે તે  \t\tસિદ્ધ કર્યું. ન્હાનાલાલની અપૂર્વ પ્રતિભાની પ્રશંસા કરવા સાથે તેમની ઈન્દ્રધનુની ભભકવાળી ડોલનશૈલીના કાલક્ષમ તત્વના અભાવ સામે એમણે આંગળી ચીંધેલી. ‘ગુજરાતનો નાથ’ના વિસ્તૃત ઉપોદઘાતમા એમની ઊંચીઆસ્વાદ-વિશ્લેષણરુચિ પ્રગટ થઈ છે. \t\t  \t\t ‘જોડણી વિશે નિબંધ’ (૧૮૮૮)માં ભાષાવિષયક અન્વેષણની શાસ્ત્રીય પદ્ધતિએ તુલનાત્મક અભ્યાસ અને પ્રમાણભૂત મનાય તેવાં મંતવ્યો મળે છે. ભાષાશાસ્ત્રમાં અત્યારે શાસ્ત્રીય દ્રષ્ટિએ જે ખેડાણ થાય છે તેમ જ એમના અનુગામીઓએ જે કામ કર્યું છે તે જોતાં  \t\t એમનું કામ પ્રાથમિક લાગે છતાં મૂલ્યવાન છે.  \t\t  \t\tપ્રતિસંપ્રસારણનું એમનું દર્શન, વિવૃત્તવિધાનની અશેષચર્ચા, લઘુપ્રયત્ન ‘હ’, ‘ય’ અને અલ્પપ્રયત્ન ‘અ’ ની ચર્ચા, કોમલ અને તીવ્ર અનુસ્વરોના ભેદ, ગુજરાતીમાં વિભક્તિના પ્રત્યયોનાં મૂળ અને ગુજરાતી ભાષાનું સીમાંકન, ભાષાની સૈદ્ધાંતિક  \t\tવિચારણા, વ્યુત્પત્તિની ચર્ચા, ગુજરાતી ભાષાનું ઘડતર વગેરેનું વિવરણ એમનું નોંધપાત્ર પ્રદાન ગણાય. એમનું અન્વેષણ સંશોધકની શિસ્ત, ધૈર્ય, ચીવટ, ખંત અને તટસ્થતાના ગુણો દાખવે છે. \t\t  \t\t‘સ્મરણમુકુર’ (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રોના સ્વરૂપમાં પ્રથમ છે. એક બાજુ ઐતિહાસિક દ્રષ્ટિએ તેમાં લગભગ અર્ધી સદીના ગુજરાતી સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું આલેખન છે; તો બીજી બાજું ટૂંકાં, આછાં, માર્મિક આ રેખાચિત્રોમાં ક્યાંક એમનું  \t\tવાંકદેખું મુકુર લેખકના અહમ્ ને છતો કરવા સાથે કેટલીક ક્ષોભકર, અરુચિકર હકીકતો પણ નોંધે છે. \t\t  \t\t‘જ્ઞાનબાલ’ના નામે રસળતી શૈલીમાં લખાયેલ ‘વિવર્તલીલા’ (૧૯૩૩)માં એમના વ્યક્તિત્વ અને જીવનદર્શનનું પ્રતિબિંબ પડેલું છે. જ્ઞાનમનનના વિવર્તરંગોને બાલસહજ નિખાલસતા અને પાંડિત્યથી દર્શાવ્યા છે. વાતચીતની શૈલી, વિશ્વઘટનાઓ સાથે કરેલું  \t\tસમાધાન તથા શ્રદ્ધા તેનાં મુખ્ય અંગ છે. એમની ‘રોજનીશી’ (સં. ધનસુખલાલ મહેતા, રામભાઈ બક્ષી, ૧૯૫૩)માં ૧૮૯૨ થી ૧૯૩૫ સુધીની વિગતવાર ચોકસાઈપૂર્વકની નોંધ લખાયેલી છે. તેમાં એમનાં અંતરંગ-માનસિક, પારિવારિક, સામાજિક,  \t\tરાજ્કીય, સાહિત્યિક અને ભાષાશાસ્ત્રીય ક્ષેત્રોનાં વલણો નોંધાયાં છે. સંપાદનમાં કેટલીક મૂલ્યવાન નોંધો બિનમહત્વની નોંધો સાથે વળાઈ-ચળાઈ ગઈ છે છતાં રોજનીશીનું મૂલ્ય ઓછું નથી થતું. એમના ઘડાતા જતા વ્યક્તિત્વનો તેમ જ વિકાસમાન સર્જકનો એમાંથી  \t\tખ્યાલ આવે છે. સાથે સાથે એમના ગમાઅણગમા, સજ્જડ પૂર્વગ્રહો પણ છતા થાય છે.  સમગ્રતયા ‘રોજનીશી’ એક સત્યનિષ્ઠ વિચારપુરુષનું, કલામર્મજ્ઞનું અને ભક્તજનનું આંતરબાહ્ય પ્રગટ કરે છે. \t\t -સુસ્મિતા મ્હેડ    \t\tકુસુમમાળા (૧૮૮૭) : કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ અર્વાચીન ગુજરાતી કવિતાક્ષેત્રે એખ સીમાચિહ્ન(*) અંકિત કરતો નરસિંહરાવ દિવેટિયાનો કાવ્યસંગ્રહ. પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ દ્વારા અંગ્રેજી \t\t કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવી રચાયેલાં આ કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ઊર્મિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે. \t\t  \t\tઊર્મિકવિતા અંગે સાચી દિશામાં દોરવણી આપી એ એનું જમાપાસું છે. ‘મેઘ’, ‘ચંદા’, ‘મધ્યરાત્રિએ કોયલ’ વગેરે કાવ્યોએ વિદ્વાનો તેમ જ કાવ્યરસિકો-ઉભયને પ્રસન્ન કર્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘કુસુમમાળા’માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ  \t\tપ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને ‘સૂર્ય,ચંદ્ર અને તારાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે. રમણભાઈ નીલકંઠને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક મીઠી વીરડી’ જેવી ‘કુસુમમાળા’ની કવિતા સ્પર્શી ગઈ હતી, એ પણ નોંધવું જોઈએ. \t\t -રમેશ ત્રિવેદી    \t\tમનોમુકુર – ગ્રંથ. ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) : નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યક્તિત્વનંે પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને  \t\tઝીણું પૃથ્ક્કરણ એમની શક્તિ અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ અને ભાષા સંબંધી લેખો છે; એમાં ‘અસત્ય ભાવારોપણ’ તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખો  \t\tમહત્વના છે. ગ્રંથઃ ૨માં ‘જયાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથઃ ૩ માં ‘ગુજરાતનો નાથ’ નું વિવરણ તેમ જ ‘ફૂલડાંકટોરી’ નું અર્થઘટન દ્યોતક છે. ‘કાવ્યની શરીરઘટના’ પરનો લેખ કીમતી છે. ગ્રંથઃ ૪ માં ‘કવિતા અને સંગીત’ તથા  \t\t‘રમણભાઈ કવિ’ એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tસ્મરણમુકુર (૧૯૨૬) : નરસિંહરાવ દિવેટિયાનું સ્મૃતિચિત્રોની લેખમાળા આપતું પુસ્તક. પોતાની સાથે પરિચયમાં આવેલી મહત્વની સાહિત્યિક વ્યક્તિઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખા છે; કેટલાંક અર્ધસ્પષ્ટ  \t\tરેખાવાળાં છે; તો કેટલાંક સ્પષ્ટરેખ છે. ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનઃસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્વિવેદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પડછે ૧૯મી \t\tસદીના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનના અણસાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપતું ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tસ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાતનિમિત્તે અવતરેલી નરસિંહરાવ દિવેટિયાની કરુણપ્રશસ્તિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લોહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભવગ, કલાત્મક આકાર  \t\tધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ ભક્તિરસનું નિરૂપણ; ખંડ હરિગીતનો પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ; પ્રકૃતિનું યથોચિત આલેખન; તત્વચિંતનની આર્દ્ર સામગ્રી; અનુલક્ષણ માટે લીધેલો શૃગાલશા ને એની પત્ની \t\t સન્ધયાવતીની પરિચિત કથામાંનો સારભાગ-આ બધું કૃતિને કેવળ શોકોદગાર બનતી અટકાવે છે અને રુદનને પ્રશ્ચાદભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ઇન મૅમોરિયમ’ કાવ્યના મૉડેલને અનુસરતું હોવા છતાં ગુજરાતી  \t\t ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "narasinharava-divetiya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/narasinharava-divetiya",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:07.666539",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17345,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નસીર ઈસ્માઈલી",
            "bio": "<td>\n<br/><br/>\n<h4>ઈસ્માઈલી નશીરૂદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’, ‘ઝુબિન’</h4>\n\t\t(૧૨-૮-૧૯૪૬) : જન્મસ્થળ : હિંમતનગર, જિ. સા. કાં. વતન ધોળકા એમ.કૉમ.; એલએલ.બી.; સી.એ. ; આઈ.આઈ.બી.\n\t\t<br/><br/>\n\t\tનિવૃત્ત અધિકારી, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ પ્રવૃત્તિ : આમા ક્યાંક તમે છો, વાર્તાસંગ્રહ, ૧૯૭૬ ગુ. સા. અકાદમી દ્વારા પ્રકાશનો : નવલકથા : ગઝલકાર, ૧૯૭૪; તૂટેલો એક દિવસ, ૧૯૭૬; ઝાકળ ઘૂઘવે \n\t\tરણમાં, ૧૯૮૭; પાનખનાં ફૂલ, ૨૦૦૫; આગિયાની આરપાર, ૨૦૦૭; વાર્તાસંગ્રહ : નવસંપાન, ૧૯૮૦ (સંયુ.); શાયદ આકાશ ચૂપ છે, ૧૯૮૨; સંવેદનાના સૂર, ૧૯૮૬; સંવેદનાની ક્ષણ, ૧૯૯૨; રોશની ક્યાં છે ? ૧૯૯૪; સુક્કી \n\t\tપાંદડીઓ ભીના શ્વાસ, ૨૦૦૫; હાસ્ય : સ્મિતમાં વરસે સોનું, ૧૯૯૮; હીરા જડે હસતાં હસતાં, ૨૦૦૭; સોનું સાંપડે સ્મિતમાં, ૨૦૦૮\n\t\t<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "    ઈસ્માઈલી નશીરૂદ્દીન પીરમહંમદ ‘નસીર ઈસ્માઈલી’, ‘ઝુબિન’  \t\t(૧૨-૮-૧૯૪૬) : જન્મસ્થળ : હિંમતનગર, જિ. સા. કાં. વતન ધોળકા એમ.કૉમ.; એલએલ.બી.; સી.એ. ; આઈ.આઈ.બી. \t\t  \t\tનિવૃત્ત અધિકારી, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ પ્રવૃત્તિ : આમા ક્યાંક તમે છો, વાર્તાસંગ્રહ, ૧૯૭૬ ગુ. સા. અકાદમી દ્વારા પ્રકાશનો : નવલકથા : ગઝલકાર, ૧૯૭૪; તૂટેલો એક દિવસ, ૧૯૭૬; ઝાકળ ઘૂઘવે  \t\tરણમાં, ૧૯૮૭; પાનખનાં ફૂલ, ૨૦૦૫; આગિયાની આરપાર, ૨૦૦૭; વાર્તાસંગ્રહ : નવસંપાન, ૧૯૮૦ (સંયુ.); શાયદ આકાશ ચૂપ છે, ૧૯૮૨; સંવેદનાના સૂર, ૧૯૮૬; સંવેદનાની ક્ષણ, ૧૯૯૨; રોશની ક્યાં છે ? ૧૯૯૪; સુક્કી  \t\tપાંદડીઓ ભીના શ્વાસ, ૨૦૦૫; હાસ્ય : સ્મિતમાં વરસે સોનું, ૧૯૯૮; હીરા જડે હસતાં હસતાં, ૨૦૦૭; સોનું સાંપડે સ્મિતમાં, ૨૦૦૮ \t\t   આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "nasira-ismaili",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/nasira-ismaili",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:07.839956",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17346,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નટવરલાલ પંડ્યા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક’, ‘ઉશનસ’ </h4>\n\t\t(૨૮-૯-૧૯૨૦) : કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ માં મ. \n\t\tસ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા \n\t\t૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં \n\t\tરણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.\n\t\t<br/><br/>\n\t\tઆધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની \n\t\tપ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું \n\t\tકાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે.\n\t\t<br/><br/>\n\t\t‘પ્રસૂન’ (૧૯૫૫) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. ‘નેપથ્યે’ (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી \n\t\tપાત્રપ્રધાન દીર્ઘરચનાઓ છે. ‘આર્દ્રા’ (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયધન અપાયેલુંરૂપ આસ્વાદ્ય છે. ‘મનોમુદ્રા’ (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) આધુનિકતાની \n\t\tઅભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્રા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યક્તિમાં કલ્પનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પંદ અને છંદ’ \n\t\t(૧૯૬૮)માં કવિનો પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. તૃણનો ચાલી આવેલો વિષય અહીં આકર્ષક વાગ્છટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે’ જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. ‘કિંકિણી’ \n\t\t(૧૯૭૧) એમનો ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’ (૧૯૭૪) પ્રવાસકાવ્યોનો સૉનેટસંચય છે. ‘અશ્વત્થ’ (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુક્તક, હાઈકુ જેવા \n\t\tકાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યાં છે. ‘રૂપના લય’ (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસ્ટસી’  કાવ્યો આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭) ભક્તિપ્રેમની \n\t\tઈકોતેર ગીતરચનાઓ આપે છે. કવિની આર્દ્રતાને ક્યાંક અહીં રોચક રૂપ મળ્યું છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અદ્યતન રીતિ \n\t\tઅખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. ‘શિશુલોક’ (૧૯૮૪) શિશુકૃતિઓનો સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના \n\t\tઆસ્વાદ માટેની નહિ પણ શિશુકેન્દ્રી રચનાઓ છે.\n\t\t<br/><br/>\n\t\tસર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યપવિચાર એમના વિવેચનને આગવું બળ આપે છે. ‘બે અધ્યયનો’ (૧૯૫૨)માં ‘પ્રાચીના’ અને ‘શેષનાં કાવ્યો’ની આલોચના છે; તો ‘રૂપ અને રસ’ (૧૯૬૫)માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન, \n\t\tઆસ્વાદવિવરણ અને અવલોકનો છે. ‘ઉપસર્ગ’ (૧૯૭૩)માં ગદ્યસાહિત્યનું વિવેચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખોમાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. ‘મૂલ્યાંકનો’ (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદ્રષ્ટિના પરિચાયક એવા સુદીર્ઘ \n\t\tઅભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય ‘સદમાતાનો ખાંચો’ (૧૯૮૮)માં એમનો અતીત નિરૂપાયો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tતૃણનો ગ્રહ (૧૯૬૪) : ઉશનસનો કાવ્યસંગ્રહ. ત્રણેક સૉનેટ-ગુચ્છને કારણે ધ્યાન ખેંચતો આ સંગ્રહ શિખરિણીનો સૌથી વધુ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ‘રસ્તો અને ચહેરા’નાં વીસ સૉનેટમાં અફળ પ્રીતિનાં વિવિધ સ્વરૂપો અંગત વેદનાને \n\t\tઘૂંટે છે; છતાં વાતચીતની છટાના સહજ નમૂનાઓને કારણે આસ્વાદ્ય છે. ‘પૂ. બાપા જતાં’નાં આઠ સૉનેટ પિતાના મૃત્યુથી પિતા સાથેના તાદાત્મ્ય સુધી પહોંચતી સંવેદનાની સર્જક અભિવ્યક્તિ દાખવે છે. ‘વળી પાછા વતનમાં’માં તૃણનું \n\t\tકાવ્યસ્વરૂપ આકર્ષક છે. આમેય, ‘તૃણનો ગ્રહ’ જેવા કાવ્યમાં કાવ્યમાં કવિની તૃણપ્રીતિ અપૂર્વ છે. વળી, ઋતુએ ઋતુએ પલટાંતાં પ્રકૃતિદ્રશ્યોનાં આલેખનો પરંપરામાં રહીને આછા ચમકારા બતાવે છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પંડ્યા નટવરલાલ કુબેરદાસ, ‘આરણ્યક’, ‘ઉશનસ’   \t\t(૨૮-૯-૧૯૨૦) : કવિ, વિવેચક. જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે. પ્રાથમિક વિદ્યાભ્યાસ પહેલાં મહેસાણા-સિદ્ધપુરમાં અને પછી સાવલી ડભોઈમાં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૨ માં મ.  \t\tસ. યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. ૧૯૪૫માં એ જ યુનિવર્સિટીમાંથી મુખ્ય વિષય ગુજરાતીમાં એમ.એ. ૧૯૪૨-૪૬ દરમિયાન વડોદરાની રોઝરી હાઈસ્કૂલમાં શિક્ષક. ૧૯૪૭ થી ૧૯૫૭ સુધી ગાર્ડા કૉલેજ, નવસારીમાં તથા  \t\t૧૯૫૭થી આર્ટસ કૉલેજ, વલસાડમાં અધ્યાપક તથા ૧૯૬૮ થી ૧૯૮૦ સુધી આચાર્ય. ૧૯૭૯માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ. ૧૯૭૬ માં યુરોપ-કૅનેડા-અમેરિકાનો પ્રવાસ. ૧૯૫૯માં કુમારચંદ્રક, ૧૯૭૧માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૨માં  \t\tરણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૭૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \t\t  \t\tઆધુનિકતાની સેર સાથે પરંપરાની અને પ્રતિશષ્ટતાની જે બળુકી સેર વહી એમાં આ કવિનું સત્ત્વશાળી પ્રદાન છે. એમની ખરબચડી અને બરછટ લાગતી બાનીનું કૌવત તેજસ્વી છે. અભિવ્યક્તિના સ્તરે આવતું કશુંક પ્રાકૃત એમની  \t\tપ્રતિભાનો અંશ બની જતું કળાય છે. મુખ્યત્વે કુટુંબ, વતન, પ્રકૃતિ, પ્રણય, પ્રવાસનાં અનુભવકેન્દ્રોમાંથી ઉત્ક્ષિપ્ત એમની રચનાઓની સંખ્યા પ્રમાણમાં વિપુલ છે, છતાંય એની હૃદ્ય ભાષાસામગ્રીનું સંવેદન એકંદરે આકર્ષક છે. એમનું  \t\tકાવ્યલેખન પ્રાયોગિક ભૂમિકાથી પ્રભાવક ભૂમિકા પર પહોંચી અંતે પ્રયોગશીલ ભૂમિકા ભણી વળતું જોઈ શકાય છે. \t\t  \t\t‘પ્રસૂન’ (૧૯૫૫) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે. એમાં એમના પોતીકા અવાજ સાથે પરંપરાનું અનુસંધાન બળવાન છે, છતાં પ્રકૃતિનિરૂપણની રચનાઓ ધ્યાન ખેંચે છે. ‘નેપથ્યે’ (૧૯૫૬)માં કેટલાક પ્રાચીન ઘટકોને લક્ષમાં રાખી કરેલી  \t\tપાત્રપ્રધાન દીર્ઘરચનાઓ છે. ‘આર્દ્રા’ (૧૯૫૯)નાં ૧૧૫ કાવ્યોમાંથી ૬૩ જેટલાં સૉનેટકાવ્યો છે. અહીં ચિંતનને ઇન્દ્રિયધન અપાયેલુંરૂપ આસ્વાદ્ય છે. ‘મનોમુદ્રા’ (૧૯૬૦)નું પ્રબળ અંગ પ્રકૃતિનિરૂપણ છે. ‘તૃણનો ગ્રહ’ (૧૯૬૪) આધુનિકતાની  \t\tઅભિજ્ઞતા વચ્ચે બળવાન મુદ્રા ઉપસાવે છે. પ્રકૃતિસંવેદનની સમૃદ્ધ અભિવ્યક્તિમાં કલ્પનપરક વિવિધતા અને વિલક્ષણતા છે. પ્રેમવિષયક, સ્થળવિષયક, વતનવિષયક, કવિતાવિષયક રચનાઓથી સંગ્રહ માતબર છે. ‘સ્પંદ અને છંદ’  \t\t(૧૯૬૮)માં કવિનો પરંપરાપુષ્ટ બળુકો અવાજ અપૂર્વ રીતે સિદ્ધ થાય છે. તૃણનો ચાલી આવેલો વિષય અહીં આકર્ષક વાગ્છટામાં પ્રગટે છે. ‘અનહદની સરહદે’ જેવું સૉનેટગુચ્છ શબ્દચેતનાની ઊંડી ભૂમિકાએ ઊતરતું જોવાય છે. ‘કિંકિણી’  \t\t(૧૯૭૧) એમનો ગીતસંગ્રહ છે, તો ‘ભારતદર્શન’ (૧૯૭૪) પ્રવાસકાવ્યોનો સૉનેટસંચય છે. ‘અશ્વત્થ’ (૧૯૭૫)ની અછાંદસ રચનાઓ નવી દિશા તરફની ગતિ અને પ્રયોગશીલતા તરફનું વલણ સૂચવે છે. અહીં ગઝલ, મુક્તક, હાઈકુ જેવા  \t\tકાવ્યપ્રકારોને પણ અજમાવવામાં આવ્યાં છે. ‘રૂપના લય’ (૧૯૭૬)માં અછાંદસ પ્રવૃત્તિ વધુ વેગવંત બની છે, પણ પ્રણય અને પ્રકૃતિવિષયક ‘એકસ્ટસી’  કાવ્યો આ સંગ્રહની વિશિષ્ટ નીપજ છે. ‘વ્યાકુલ વૈષ્ણવ’ (૧૯૭૭) ભક્તિપ્રેમની  \t\tઈકોતેર ગીતરચનાઓ આપે છે. કવિની આર્દ્રતાને ક્યાંક અહીં રોચક રૂપ મળ્યું છે. ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’ (૧૯૭૯) કવિએ કરેલી વિદેશયાત્રાની નિષ્પત્તિ છે. એમનાં પ્રવાસકાવ્યો મનુષ્યપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિને નિરૂપવા અદ્યતન રીતિ  \t\tઅખત્યાર કરે છે. એકંદરે કવિની જાણીતી પૃથ્વીપ્રીતિને અહીં વિશેષ પરિમાણ મળ્યું છે. ‘શિશુલોક’ (૧૯૮૪) શિશુકૃતિઓનો સંચય છે. એમાં પુરોગામી કાવ્યસંગ્રહોમાંનાં શિશુવિષયક કાવ્યોને પણ સમાવ્યાં છે. અહીં મુખ્યત્વે શિશુઓના  \t\tઆસ્વાદ માટેની નહિ પણ શિશુકેન્દ્રી રચનાઓ છે. \t\t  \t\tસર્જન અને અધ્યાપન નિમિત્તે થયેલો સાહિત્યપવિચાર એમના વિવેચનને આગવું બળ આપે છે. ‘બે અધ્યયનો’ (૧૯૫૨)માં ‘પ્રાચીના’ અને ‘શેષનાં કાવ્યો’ની આલોચના છે; તો ‘રૂપ અને રસ’ (૧૯૬૫)માં સિદ્ધાંતવિવેચન, પ્રવાહદર્શન,  \t\tઆસ્વાદવિવરણ અને અવલોકનો છે. ‘ઉપસર્ગ’ (૧૯૭૩)માં ગદ્યસાહિત્યનું વિવેચન અને ઉમાશંકર જોશી વિશેના ત્રણ લેખોમાં મળતું મૂલ્યાંકન ધ્યાનપાત્ર છે. ‘મૂલ્યાંકનો’ (૧૯૭૯)માં એમની સહૃદય સાહિત્યદ્રષ્ટિના પરિચાયક એવા સુદીર્ઘ  \t\tઅભ્યાસલેખો છે. સંસ્મરણોના સંચય ‘સદમાતાનો ખાંચો’ (૧૯૮૮)માં એમનો અતીત નિરૂપાયો છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tતૃણનો ગ્રહ (૧૯૬૪) : ઉશનસનો કાવ્યસંગ્રહ. ત્રણેક સૉનેટ-ગુચ્છને કારણે ધ્યાન ખેંચતો આ સંગ્રહ શિખરિણીનો સૌથી વધુ ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરે છે. ‘રસ્તો અને ચહેરા’નાં વીસ સૉનેટમાં અફળ પ્રીતિનાં વિવિધ સ્વરૂપો અંગત વેદનાને  \t\tઘૂંટે છે; છતાં વાતચીતની છટાના સહજ નમૂનાઓને કારણે આસ્વાદ્ય છે. ‘પૂ. બાપા જતાં’નાં આઠ સૉનેટ પિતાના મૃત્યુથી પિતા સાથેના તાદાત્મ્ય સુધી પહોંચતી સંવેદનાની સર્જક અભિવ્યક્તિ દાખવે છે. ‘વળી પાછા વતનમાં’માં તૃણનું  \t\tકાવ્યસ્વરૂપ આકર્ષક છે. આમેય, ‘તૃણનો ગ્રહ’ જેવા કાવ્યમાં કાવ્યમાં કવિની તૃણપ્રીતિ અપૂર્વ છે. વળી, ઋતુએ ઋતુએ પલટાંતાં પ્રકૃતિદ્રશ્યોનાં આલેખનો પરંપરામાં રહીને આછા ચમકારા બતાવે છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "natavaralala-pandya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/natavaralala-pandya",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:08.064079",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17347,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નવલરામ પંડ્યા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પંડ્યા નવલરામ લક્ષ્મીરામ, વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’ </h4>\n\t\t(૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮) : વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૫૩માં મેટ્રિક. ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન. પ્રતિકૂળ સંજોગોને \n\t\tકારણે કૉલેજનો અભ્યાસ ન કરી શક્યા. ૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક. ૧૮૭૦ થી અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ, ૧૮૭૬ થી \n\t\tરાજકોટની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ. ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી.\n\t\t<br/><br/>\n\t\tએમણે ‘મહારાજ લાયબલ કેસ’ વિશે અઢીસો પૃષ્ઠોની ઈનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું. ‘કરણઘેલો’ વિશે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા. ફ્રેન્ચ \n\t\tનાટ્યકાર મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉકટર’ ઉપરથી સૂચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું’ (૧૮૬૭) લખ્યું, જે આનંદલક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું. \n\t\t‘રાસમાળા’માંથી વસ્તુ લઈને એમણે રચેલું નાટક ‘વીરમતી’ (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે. ‘અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’ (‘ગુજરાત શાળા પત્ર’માં \n\t\tહપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમણે બુદ્ધિતર્કયુક્ત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્ત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. ‘બાળલગ્નબત્રીશી’ (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તો ‘બાળગરબાવાળી’ (૧૮૭૭)માં \n\t\tનારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનંા સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત’ (૧૮૭૦)માં એમણે ભાષાંતરકલાનો આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે \n\t\tચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે નવો સંયોજેલો માત્રામેળ ‘મેઘછંદ’ મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. ‘કવિજીવન’ (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શોધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે. \n\t\tતત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારસંક્રાતિમાં પણ સ્વસ્થ ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે સંપાદક તરીકે ‘ગુજરાત શાળા પત્ર’ ના ધોરણને સુધાર્યું અને પત્રકારત્વનો ઊંચો આદર્શ સ્થાપ્યો. તેમાં એમણે શિક્ષણવિષયક અને શિક્ષણને ઉપકારક જ્ઞાનના વિષયો ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, ભાષા \n\t\tઆદિ વિશે લેખો લખ્યા અને લખાવ્યા. એમાં એમનો વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ સ્પષ્ટ થાય છે. એમના શિક્ષણવિષયક લેખો એમને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે અને ભાષા-વ્યાકરણ વિષયક લેખો સારા ભાષાવિદ તરીકેની પ્રતિષ્ઠા \n\t\tઅપાવે છે. ગુજરાતી જોડણીની અનિયંત્રિતતા નિવારવા એમણે તૈયાર કરેલા નિયમો એ એમનું એ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન છે.\n\t\t<br/><br/>\n\t\tએમનું વિવેચન કાવ્યતત્વવિચારણા , કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વવયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી. \n\t\tએમનો નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે ‘મોહન, બોધન અને શોધન’ \n\t\tએ ત્રણે પ્રકારના ગ્રંથોના અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચનો કરી વિવેચનનો ઊંચો આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથનો પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથનો તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને \n\t\tપ્રોત્સાહન-એ એમનો વિવેચક તરીકેનો અભિગમ છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૮૮૦-૧૮૮૭) ‘ગુજરાત શાળા પત્ર’માં હપ્તાવાર લખ્યો હતો, જેનું ગ્રંથસ્થ સંપાદન (૧૯૨૪) બળવંતરાય ઠાકોરે કર્યું છે. એમણે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે. \n\t\tએમના સમગ્ર સાહિત્યનું સંકલન કરીને ગોવર્ધનરામે ‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે, જેના ગ્રંથ ૧માં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ ૨માં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા, ગ્રંથ ૩માં શાળોપયોગી અને \n\t\tશિક્ષણવિષયક લેખો તથા ગ્રંથ ૪માં પ્રકીર્ણ લેખો એમ ચાર વિભાગો છે. આ પછી હીરાલાલ શ્રોંફે ‘નવલગ્રંથાવલિ’ની શાળોપયોગી આવૃત્તિ (૧૯૧૧) અને નરહરિ પરીખે તારણરૂપ ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭) નામે સંપાદનો કર્યાં છે. \n\t\t<p align=\"right\">-રવિકાન્ત શુક્લ</p>\n<br/><br/>\n\t\tભટનું ભોપાળું (૧૮૬૭) : ફ્રેન્ચ પ્રહસનકાર મૉલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મૉક ડૉકટર’નું નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ \n\t\tકન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાસ અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટ્યાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક \n\t\tહોવાનો ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tવીરમતી (૧૮૬૯) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત ઐતિહાસિક નાટક. ફાર્બસ-રચિત ‘રાસમાળા’ (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર \n\t\tનીચે, મુખ્યત્વે જગદેવની શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રત ને શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટ્યાત્મક અંશો નાટ્યસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તારને લીધે નાટકની સુગ્રથિતતા \n\t\tને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના મનોભાવોને વ્યક્ત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ, વિશેષે કરુણ શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળુ ભાષા બહુધા સંયોજન વિનાની અને કુત્રિમ લાગે છે.\n\t\t<p align=\"right\">-રવિકાન્ત શુક્લ</p>\n<br/><br/>\n\t\tબાળ ગરબાવળી (૧૮૭૭) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત સ્ત્રીકેળવણીના ઉદ્દેશથી રચાયેલી કાવ્યકૃતિઓનો સંગ્રહ. એમાં બાળાઓના વયવિકાસને અનુલક્ષીને વિષયનિરૂપણની યોજના થયેલી છે. સ્ત્રીજીવનના, ભણતરથી માંડીને \n\t\tમાતૃત્વ સુધીના કાળનું આલેખન સંગ્રહનાં કાવ્યોમાં થયું છે. કવિનું વલણ માટે ભાગે સંસારસુધારાનું રહ્યું છે. અપ્રસ્તુતપ્રશંસા દ્વારા બાળલગ્નની સાદ્યંત હાંસી ઉડાવતું ‘જનાવરની જાન’ અન્યોક્તિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. \n\t\t<p align=\"right\">-રવિકાન્ત શુક્લ</p>\n<br/><br/>\n\t\tનવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\tપહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન બત્રીસી’, ‘કાવ્યાચાતુર્યની રચના’ ‘અકબર બીરબલ \n\t\tનિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’ નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત \n\t\tશાળાપત્ર’ તથા અન્ય સામયિકો વર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહંદશે એ નિમિત્તે એમની કાવ્યતત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ, દલપતરામ, \n\t\tપ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પંડ્યા નવલરામ લક્ષ્મીરામ, વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’   \t\t(૯-૩-૧૮૩૬, ૭-૮-૧૮૮૮) : વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૫૩માં મેટ્રિક. ગણિતશાસ્ત્રમાં વ્યુત્પન્ન વિદ્વાન. પ્રતિકૂળ સંજોગોને  \t\tકારણે કૉલેજનો અભ્યાસ ન કરી શક્યા. ૧૮૫૪ થી સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક અને ૧૮૬૧ થી ડીસાની એંગ્લો વર્નાક્યુલર સ્કૂલના મુખ્યશિક્ષક. ૧૮૭૦ થી અમદાવાદની ટ્રેનિંગ કૉલેજના વાઈસ-પ્રિન્સિપાલ, ૧૮૭૬ થી  \t\tરાજકોટની ટ્રેનિંગ કૉલેજના પ્રિન્સિપાલ. ‘ગુજરાત શાળા પત્ર’ના તંત્રી. બાળવિવાહનિષેધક મંડળીના મંત્રી. \t\t  \t\tએમણે ‘મહારાજ લાયબલ કેસ’ વિશે અઢીસો પૃષ્ઠોની ઈનામી દીર્ધ પદ્યરચના (૧૮૬૩) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું. ‘કરણઘેલો’ વિશે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખ (૧૮૬૭) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા. ફ્રેન્ચ  \t\tનાટ્યકાર મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉકટર’ ઉપરથી સૂચિત હાસ્યનાટક ‘ભટનું ભોપાળું’ (૧૮૬૭) લખ્યું, જે આનંદલક્ષી છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પરના એમાંના કટાક્ષને કારણે હેતુપ્રધાન પણ બન્યું.  \t\t‘રાસમાળા’માંથી વસ્તુ લઈને એમણે રચેલું નાટક ‘વીરમતી’ (૧૮૬૯) પ્રથમ બે ગુજરાતી ઐતિહાસિક નાટકોમાંનું એક અને પાશ્ચાત્ય પરંપરા અનુસારનું છે. ‘અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’ (‘ગુજરાત શાળા પત્ર’માં  \t\tહપ્તાવાર પ્રકાશિત, ૧૮૭૦-૮૦)માં એમણે બુદ્ધિતર્કયુક્ત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્ત્વની પ્રાથમિક ચર્ચા કરી છે. ‘બાળલગ્નબત્રીશી’ (૧૮૭૬)માં સુધારાના હેતુવાળી કરુણગર્ભ હાસ્યની, તો ‘બાળગરબાવાળી’ (૧૮૭૭)માં  \t\tનારીજીવનના આદર્શની બોધક રચનાઓ છે. એમનાં પ્રકીર્ણ ઊર્મિકાવ્યોમાંથી કેટલાંકમાં પ્રણયનંા સંવેદન છે, તો કેટલાંકમાં તત્ત્વાભાસી ચિંતન છે. ‘મેઘદૂત’ (૧૮૭૦)માં એમણે ભાષાંતરકલાનો આદર્શ આલેખ્યો છે, પરંતુ ભાષાંતરમાં તે  \t\tચરિતાર્થ ઓછો થયો છે. ભાષાંતર માટે નવો સંયોજેલો માત્રામેળ ‘મેઘછંદ’ મૂળની વિપ્રલંભશૃંગારની પ્રૌઢિને ઝીલવામાં અસફળ રહ્યો છે. ‘કવિજીવન’ (૧૮૮૮)માં એમણે નર્મદના જીવન અને સાહિત્યનું શોધક બુદ્ધિથી નિરૂપણ કર્યું છે.  \t\tતત્કાલીન સામાજિક અને સાહિત્યિક સંદર્ભમાં સુધારક અને સાહિત્યકાર નર્મદનો પરિચય આપવા સાથે એમણે તેની વિચારસંક્રાતિમાં પણ સ્વસ્થ ચિંતનપુરુષને ઓળખવાનો પ્રયત્ન કર્યો છે. \t\t  \t\tએમણે સંપાદક તરીકે ‘ગુજરાત શાળા પત્ર’ ના ધોરણને સુધાર્યું અને પત્રકારત્વનો ઊંચો આદર્શ સ્થાપ્યો. તેમાં એમણે શિક્ષણવિષયક અને શિક્ષણને ઉપકારક જ્ઞાનના વિષયો ભૂગોળ, ખગોળ, ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, કાવ્ય, ભાષા  \t\tઆદિ વિશે લેખો લખ્યા અને લખાવ્યા. એમાં એમનો વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી અભિગમ સ્પષ્ટ થાય છે. એમના શિક્ષણવિષયક લેખો એમને ઉત્તમ શિક્ષણશાસ્ત્રી તરીકે અને ભાષા-વ્યાકરણ વિષયક લેખો સારા ભાષાવિદ તરીકેની પ્રતિષ્ઠા  \t\tઅપાવે છે. ગુજરાતી જોડણીની અનિયંત્રિતતા નિવારવા એમણે તૈયાર કરેલા નિયમો એ એમનું એ ક્ષેત્રમાં મહત્વનું પ્રદાન છે. \t\t  \t\tએમનું વિવેચન કાવ્યતત્વવિચારણા , કવિસમીક્ષા અને ગ્રંથાવલોકન એમ ત્રણે પ્રકારે ખેડાયું છે. ઍરિસ્ટોટલના સાહિત્યવાદ, બેકનના બુદ્ધિવાદ અને મિલના ઉપયોગિતાવાદના સમન્વવયરૂપે નવું રસશાસ્ત્ર આપવાની એમની કલ્પના હતી.  \t\tએમનો નીતિવાદ સૌન્દર્યલક્ષી છે. એમણે નર્મદ, દલપત અને પ્રેમાનંદની સમગ્રલક્ષી સમીક્ષા કરી છે અને આનુષંગિક રીતે શામળ, દયારામ આદિ કવિઓની ચર્ચા કરી છે. પ્રથમ ગ્રંથાવલોકનકાર તરીકે એમણે ‘મોહન, બોધન અને શોધન’  \t\tએ ત્રણે પ્રકારના ગ્રંથોના અવલોકનોમાં ગ્રંથ યોજના અને કૃતિના વિચારનું મહત્ત્વ દર્શાવી, તદનુસાર વિવેચનો કરી વિવેચનનો ઊંચો આદર્શ સ્થાપ્યો છે. ઉત્તમ ગ્રંથનો પુરસ્કાર, નિર્માલ્ય ગ્રંથનો તિરસ્કાર અને આશાસ્પદ લેખકોને  \t\tપ્રોત્સાહન-એ એમનો વિવેચક તરીકેનો અભિગમ છે. \t\t  \t\tએમણે ‘ઈંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (૧૮૮૦-૧૮૮૭) ‘ગુજરાત શાળા પત્ર’માં હપ્તાવાર લખ્યો હતો, જેનું ગ્રંથસ્થ સંપાદન (૧૯૨૪) બળવંતરાય ઠાકોરે કર્યું છે. એમણે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ (૧૮૭૧)નું સંપાદન પણ કર્યું છે.  \t\tએમના સમગ્ર સાહિત્યનું સંકલન કરીને ગોવર્ધનરામે ‘નવલગ્રંથાવલિ’ (૧૮૯૧) નામે સંપાદન કર્યું છે, જેના ગ્રંથ ૧માં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ ૨માં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા, ગ્રંથ ૩માં શાળોપયોગી અને  \t\tશિક્ષણવિષયક લેખો તથા ગ્રંથ ૪માં પ્રકીર્ણ લેખો એમ ચાર વિભાગો છે. આ પછી હીરાલાલ શ્રોંફે ‘નવલગ્રંથાવલિ’ની શાળોપયોગી આવૃત્તિ (૧૯૧૧) અને નરહરિ પરીખે તારણરૂપ ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭) નામે સંપાદનો કર્યાં છે.  \t\t -રવિકાન્ત શુક્લ    \t\tભટનું ભોપાળું (૧૮૬૭) : ફ્રેન્ચ પ્રહસનકાર મૉલિયેરના નાટકના ફિલ્ડિંગે કરેલા અંગ્રેજી ભાષાંતર ‘મૉક ડૉકટર’નું નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ કરેલું ગુજરાતી રસાનુસારી રૂપાંતર. વૃદ્ધની સાથેના એક કન્યાના લગ્નને અટકાવી, એ  \t\tકન્યાના પ્રિય પાત્ર સાથે એનાં લગ્ન યોજવાની નેમ રાખતું આ નાટકનું વસ્તુ ઉપહાસ અને વિડંબનાથી સંસારસુધારાને પણ સિદ્ધ કરે છે. મૂળની નાટ્યાત્મક સ્થિતિઓને સફળતાપૂર્વક ગુજરાતી પરિવેશમાં ઢાળી હોવાથી નાટક મૌલિક  \t\tહોવાનો ભાસ ઊભો કરે છે. ગુજરાતી ભાષાનું આ પહેલું સફળ રંગમંચક્ષમ પ્રહસન છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tવીરમતી (૧૮૬૯) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત ઐતિહાસિક નાટક. ફાર્બસ-રચિત ‘રાસમાળા’ (૧૮૫૬)ની અંગ્રેજી આવૃત્તિમાં સંગૃહીત જગદેવ પરમારની વાર્તાને આધારે આ નાટક રચાયેલું છે. સંસ્કૃત અને અંગ્રેજી નાટકની અસર  \t\tનીચે, મુખ્યત્વે જગદેવની શૌર્યગાથા અહીં આલેખાઈ છે. નાટકના કેન્દ્રમાં ઊંચું પતિવ્રત ને શીલ ધરાવતી વીરમતીનું પાત્ર છે. કથાવસ્તુના નાટ્યાત્મક અંશો નાટ્યસંઘર્ષને પ્રબળ કરનારા રહ્યા છે. જોકે, પ્રસ્તારને લીધે નાટકની સુગ્રથિતતા  \t\tને કલાત્મકતા ઝાઝી જળવાઈ નથી. પાત્રના મનોભાવોને વ્યક્ત કરતા કાવ્યખંડોમાં કર્તાનું કવિત્વ, વિશેષે કરુણ શૃંગાર રસના નિરૂપણમાં, પ્રભાવશાળી જણાય છે. કૃતિની ઘરાળુ ભાષા બહુધા સંયોજન વિનાની અને કુત્રિમ લાગે છે. \t\t -રવિકાન્ત શુક્લ    \t\tબાળ ગરબાવળી (૧૮૭૭) : નવલરામ લક્ષ્મીરામ પંડ્યાકૃત સ્ત્રીકેળવણીના ઉદ્દેશથી રચાયેલી કાવ્યકૃતિઓનો સંગ્રહ. એમાં બાળાઓના વયવિકાસને અનુલક્ષીને વિષયનિરૂપણની યોજના થયેલી છે. સ્ત્રીજીવનના, ભણતરથી માંડીને  \t\tમાતૃત્વ સુધીના કાળનું આલેખન સંગ્રહનાં કાવ્યોમાં થયું છે. કવિનું વલણ માટે ભાગે સંસારસુધારાનું રહ્યું છે. અપ્રસ્તુતપ્રશંસા દ્વારા બાળલગ્નની સાદ્યંત હાંસી ઉડાવતું ‘જનાવરની જાન’ અન્યોક્તિકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે.  \t\t -રવિકાન્ત શુક્લ    \t\tનવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે. \t\t  \t\tપહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન બત્રીસી’, ‘કાવ્યાચાતુર્યની રચના’ ‘અકબર બીરબલ  \t\tનિમિત્તે હિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’ નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત  \t\tશાળાપત્ર’ તથા અન્ય સામયિકો વર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહંદશે એ નિમિત્તે એમની કાવ્યતત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ, દલપતરામ,  \t\tપ્રેમાનંદની કવિતા વિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "navalarama-pandya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/navalarama-pandya",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:08.252494",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17348,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નવલરામ ત્રિવેદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ત્રિવેદી નવલરામ જગન્નાથ, ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’ </h4>\n\t\t(૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪) : વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત \n\t\tમહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tએમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના \n\t\tવિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં \n\t\tપુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત, \n\t\tટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે.\n\t\t<br/><br/>\n\t\tનવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું \n\t\tપુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી \n\t\tઅને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’ \n\t\tઅને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિવેદી નવલરામ જગન્નાથ, ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’   \t\t(૧૧-૧૦-૧૮૯૫, ૧૮-૫-૧૯૪૪) : વિવેચક, હાસ્યલેખક, સંપાદક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ કેમ્પમાં. ૧૯૧૪માં મૅટ્રિક. ૧૯૨૦ માં બી.એ. પછી લાલશંકર ગુજરાત  \t\tમહિલા પાઠશાળામાં અધ્યાપક. દરમ્યાન ૧૯૨૬માં એમ.એ. ગુજરાતી સાહિત્યસભાના મંત્રી તરીકે વીસ વર્ષ સેવા. અમદાવાદમાં અવસાન. \t\t  \t\tએમણે પોતાની લેખનપ્રવૃત્તિનો આરંભ અરવિંદ ઘોષના બંગાળી ગ્રંથ ‘કારાવાસની કહાણી’ (૧૯૨૧)ના અનુવાદથી કર્યો. ‘કેટલાંક વિવેચનો’ (૧૯૩૪), ‘નવા વિવેચનો’ (૧૯૪૧) અને ‘શેષ વિવેચનો’ (મરણોત્તર, ૧૯૪૭) એ એમના  \t\tવિવેચનલેખ-સંગ્રહો છે. એમના લેખો વિશદ તથા વિગતપ્રચુર હોય છે. ઉપરાંત તટસ્થતા, સ્પષ્ટવક્તૃત્વ ને બહુશ્રુતતા પણ જોવા મળે છે. કલાપી, કાન્ત, ન્હાનાલાલ અને મુનશીની કૃતિઓ વિશેનાં એમનાં લખાણો નોંધપાત્ર છે. ‘કેતકીનાં  \t\tપુષ્પો’ (૧૯૩૯) અને ‘પરિહાસ’ (મરણોત્તર, ૧૯૪૫)માં રાજ્કીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રોની ઊણપોને હાસ્ય-કટાક્ષનું લક્ષ્ય બનાવતા એમના હળવા નિબંધો અને પ્રતિકાવ્યો ગ્રંથસ્થ થયાં છે. એમાં ઉક્તિવૈચિત્ર્ય, શબ્દરમત,  \t\tટુચકા અને અતિશયોકિત દ્વારા હાસ્ય-કટાક્ષ વ્યકત થયાં છે. ‘કલાપી’ (૧૯૪૪) એ એમણે પ્રાપ્ય માહિતીને આધારે લખેલું, કવિ કલાપીના જીવન અને પ્રણયસંઘર્ષને આવરી લેતું રોચક જીવનચરિત્ર છે. \t\t  \t\tનવલરામની અન્ય મહત્વની સાહિત્યસેવા એમનાં સંપાદનો છે. ટિપ્પણ અને સ્વતંત્ર મંતવ્યોની આગવી મુદ્રાવાળું પુસ્તક ‘જયંતી વ્યાખ્યાનો’ (૧૯૪૦), ‘બુદ્ધિપ્રકાશ’ સમાયિકમાં પ્રકાશિત, વિવિધ વિષયોને સ્પર્શતા લેખોને આવરી લેતું  \t\tપુસ્તક ‘બુદ્ધિપ્રકાશ લેખ સંગ્રહ’-ભા. ૧, ૨ (અનંતરાય રાવળ સાથે, ૧૯૪૧, ૧૯૪૨), શામળનું મૂલ્યાંકન કરતું પુસ્તક ‘શામળનું વાર્તાસાહિત્ય’ કલાપીની કવનપ્રવૃત્તિને મૂલવતા ગ્રંથો ‘ગ્રામમાતા અને બીજાં કાવ્યો’ (૧૯૩૮) તથા ‘હૃદયત્રિપુટી  \t\tઅને બીજાં કાવ્યો’ (૧૯૩૯) એટલાં મુખ્ય સંપાદનો છે. ‘સમાજસુધારાનું રેખાદર્શન’ (૧૯૩૪) એ દસ્તાવેજી પુસ્તક, ‘શિક્ષણનું રહસ્ય’ એ અનુવાદ, અન્ય સાથે મળીને સંપાદિત કરેલું ‘માનસશાસ્ત્ર’, ‘બ્રિટીશ સામ્રાજયનો અર્વાચીન ઇતિહાસ’  \t\tઅને ‘હિન્દનું નવુ રાજ્યબંધારણ’ જેવાં ઈતર પુસ્તકો પણ એમણે આપ્યાં છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "navalarama-trivedi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/navalarama-trivedi",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:08.477010",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17349,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નિરંજન ભગત",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>ભગત નિરંજન નરહરિલાલ </h4>\r\n\t\t(૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં \r\n\t\tઅભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ \r\n\t\tથઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના \r\n\t\tસાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/> \r\n\t\tગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને \r\n\t\tપ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. \r\n\t\t<br/><br/> \r\n\t\t‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે \r\n\t\t‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. \r\n\t\tવળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. \r\n\t\tઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી \r\n\t\tઆ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ \r\n\t\tતરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે;  તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે.\r\n\t\t‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના \r\n\t\tગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના \r\n\t\tવળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ \r\n\t\t(પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ \r\n\t\tસુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), \r\n\t\t‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે.\r\n\t\tએમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \r\n\t\tછંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો \r\n\t\tનિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો \r\n\t\tકલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. \r\n\t\tક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ \r\n\t\tઉત્તમ ગીતરચના છે. આ જ  સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની \r\n\t\tયાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં \r\n\t\tસિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે \r\n\t\tસંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \r\n\t\tયંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની \r\n\t\tમૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત \r\n\t\t‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને \r\n\t\tવિવેચન થયું છે.  વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ભગત નિરંજન નરહરિલાલ  \r \t\t(૧૮-૫-૧૯૨૬) : કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં \r \t\tઅભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૪-૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ \r \t\tથઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના \r \t\tસાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચંદ્નક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક.\r \t\t  \r \t\tગાંધીયુગોત્તર સૌન્દર્યાભિમુખ કવિતાના મહત્વના આવિષ્કારો પ્રગટ કરનાર આ પ્રમુખ કવિની કાન્ત અને કલાન્તને અનુસરતી મધુર બાની, રવીન્દ્રનાથના સંસ્કાર ઝીલતો લયકસબ અને બળવંતરાય ઠાકોરની બલિષ્ઠ સૌન્દર્યભાવનાને \r \t\tપ્રતિઘોષતીની આકૃતિઓ આસ્વાદ્ય છે. એમાં વિષયની રંગદર્શિતા અને અભિવ્યક્તિની પ્રશિષ્ટતાનો મહિમા છે. યુરોપીય ચેતનાનો અને બોદલેરની નગરસૃષ્ટિના વિષયો ઉઘાડ પહેલવહેલો એમની કવિતામાં થયો છે. \r \t\t  \r \t\t‘છંદોલય’ (૧૯૪૭) નાગરી ગુજરાતી લિપિમાં ગુજરાતી કવિતાનો નવો વળાંક સૂચવતો તથા માંજેલી ભાષાનો અને ચુસ્ત પદ્યબંધનો અનોખો આસ્વાદ આપતો કાવ્યસંગ્રહ છે. ‘કિન્નરી’ (૧૯૫૦) ગીતસંગ્રહ છે. ‘રે આજ અષાઢ આયો’ કે \r \t\t‘હરિવર મુજને હરી ગયો’ જેવી પ્રસિદ્ધ ગીતરચનાઓ આપતો આ સંચય પ્રણય-અજંપાની વિવિધ મુદ્રાઓ ને સ્થાયી ભાષાકલેવરો ધરતો જોવાય છે. ‘અલ્પવિરામ’ (૧૯૫૪) મુંબઈનાં સ્થળ, કાળ અને પાત્રોની પચીસ કૃતિઓનો સંગ્રહ છે. \r \t\tવળી, ‘શ્વેત શ્વેત’ કે ‘દિન થાય અસ્ત’ જેવાં અપૂર્વ છાંદસ ગીતો પહેલીવાર અહીં નજરે ચડે છે. ‘છંદોલય’ (સંવ. આવૃત્તિ, ૧૯૫૭) પૂર્વેના ત્રણે સંગ્રહોમાંથી ચૂંટેલાં કાવ્યો તથા ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલાં અન્ય પ્રકીર્ણ કાવ્યોનો સંગ્રહ છે. \r \t\tઉપરાંત, મુંબઈ વિશેનાં કાવ્યોનો ગુચ્છ ‘પ્રવાલદ્વીપ’ નામે અહીં અંતે આપ્યો છે. ‘પ્રવાલદ્વીપ’ કાવ્યજૂથ કવિના મુંબઈ મહાનગરમાં વસવાટ દરમિયાનના પ્રબળ સંસ્કારોનો અભિનવ કલ્પનોમાં વિસ્ફોટ છે. પ્રશિષ્ટ રેખાઓ વચ્ચે ગોઠવાયેલી \r \t\tઆ આધુનિક વિષયસામગ્રી સંવેદનસભર છે. નગરકવિતાનું ગુજરાતી ભાષામાં પ્રગટેલું આ સૌન્દર્ય નવું છે. ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮)માં મુંબઈના અનુભવોના વળગાડમાંથી કવિ આગળ વધે છે અને મનુષ્ય-મનુષ્ય વચ્ચેના સંબંધના પ્રદેશ \r \t\tતરફ વળે છે. અહીં મનુષ્યસંબંધ અંગેની શંકા અને શ્રદ્ધાની વૈકલ્પિક અનુભૂતિઓની તાણ જોવાય છે;  તેમ છતાં લંબાયેલા હાથથી શરૂ થઈ, પ્રિયાસ્પર્શથી અમૃતભર્યા હાથ સુધીના યાત્રામાં શ્રદ્ધાનો અવાજ જ સર્વોપરિ રહે છે.\r \t\t‘કવિતાનું સંગીત’ (૧૯૫૩) લઘુલેખ છે. એમાં પ્રો. બ. ક. ઠાકોરની પદ્યરચનાની વિભાવનાના સંદર્ભમાં કવિતાના સંગીતનો શો અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન છે. પ્રચલિત અર્થમાં અને કવિતાના સંદર્ભમાં સંગીતને સ્પષ્ટ કરી કવિતાના \r \t\tગદ્ય અને સંગીતના સંબંધોને તપાસ્યા છે. ‘આધુનિક કવિતા : કેટલાક પ્રશ્નો’ (૧૯૭૨) અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ અને ભોળાભાઈ પટેલના પ્રશ્નોના ઉત્તરરૂપે લખાયેલું લખાણ છે. એમાં છેલ્લાં સવાસો વર્ષના વળાંકો ઉપરાંત આધુનિક કવિતાના \r \t\tવળાંકની ચર્ચા કરવામાં આવી છે અને ન્હાનાલાલના અપદ્યાગદ્યથી આધુનિક ગદ્યકવિતાની સિદ્ધિને તપાસવામાં આવી છે. અર્થનિરપેક્ષતા, સર રિયાલિસ્ટ અભિવ્યક્તિ જેવા પ્રશ્નોનો પણ અહીં પરામર્શ થયો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’ \r \t\t(પૂવાર્ધ, ૧૯૭૫)માં મૂળે વ્યાખ્યાનનો વિષય નિબંધના સ્વરૂપમાં વિસ્તર્યો છે ને નિબંધના કુલ સાત ખંડોમાંથી અહીં પ્રથમ પાંચ ખંડ પ્રસિદ્ધ થયા છે. યંત્રવિજ્ઞાનના તાત્વિક પ્રશ્નોથી માંડી યંત્રવિજ્ઞાનનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ \r \t\tસુધીના વિસ્તાર સાથે અહીં ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓને વિશ્લેષવામાં આવી છે. ‘ન્હાનાલાલની ઊર્મિકવિતા’ (૧૯૭૫) ઉપરાંત એમણે ‘કવિતા કાનથી વાંચો’ (૧૯૭૨), ‘મીરાંબાઈ’ (૧૯૭૬), ‘કવિ ન્હાનાલાલની’ (૧૯૭૭), \r \t\t‘ડબલ્યુ. બી. યિટ્સ’ (૧૯૭૯) અને ‘ઍલિયટ’ (૧૯૮૧) જેવી પરિચયપુસ્તિકાઓ આપી છે.\r \t\t  \r \t\t‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયનગ્રંથ’ (અન્ય સાથે, ૧૯૬૯), ‘સુંદરમ્ : કેટલાંક કાવ્યો’ (૧૯૭૦) અને ‘મૃદુલા સારાભાઈ-પ્રથમ પ્રત્યાઘાતઃ બાપુની બિહારયાત્રા’ (૧૯૮૧) એમનાં સંપાદનો છે.\r \t\tએમણે ‘ચિત્રાંગદા’ (૧૯૬૫) અને ‘ઑડેનનાં કાવ્યો’ (અન્ય સાથે, ૧૯૭૬) જેવા અનુવાદો પણ આપ્યા છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \r \t\tછંદોલય– બૃહત્ (૧૯૭૪) : ‘છંદોલય’ (૧૯૪૯), ‘કિન્નરી’ (૧૯૫૦), ‘અલ્પવિરામ’ (૧૯૫૩), ‘છંદોલય’ (૧૯૫૭), ‘૩૩ કાવ્યો’ (૧૯૫૮) વગેરે કાવ્યસંગ્રહો ઉપરાંત ૧૯૫૮-૭૧ દરમિયાન રચાયેલી ત્રણેક રચનાઓનો સમાવેશ કરતો \r \t\tનિરંજન ભગતનો કાવ્યસંગ્રહ. અહીં પાંચમા અને છઠ્ઠા દાયકા દરમિયાનની સૌંદર્યાનુરાગી કવિતાનો પ્રબળ ઝોક છે, તો સાથે સાથે, પછીથી સાતમા દાયકામાં વિકસનાર આધુનિક કવિતાનો અણસાર પણ છે. અભિવ્યકિતમાં ઘાટીલો \r \t\tકલાકસબ અને સભાન કારીગરી છે. છંદ અને લયની મનોહર મુદ્રાઓ છે. પ્રાસ-અનુપ્રાસની ચુસ્તતા છે. મુગ્ધ ભાવોદ્રેક અને સ્વપ્નશીલ માનસની રંગરાગિતાના સુઘડ અને પ્રશિષ્ટ આવિષ્કારો છે. કાન્ત-ન્હાનાલાલની ભાવઘનતા અને બ. \r \t\tક . ઠાકોરની અર્થઘનતાનું સમન્વિત રસાયણ કવિતાને મૂર્ત સંવેદનીલતા અર્પે છે. છાંદસ ગીતો ને સ્થાપત્યપૂર્ણ સૉનેટોમાં કવિનો વિશેષ ઉન્મેષ છે. અહીં મુખ્ય સૂર મિલનના ઉલ્લાસ કરતાં વિરહના વિષાદનો છે. ‘રે આજ આષાઢ આયો’ \r \t\tઉત્તમ ગીતરચના છે. આ જ  સંગ્રહમાં આધુનિક ભાવમુદ્રામાં રિક્તતા, એકવિધતા, શૂન્યતા અને નિરર્થકતાને ઉપસાવતાં કાવ્યો પણ છે. કટાક્ષ અને વ્યંગ એની તીવ્ર ધારો છે. મુંબઈ નગર પરના ‘પ્રવાલદ્વીપ’ કાવ્યસમૂહમાં નગરસંસ્કૃતિની \r \t\tયાતનાને નિરૂપતી વેળાએ આ કવિ બોદલેરની જેમ નગરનો નિવાસી નથી પણ એમાં આગન્તુક છે; ને તેથી ‘પુચ્છ વિનાની મગરી’ ને જોવા બહારથી ઊપડે છે. નગરનું સીમેન્ટ-કાચ-કાંકરેટના આધુનિક અરણ્યરૂપે દર્શન, મ્યુઝિયમમાં \r \t\tસિંહની પ્રત્યક્ષ થતી પ્રતિકૃતિ, ઍક્વેરિયમમાં સાંકડી નઠોર જૂઠ સૃષ્ટિનો માછલી દ્વારા સામનો, ફોકલૅન્ડ રોડ પર સ્નેહલગ્નનું ઊભું થતું નગ્નસ્વરૂપ, ચર્ચગેટથી લોકલમાં થતો અનુભવ-આ બધું સ્થળ, પરિસ્થિતિ અને પાત્રોના માધ્યમે \r \t\tસંવેદનરૂપે ઊતર્યું છે. સ્વરૂપગત નહીં, પણ મુખ્યત્વે વિષયલક્ષી પ્રયોગલક્ષિતાના આધુનિક નમૂનાઓ અહીં રજૂ થયા છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \r \t\tયંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા (૧૯૭૫) : નિરંજન ભગતનો વિવેચનનિબંધ. આ નિબંધના કલ્પેલા કુલ સાત ખંડોમાંથી પૂર્વાર્ધ રૂપે પાંચ ખંડોને વસ્તુવિષયની એકતા જળવાય એ રીતે લીધેલા છે. ટેક્નોલૉજિક્લ યુગમાં કવિતાની \r \t\tમૂલ્યવિચારણાનો અહીં ઉપક્રમ છે. ઔદ્યોગિક મનુષ્ય, ઔદ્યોગિક સમાજ, ઔદ્યોગિક સંસ્કૃતિ અને ઔદ્યોગિક યુગના સંદર્ભમાં કવિતાના સ્થાનને તપાસવાનો ઉદ્દેશ છે. આ તપાસમાં દલપતરામકૃત ‘હુન્નરખાનની ચઢાઈ’, ગાંધીજીકૃત \r \t\t‘હિન્દસ્વરાજ’, રણજિતરામની વાર્તા ‘માસ્તર નંદનપ્રસાદ’, બળવંતરાય ઠાકોરકૃત ‘ઇતિહાસદિગ્દર્શન’નો ત્રીજો ખંડ અને ઉમાશંકરની સૉનેટમાલા ‘આત્માનાં ખંડેર’-એ ગુજરાતી ભાષાની પાંચ ગદ્યપદ્યકૃતિઓનું મિતાક્ષરી વિશ્લેષણ અને \r \t\tવિવેચન થયું છે.  વિશદતા અને અભિનિવેશ આ નિબંધનાં બે મહત્વનાં લક્ષણો છે. \r \t\t\r    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "niranjana-bhagata",
            "DOB": "1926-05-26",
            "DateOfDemise": "2018-02-01",
            "location": "जेतपुर, गुजरात",
            "url": "/sootradhar/niranjana-bhagata",
            "tags": "",
            "created": "2024-02-03T20:39:08.700521",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17350,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નિરંજન વર્મા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>વર્મા નિરંજન માવલસિંહ, ‘અશ્વિનીકુમાર’, ‘જયવિજય’</h4>\n\t\t(૧૯૧૭-૧૯૫૧) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા (જિ. જામનગર)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ, \n\t\tભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ માસનો જેલવાસ. જયમલ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’ \n\t\tસાપ્તાહિકના સહતંત્રી. આંધ્રના મદનપલ્લી ગામે અવસાન. \n\t\t<br/><br/> \n\t       પોતાનું સઘળું લેખનકાર્ય જયમલ પરમાર સાથે કરનાર આ લેખકે આઝાદી અને રાષ્ટ્રધર્મ સંબંધી વિષયવસ્તુ ધરાવતી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) નામની \n\t\tનવલકથાઓ આપી છે. કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનની લોકકથાઓ ઉપરાંત ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુ રાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’ અને ‘ફૂલવંતી’ જેવી \n\t\tબાળવાર્તાઓ ધરાવતી ‘લોકકથા ગ્રંથાવલિ’ : ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૬) પણ એમણે આપી છે. ‘આંગણાના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણા’ અને ‘પ્રેમી પંખીડા’ નામની પક્ષીપરિચય \n\t\tગ્રંથાવલિ (૧૯૪૫)ની પુસ્તિકાઓ તથા ‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહનવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષ સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ \n\t\tમેઘાણી’ (૧૯૪૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ એમના નામે છે. ‘સાંબેલાં’ (૧૯૪૨), ‘અમથી ડોશીની અવળવાણી’ (૧૯૪૬) નામનાં વ્યંગચિત્રો તેમ જ ‘ગગનને ગોખે’ (૧૯૪૪), ‘આકાશપોથી’ (૧૯૫૦) વગેરે વિજ્ઞાન-પુસ્તકો \n\t\tએમણે લખ્યાં છે. આ ઉપરાંત, ‘સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) એમનું અનુવાદપુસ્તક છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      વર્મા નિરંજન માવલસિંહ, ‘અશ્વિનીકુમાર’, ‘જયવિજય’  \t\t(૧૯૧૭-૧૯૫૧) : નવલકથાકાર, બાળસાહિત્યકાર. જન્મ રાજડા (જિ. જામનગર)માં. અંગ્રેજી છ ધોરણ સુધીનું શિક્ષણ વાંકાનેરમાં; પછીનું વિનીત સુધીનું દક્ષિણામૂર્તિ,  \t\tભાવનગરમાં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધી સત્યાગ્રહ અને ભૂગર્ભ પ્રવૃત્તિ. એ દરમિયાન ત્રણ માસનો જેલવાસ. જયમલ પરમાર સાથે રાષ્ટ્રોત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી ઝવેરચંદ મેઘાણી સાથે ‘ફૂલછાબ’  \t\tસાપ્તાહિકના સહતંત્રી. આંધ્રના મદનપલ્લી ગામે અવસાન.  \t\t   \t       પોતાનું સઘળું લેખનકાર્ય જયમલ પરમાર સાથે કરનાર આ લેખકે આઝાદી અને રાષ્ટ્રધર્મ સંબંધી વિષયવસ્તુ ધરાવતી ‘ખંડિત કલેવરો’ (૧૯૪૨), ‘અણખૂટ ધારા’ (૧૯૪૫), ‘કદમ કદમ બઢાયે જા’ (૧૯૪૬) નામની  \t\tનવલકથાઓ આપી છે. કાઠિયાવાડ, ગૌડબંગાળ, બુંદેલખંડ, પંજાબ અને રાજસ્થાનની લોકકથાઓ ઉપરાંત ‘દોલતપરી’, ‘સોનાપદમણી’, ‘નાગકુમારી’, ‘ગંડુ રાજા’, ‘પાકો પંડિત’, ‘નીલમણિ’ અને ‘ફૂલવંતી’ જેવી  \t\tબાળવાર્તાઓ ધરાવતી ‘લોકકથા ગ્રંથાવલિ’ : ૧, ૨, ૩ (૧૯૪૪, ૧૯૪૫, ૧૯૪૬) પણ એમણે આપી છે. ‘આંગણાના શણગાર’, ‘ઊડતા ભંગી’, ‘વગડામાં વસનારાં’, ‘કંઠે સોહામણા’ અને ‘પ્રેમી પંખીડા’ નામની પક્ષીપરિચય  \t\tગ્રંથાવલિ (૧૯૪૫)ની પુસ્તિકાઓ તથા ‘કાઠિયાવાડના ઘડવૈયા’ (૧૯૪૧), ‘જીવનશિલ્પીઓ’ (૧૯૪૧), ‘આચાર્ય પ્રફુલ્લચન્દ્ર રૉય’ (૧૯૪૫), ‘શાહનવાઝની સંગાથે’ (૧૯૪૬), ‘સુભાષ સેનાનીઓ’ (૧૯૪૬) અને ‘ઝવેરચંદ  \t\tમેઘાણી’ (૧૯૪૭) જેવી ચરિત્રપુસ્તિકાઓ એમના નામે છે. ‘સાંબેલાં’ (૧૯૪૨), ‘અમથી ડોશીની અવળવાણી’ (૧૯૪૬) નામનાં વ્યંગચિત્રો તેમ જ ‘ગગનને ગોખે’ (૧૯૪૪), ‘આકાશપોથી’ (૧૯૫૦) વગેરે વિજ્ઞાન-પુસ્તકો  \t\tએમણે લખ્યાં છે. આ ઉપરાંત, ‘સરહદ પાર સુભાષ’ (૧૯૪૩) એમનું અનુવાદપુસ્તક છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "niranjana-varma",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/niranjana-varma",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:08.896880",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17351,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "નૃસિંહદાસ વિભાકર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ </h4>\n\t\t(૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫) : નાટ્યકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૦૮માં મુંબઈ યુનિવર્સિટિમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં ઇંગ્લૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત. \n\t\tસાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો. ૧૯૨૩માં ‘રંગભૂમિ’ ત્રૈમાસિકનો આરંભ.\n\t\t<br/><br/> \n\t       વ્યવસાયી નાટ્યશૈલીમાં સુધારો કરવાની ભાવનાથી પ્રેરાઈને એમણે નવીન પ્રગતિશીલ વિચારસરણીવાળાં નાટકો આપ્યાં છે. પ્રથમ નાટક ‘સિદ્ધાર્થ બુદ્ધ’ (૧૯૪૧)માં પૌરાણિક વિષયને એમણે નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. એમનાં અન્ય નાટકોમાં નવયુગની \n\t\tસામાજિક મહત્વાકાંક્ષાઓ તથા સ્વદેશભાવનાનું નિરૂપણ થયું છે. ‘સ્નેહસરિતા’ (૧૯૧૫)માં સ્ત્રીઓનાં અધિકારનો પ્રશ્ન ચર્ચાયો છે. ‘સુધાચંદ્ર’ (૧૯૧૬)માં સ્વરાજની ભાવના તથા ‘મધુબંસરી’ (૧૯૧૮)માં હોમરૂલ લીગની ચળવળનું આલેખન છે. \n\t\tમજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘમાલિની’ (૧૯૧૮) અને ‘અબજોના બંધન’ (૧૯૨૨)માં પણ એમનું સુધારવાદી માનસ પ્રગટ થાય છે. નાટકોની સાહિત્યિક ગુણવત્તા અને અભિનેયતાના સુમેળ માટે તેઓ સતત સભાન રહ્યા છે. \n\t\tજુસ્સાભર્યા, સંસ્કારી ભાષાવાળા સંવાદોએ એમનાં નાટકોને સફળ બનાવ્યાં છે. રંગભૂમિ પરના ખોટા ભભકભર્યા ઠઠારા દૂર કરીને તથા કૃત્રિમ ‘બેતબાજી’ને બદલે સ્વાભાવિક જીવંત સંવાદો આપીને રૂઢ નાટ્યરીતિને સુધારવાનો એમણે હંમેશા આગ્રહ રાખ્યો છે. \n\t\t‘આત્મનિવેદન’ (૧૯૨૪)માં એમણે પત્રકાર તરીકે લખેલા લેખો સાહિત્ય અને કળા, સમાજ, રાજકારણ અને પ્રકીર્ણ એમ ચાર વિભાગમાં આપેલા છે. ‘નિપુણચંદ્ર’ (૧૯૨૪) એમની ભાવનાપ્રદાન નવલકથા છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ   \t\t(૨૫-૨-૧૮૮૮, ૨૮-૫-૧૯૨૫) : નાટ્યકાર. જન્મ જૂનાગઢમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં. ૧૯૦૮માં મુંબઈ યુનિવર્સિટિમાંથી બી.એ. ૧૯૧૦માં એલએલ.બી. ૧૯૧૩માં ઇંગ્લૅન્ડ જઈને બેરિસ્ટર થયા પછી સ્વદેશ આવીને મુંબઈમાં વકીલાત.  \t\tસાહિત્યમાં રુચિ અને રંગભૂમિના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો. ૧૯૨૩માં ‘રંગભૂમિ’ ત્રૈમાસિકનો આરંભ. \t\t   \t       વ્યવસાયી નાટ્યશૈલીમાં સુધારો કરવાની ભાવનાથી પ્રેરાઈને એમણે નવીન પ્રગતિશીલ વિચારસરણીવાળાં નાટકો આપ્યાં છે. પ્રથમ નાટક ‘સિદ્ધાર્થ બુદ્ધ’ (૧૯૪૧)માં પૌરાણિક વિષયને એમણે નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યો છે. એમનાં અન્ય નાટકોમાં નવયુગની  \t\tસામાજિક મહત્વાકાંક્ષાઓ તથા સ્વદેશભાવનાનું નિરૂપણ થયું છે. ‘સ્નેહસરિતા’ (૧૯૧૫)માં સ્ત્રીઓનાં અધિકારનો પ્રશ્ન ચર્ચાયો છે. ‘સુધાચંદ્ર’ (૧૯૧૬)માં સ્વરાજની ભાવના તથા ‘મધુબંસરી’ (૧૯૧૮)માં હોમરૂલ લીગની ચળવળનું આલેખન છે.  \t\tમજૂરોની જાગૃતિને વિષય બનાવતું ‘મેઘમાલિની’ (૧૯૧૮) અને ‘અબજોના બંધન’ (૧૯૨૨)માં પણ એમનું સુધારવાદી માનસ પ્રગટ થાય છે. નાટકોની સાહિત્યિક ગુણવત્તા અને અભિનેયતાના સુમેળ માટે તેઓ સતત સભાન રહ્યા છે.  \t\tજુસ્સાભર્યા, સંસ્કારી ભાષાવાળા સંવાદોએ એમનાં નાટકોને સફળ બનાવ્યાં છે. રંગભૂમિ પરના ખોટા ભભકભર્યા ઠઠારા દૂર કરીને તથા કૃત્રિમ ‘બેતબાજી’ને બદલે સ્વાભાવિક જીવંત સંવાદો આપીને રૂઢ નાટ્યરીતિને સુધારવાનો એમણે હંમેશા આગ્રહ રાખ્યો છે.  \t\t‘આત્મનિવેદન’ (૧૯૨૪)માં એમણે પત્રકાર તરીકે લખેલા લેખો સાહિત્ય અને કળા, સમાજ, રાજકારણ અને પ્રકીર્ણ એમ ચાર વિભાગમાં આપેલા છે. ‘નિપુણચંદ્ર’ (૧૯૨૪) એમની ભાવનાપ્રદાન નવલકથા છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "nrsinhadasa-vibhakara",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/nrsinhadasa-vibhakara",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:09.101831",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17352,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "પંડિત સુખલાલજી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>સંઘવી સુખલાલ સંઘજી, ‘પંડિત સુખલાલજી’ </h4>\n\t\t(૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૭૮) : ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ.\n\t\t ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન, \n\t\t અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી\n\t\t  ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ.\n\t\t<br/><br/> \n\t\tગાંધીવાદી તત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે; અને તત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જડ સીમાઓમાંથી મુક્ત કરવાનો યત્ન કર્યો છે. એમની તત્વવિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સહિયારું બળ પડેલું છે; અને તેથી જ ધર્મ \n\t\tઅને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનદંડથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુક્ત અને સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે.\n\t\t<br/><br/> \n       ‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં \n\t   સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે \n\t   અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે.\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n\tદર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા \n\tથયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ,\n\t જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં \n\t સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      સંઘવી સુખલાલ સંઘજી, ‘પંડિત સુખલાલજી’   \t\t(૮-૧૨-૧૮૮૦, ૨-૩-૧૯૭૮) : ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક. જન્મ સુરેન્દ્રનગર નજીકના લીમલી ગામમાં. સાત ધોરણ સુધીનો અભ્યાસ વતનમાં. સોળમાં વર્ષે શીતળાથી આંખ ગુમાવી. ૧૯૦૪ થી ૧૯૨૧ સુધી કાશી-મિથિલામાં ભારતીય દર્શનનો અભ્યાસ. \t\t ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં અને ૧૯૩૩ થી ૧૯૪૪ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપન. ૧૯૪૪માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં અને પછી ભો. જે. વિદ્યાભવન,  \t\t અમદાવાદમાં અધ્યાપન. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના તથા તત્વજ્ઞાન વિભાગના પ્રમુખ. ૧૯૫૭માં ગુજરાત યુનિવર્સિટી તરફથી, ૧૯૬૭માં સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અને ૧૯૭૩માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી \t\t  ડી.લિટ.ની માનાર્હ પદવી. ૧૯૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. ૧૯૭૪માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણનો ખિતાબ. \t\t   \t\tગાંધીવાદી તત્વજ્ઞાની આ લેખકે ભારતીય દર્શનશાસ્ત્ર પર મૂળભૂત વિચારણા કરી છે; અને તત્વજ્ઞાનને શાસ્ત્રો અને ધર્મની જડ સીમાઓમાંથી મુક્ત કરવાનો યત્ન કર્યો છે. એમની તત્વવિચારણા પાછળ અનુકંપા અને તર્કનું સહિયારું બળ પડેલું છે; અને તેથી જ ધર્મ  \t\tઅને સંસ્કૃતિનું હમેશાં માનવકલ્યાણના માનદંડથી જ એમણે મૂલ્યાંકન કર્યું છે. ક્રિયાકાંડથી મુક્ત અને સમન્વયદર્શી ધર્મનું સ્વરૂપ એમની વિચારણાનું મુખ્ય બળ છે. \t\t          ‘ચાર તીર્થંકર’ (૧૯૫૯), ‘સમદર્શી આચાર્ય હરિભદ્ર’ (૧૯૬૧) અને ‘મારું જીવનવૃત્ત’ (મરણોત્તર, ૧૯૮૦) એમના ચરિત્રગ્રંથો છે. આ ઉપરાંત ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરેને આવરી લેતા લેખો ‘દર્શન અને ચિંતન’ –ભા. ૧-૨ (૧૯૫૭)માં  \t   સંચિત થયા છે. ‘તત્વાર્થસૂત્ર’ (૧૯૩૦) એમનો જૈન ધર્મ-દર્શનનો પ્રમાણભૂત પાઠ્યગ્રંથ છે. ‘અધ્યાત્મવિચારણા’ (૧૯૫૬), ‘ભારતીય તત્વવિદ્યા’ (૧૯૫૯), ‘જૈન ધર્મનો પ્રાણ’ (૧૯૬૨) વગેરે એમના અન્ય ગ્રંથો છે. એમણે સંપાદન અને સંશોધન ક્ષેત્રે  \t   અનેકવિધ દિશામાં કામ કર્યું છે; તેમાં ભારતીય દર્શનશાસ્ત્રના સંદર્ભગ્રંથ સમાન સિદ્ધસેન દિવાકરકૃત ‘સન્મતિ તર્ક’ – ભા. ૧-૬ (૧૯૨૦-૧૯૩૨)નું સંપાદન મૂલ્યવાન પ્રદાન છે. \t\t   -ચંદ્રકાન્ત ટોપીવાળા  \tદર્શન અને ચિંતન – પુસ્તક ૧-૨ (૧૯૫૭) : પંડિત સુખલાલજીના ગુજરાતી લેખોના સંગ્રહો. આનું સંપાદન દલસુખભાઈ માલવણિયા, પંડિત બેચરદાસ દોશી, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ અને બાલાભાઈ વીરચંદ દેસાઈ ‘જય ભિખ્ખુ’ દ્વારા  \tથયું છે. પંડિતજીએ આત્મનિવેદન, પ્રવાસવર્ણન અને જનસમૂહને રસ પડે એવા સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રશ્નોની છણાવટ દ્વારા માર્ગદર્શન આપ્યું છે. વળી, એમણે સાહિત્ય તેમ જ તત્વવિચારને સ્પર્શતા વિષયો પર પણ લખ્યું છે. પહેલા પુસ્તકમાં સમાજ અને ધર્મ, \t જૈનધર્મ અને દર્શન જેવા વિભાગો છે; તો બીજા પુસ્તકમાં પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્ધ્ય, પ્રવાસકથા અને આત્મનિવેદન જેવા વિભાગો છે. આ સર્વ લખાણોમાં લેખકની જ્ઞાનસાધના અને જીવનસાધનાનો પરિચય મળી રહે છે. એમના બહુશ્રુત ચિંતનમાં  \t સમન્વયદ્રષ્ટિ અને મધ્યસ્થવૃત્તિની હાજરીની ભીતરમાં એમની ઐતિહાસિક અને તુલનાત્મક સમજ કારણભૂત છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "pandita-sukhalalaji",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/pandita-sukhalalaji",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:09.265624",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17353,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "પન્નાલાલ પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટેલ પન્નાલાલ નાનાલાલ </h4>\n\t\t(૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુબિંક \n\t\tપરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં \n\t\tઑઈલમેન અને પછી મીટર - રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. \n\t\tચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે \n\t\tઆકર્ષણ. ૧૯૫૮ થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ ના વર્ષના \n\t\tભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન. \n\t\t<br/><br/>\n\t\tઆ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ \n\t\tવ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી \n\t\tઅને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ \n\t\tમેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા ‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં \n\t\tકાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). \n\t\tકાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં \n\t\tકારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. \n\t\tમાંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.\n\t\t<br/><br/>\n\t\tઅલબત્ત, સામાજિક વાસ્તવિક્તા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં રહે છે. એમનું લક્ષ્ય છે-માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો કરવા તરફ \n\t\tલક્ષ ન હોવા છતાં પાત્રના વિચાર અને લાગણીના આંતરદ્વન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે એના કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે પછીથી લખેલી પોતાની ઘણી નવલકથાઓમાં પ્રણયને ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં મૂકીને પ્રયણજીવનનાં વિવિધ રૂપો અલબત્ત પ્રગટ કર્યા છે, પરંતુ પ્રારંભકાળનો સર્જનસ્ત્રોત જાણે સ્થિર બન્યો છે. ‘માનવીની ભવાઈ’ના \n\t\tઅનુસંધાનમાં આગળ વધતી નવલકથામાં ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭) દુષ્કાળમાંથી પાછા બેઠા થતા ગ્રામજીવનની, કાળુના લોકનાયકરૂપે ઊપસતા વ્યક્તિત્વની અને તેના રાજુ સાથેના પ્રણયસંબંધને લગ્ન સુધી પહોંચાડતી કથા \n\t\tછે. ‘ઘમ્મર વલોણું’- ભા.૧-૨ (૧૯૬૮) ‘ભાંગ્યાના ભેરુ’ના અનુસંધાનમાં આગળ વધતી કાળુ-રાજુના પુત્ર પ્રાપ્ત અને અલ્લડ યુવતી ચંપા વચ્ચેના પ્રણયને આલેખતી કથા છે. ‘ના છુટકે’ (૧૯૫૫)માં પ્રણયકથાની સાથે \n\t\tરાજ્યના જલમ સામે ગાંધીવાદી સત્યાગ્રહની કથા છે. ‘ફકીરો’ (૧૯૫૫) ગ્રામપરિવેશની પૃષ્ઠભૂમાં રચાયેલી પ્રણય કથા છે. ‘મનખાવતાર’ (૧૯૬૧)માં ઈર્ષ્યાથી પ્રેરાયેલી સ્ત્રી પોતાની સાવકી પુત્રીના સુખી લગ્નજીવનને કેવું \n\t\tવેરણછેરણ કરી નાખે છે તેની કથા છે. ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૩) નાનાભાઈની વિવાહિતા અને નાનાભાઈને જ ચાહતી સ્ત્રી સાથે મોટાભાઈએ લગ્ન કરવા પડે છે તેમાંથી જે પરિસ્થિતિ સર્જાય છે એનું આલેખન કરતી \n\t\tભૂતપ્રેતના તત્વવાળી કથા છે. ‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬) વિલક્ષણ વ્યક્તિત્વવાળા કચરાના ફૂંદી અને રમતી એ બે સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘કંકુ’ (૧૯૭૦) પોતાની જ એ નામની \n\t\tટૂંકીવાર્તા પરથી વિસ્તારીને લખેલી ચરિત્રલક્ષી નવલકથામાં ચારિત્ર્યશીલ અને સમાજમાં આદરપાત્ર ગણાતી વિધવા કંકુ એક અસાવધ પળે વિજાતીય આકર્ષણને વશ બનતી જાય છે એને તેમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા \n\t\tછે. ‘અજવાળી રાત અમાસની’ (૧૯૧૭) પ્રેત અને માનવીના પ્રણયનું આલેખન કરતી અને પ્રેમનો મહિમા ગાતી ચમત્કારી તત્વોવાળી કથા છે.\n\t\t<br/><br/>\n\t\tએમની શહેરી જીવનના પરિવેશવાળી પ્રણયકેન્દ્રિત નવલકથાઓ ગ્રામપરિવેશવાળી કથાઓને મુકાબલે ઓછી પ્રતીતિકર છે. ‘ભીરુ સાથી’ (૧૯૪૩) આમ તો લેખખની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ થી ‘વળામણાં’ અને \n\t\t‘મળેલા જીવ’ પછી લગ્નપૂર્વે અન્ય પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અસર અને એમાંથી સર્જાતી પરિસ્થિતિ, જે પછીથી ‘મળેલા જીવ’ માં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહેલું આ નવલકથામાં \n\t\tથયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લોહી’ (૧૯૫૮)માં પ્રેમનું તત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં \n\t\tસેવાપરાયણતા અને આદર્શોન્મુખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહેવાથી કથા ઉદ્દેશલક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા’ (૧૯૬૦) દરેક રીતે ઘસાઈ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની શ્રીમંત કન્યા વચ્ચેનાં \n\t\tપ્રણય-પરિણયની કથા છે. ‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨) બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતા સૂક્ષ્મ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’ (૧૯૬૪) એ આત્મકથાત્મક \n\t\tરીતિમાં લખાયેલી કથામાં એક ખાનદાન કુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સોંપે છે એમાંથી જે વંટોળ જન્મે છે તેને આલેખે છે. ‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯), ‘અલ્લડ છોકરી’ (૧૯૭૨), ‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨), \n\t\t‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪), ‘રૉ મટિરિયલ’ (૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હોય તેવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘ગલાલસિંગ’ (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને \n\t\tશૌર્યની સૂષ્ટિને ખડી કરતી ઇતિહાસકથા છે.\n\t\t<br/><br/>\n\t\tપ્રણય પરથી નજર ખસેડીને એમણે કેટલીક ભિન્ન અનુભવ અને શૈલીવાળી નવલકથાઓ લખી છે. ‘પાછલે-બારણે’ (૧૯૪૭) દેશી રાજ્યોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોની ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા છે. \n\t\t‘વળી વતનમાં’ (૧૯૬૬) ગામડામાંથી શહેરમાં આવી લક્ષાધિપતિ બની ગયેલા એક પુરુષના વતન સાથેના અનુબંધની કથા છે. ‘એકલો’ (૧૯૭૩) આત્મકથાત્મક નવલકથા છે. ‘તાગ’ (૧૯૭૯) ચમત્કારી તત્વોવાળી \n\t\tઆધ્યાત્મિક અનુભવની કથા છે. ‘પગેરું’ (૧૯૮૧) એક અનાથ માનવીએ કરેલાં પરાક્રમ અને પરોપકારને આલેખતી કથા છે. ‘અંગારો’ (૧૯૮૧) જાસૂસી કથા છે. ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (૧૯૮૩) તથા ‘જેણે જીવી જાણ્યું’ \n\t\t(૧૯૮૪) એ અનુક્રમે મધ્યકાલીન ભક્ત નરસિંહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજનાં જીવન પરથી લખાયેલી ચરિત્ર્યકથાઓ છે. ‘નગદનારાયણ’ (૧૯૬૭) અને ‘મરકટલાલ’ (૧૯૭૩) હળવી શૈલીની નવલકથાઓ છે.\n\t\t<br/><br/>\n\t\tછેલ્લાં થોડા વર્ષો દરમિયાન એમણે ‘પાર્થ ને કહો ચડાવે બાણ’- ભા.૧-૫ (૧૯૭૪), ‘રામે સીતાને માર્યાં જો !’-ભા. ૧-૪ (૧૯૭૬), ‘કૃષ્ણજીવનલીલા’-ભા. ૧-૫ (૧૯૭૭), ‘શિવપાર્વતી’-ભા. ૧-૬ (૧૯૭૯), ‘ભીષ્મની \n\t\tબાણશૈય્યા’- ભા. ૧-૩ (૧૯૮૦), ‘કચ-દેવયાની’ (૧૯૮૧), ‘દેવયાની-યયાતી’-ભા. ૧-૨ (૧૯૮૨), ‘સત્યભામનો માનુષી-પ્રણય’ (૧૯૮૪), ‘(માનવદેહે) કામદેવ રતિ’ (૧૯૮૪), ‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’ \n\t\t(૧૯૮૪), ‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (૧૯૮૪), ‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪), ‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (૧૯૮૪), ‘શિખંડી-સ્ત્રી કે રુષ ?’ (૧૯૮૪), ‘રેવતીઘેલા બળદેવજી’ (૧૯૮૪), ‘સહદેવભાનુમતીનો પ્રણય’ \n\t\t(૧૯૮૪), ‘કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (૧૯૮૪), ‘(નરમાં નારી) ઈલ-ઈલા’ (૧૯૮૬), ‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરુરવા’ (૧૯૮૬) એ મહાભારત, રામાયણ અને પુરાણોની કથાઓને વિષય બનાવી, મૂળનાં \n\t\tવાર્તાતંતુ અને ચમત્કારી અંશો જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવો અર્થ આપીને રચેલી કથાઓ આપી છે.\n\t\t<br/><br/>\n\t\tનવલકથાની સમાંતરે ટૂંકીવાર્તાઓના સર્જનની એમની પ્રવૃત્તિ પણ સતત ચાલી છે, ‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦), ‘જિંદગીના ખેલ’ (૧૯૪૧), ‘જીવો દાંડ’ (૧૯૪૧), ‘લખચોરાસી’ (૧૯૪૪), ‘પાનેતરના રંગ’ (૧૯૪૬), ‘અજબ \n\t\tમાનવી’ (૧૯૪૭), ‘સાચાં શમણાં’ (૧૯૪૯), ‘વાત્રકને કાંઠે’ (૧૯૫૨), ‘ઓરતા’ (૧૯૫૪), ‘પારેવડાં’ (૧૯૫૬), ‘મનનાં મોરલા’ (૧૯૫૮), ‘કડવો ઘૂંટડો’ (૧૯૫૮), ‘તિલોત્તમાં’ (૧૯૬૦), ‘દિલની વાત’ (૧૯૬૨), \n\t\t‘ધરતીઆંભના છેટાં’ (૧૯૬૨), ‘ત્યાગી-અનુરાગી’ (૧૯૬૩), ‘દિલાસો’ (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫), ‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬), ‘માળો’ (૧૯૬૭), ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૭૦), ‘કોઈ દેશી કોઈ \n\t\tપરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨), ‘બિન્ની’ (૧૯૭૩), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯), અને ‘નરાટો’ (૧૯૮૧) એ વાર્તાસંગ્રહોની પોણાપાંચસો જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માવનીઓની \n\t\tવાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે. ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘ભાથીની વહુ’, ‘સાચાં શમણાં’, ‘એળે નહિં તો બેળે’, ‘ધરતીઆભના \n\t\tછેટાં’, ‘રેશમડી’, ‘સાચી ગજિયાણીનું કાપડ’ વગેરે લગ્નસંબંધ અને કુટુંબજીવનની વિભિન્ન ગૂંચોને આલેખતી વાર્તાઓ છે. ‘નેશનલ સેવિંગ’, ‘મા’ જેવી વાર્તાઓમાં ગ્રામપ્રદેશની ગરીબાઈનું મર્મસ્પર્શી ચિત્ર છે. ‘વનબાળા’, \n\t\t‘લાઈનદોરી’ અને ‘બલા’ ભીલસમાજનાં માનવીઓના મનને પ્રગટ કરે છે. ‘નાદાન છોકરી’ , ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગવાતો’, ‘તિલોત્તમા’ વગેરે ભદ્રસમાજના માનવસંબંધોની વિવિધ ભાતને ઉપસાવે છે.\n\t\t<br/><br/>\n\t\t‘જમાઈરાજ’ (૧૯૫૨)માં સંગૃહીત રચનાઓને જોકે એમણે એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ ‘જમાઈરાજ’ બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢોલિયા સાગસીસમના’ (૧૯૬૩) અને ‘ભણે નરસૈંયો’ \n\t\t(૧૯૭૭) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. ‘કંક્ણ’ (૧૯૬૮) અને ‘અલ્લડ છોકરી’ (૧૯૭૧) પોતાની જ નવલકથાઓ અનુક્રમે ‘ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટ્યરૂપાંતર છે. ‘ચાંદો શેંશામળો ?’ (૧૯૬૦), ‘સપનાના \n\t\tસાથી’ (૧૯૬૭) અને ‘કાનન’ એ પશ્ચિમની નાટ્યકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન’ (૧૯૭૮) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે.\n\t\t<br/><br/>\n\t\t‘વાર્તાકિલ્લોલ’- ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૩), ‘બાલકિલ્લોલ’-ભા. ૧-૧૦ (૧૯૭૨), ‘ઋષિકુળની કથાઓ’-ભા. ૧-૪ (૧૯૭૩), ‘દેવનો દીધેલ’ ભા. ૧-૫ (૧૯૭૫), ‘મહાભારત’ કિશોરકથા’ (૧૯૭૬), ‘રામાયણ કિશોરકથા’ \n\t\t(૧૯૮૦), ‘શ્રી કૃષ્ણ કિશોરકથા’ (૧૯૮૦), ‘સત્યયુગની કથાઓ’- ભા. ૧-૫ (૧૯૮૧) એ એમના બાળ-કિશોરસાહિત્યના ગ્રંથો છે. ‘અલપઝલપ’ (૧૯૭૩) એમની બાળપણ-કિશોરજીવનની આત્મકથા છે. ‘પન્નાલાલની શ્રેષ્ઠ \n\t\tવાર્તાઓ’ (૧૯૫૮), ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (૧૯૬૩), ‘વીણેલી નવલિકાઓ’ (૧૯૭૩), ‘પૂર્ણયોગનું આચમન’ (૧૯૭૮), ‘લોકગુંજન’ (૧૯૮૪) એ એમના સંપાદનગ્રંથો છે. ‘અલકમલક’ (૧૯૮૬), ‘સર્જનની સુવર્ણ સ્મરણિકા’ \n\t\t(૧૯૮૬) એમના અન્ય પ્રકીર્ણ ગ્રંથો છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tવળામણાં (૧૯૪૦) : પન્નાલાલની આરંભકાળની એક નોઁધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુથારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નજીવનની \n\t\tવિચ્છિન્નતા આ કથાને ગતિ આપતું તત્વ છે; પણ પન્નાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીના હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફતથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં ક્યાંક વેચી \n\t\tનાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઉઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેઓ અસ્વસ્થ \n\t\tબની જાય છે. પ્રપંચમાં રાચતા મુખીનું અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે. અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના મૂરતિયા મોતી જોડે લગ્ન કરાવી તેને \n\t\tહેતથી વળાવે છે. તરુણ ઝમકુના ભીતરમાં ઊઠતી શિશુસહજ ઝંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપસાવવામાં સર્જકે પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું સાચકલું \n\t\tવાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ, લોકબોલીના રૂઢપ્રયોગોથી સચોટતા સાધતી કથનરીતિ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે. \n\t\t<p align=\"right\">-પ્રમોદકુમાર પટેલ</p>\n<br/><br/>\n\t\tમળેલા જીવ (૧૯૪૧) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. ઈડરિયા પ્રદેશના જોગીપરા અને ઉધડિયા ગામાનાં પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પા \n\t\tપ્રીતના ઘૂંટડા’ છે. જ્ઞાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રચે છે. પોતાના વહેમી પતિથી વાજ આવી જીવી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, \n\t\tપરંતુ અક્સમાતે એ રોટલો પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનાશ પામેલી જીવીને કાનજી પોતાના જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વસ્તવમાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે \n\t\tવસ્તુવેગ અને મનોવિશ્લેષણની દ્વિવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યારૂપ ધબકતો આ સ્થાનિક લોકસંસાર લેખકનો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને \n\t\tથોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.’ \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tમાનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને \n\t\tરીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના \n\t\tસંદર્ભમાં અહીં તોળેલી છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક સ્તરે ઉઘાડતી આ નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય:કુલ સાડત્રીસ પ્રકરણો પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો \n\t\tઅને માલી ડોશીને કારણે તૂટતો વિવાહ, એમનાં અન્યત્ર થતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછઈના દશ પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે; \n\t\tછેલ્લાં બાકી રહેલા પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્ષ્યા  અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર દુકાળ, ગ્રામજનો માટેનો કાળુનો સંઘર્ષ, \n\t\tનજીકના નગરમાં સ્થળાંતર, મૂલ્યનાશની અને વેઠની જિંદગી અને અંતે પાંદડાંવિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજુનું ઉત્કટ મિલન વગેરેને નિરૂપે છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન \n\t\tમહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની લંગોટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતોનો સંદર્ભ, દિવાળીટાણે ગાય રમાડવાનો ચાલ, ઋતુઋતુનાં બદલાતાં દ્રશ્યો, ‘પરથમીનો પોઠી’ તરીકે ચીતરાયેલો \n\t\tખેડૂત-આ સર્વ પ્રાદેશિક લોકસંપત્તિનો અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી બોલી વચ્ચે પ્રવેશતા મોંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજુની સરખામણીમાં ક્યારેક અલ્પાંશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, છતાં ગુજરાતી \n\t\tભાષાનો અને પન્નાલાલની પ્રતિભાનો આ ઉત્તમ ઉન્મેષ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tસુખદુઃખનાં સાથી (૧૯૪૦) : પન્નાલાલ પટેલનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમની સર્જકશક્તિના વધુ લાક્ષણિક ઉન્મેષો અહીં તળગામડાનાં દીનહીન લોકોની કથા આલેખતી વાર્તાઓ ‘રેશમડી’, ‘ધણીનું નાક’, ‘ઘડાતો તલાટી’, \n\t\t‘દાણીનું ઘડિયાળ’, ‘સુખદુઃખના સાથી’ વગેરેમાં જોવા મળે છે. આ પ્રકારની વાર્તાઓમાં વિશેષપણે લગ્નજીવનની ગૂંચો, કૌટુંબિક વેરઝેર, વહેમ અને અંધશ્રદ્ધા જેવાં અનિષ્ટોમાંથી જન્મતી વિષમતા તથા ગ્રામીણસમાજની રંક \n\t\tદશા અને પરવશતા જેવી પરિસ્થિતિ વગેરેનું આલેખન થયું છે. સરળ શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબોલીનાં તત્વોને સાંકળીને વાર્તાકથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમ જ પાત્રોનાં ભીતરી વૃત્તિ-વલણો છતાં કરવામાં \n\t\tઅને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં એમણે ઊંડી સૂઝ બતાવી છે. સંગ્રહમાં શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગના લગ્ન જીવનને વિષય કરતી કેટલીક વાર્તાઓ પણ છે. \n\t\t<p align=\"right\">-પ્રમોદકુમાર પટેલ</p>\n<br/><br/>\n\t\tજમાઈરાજ અને બીજા એકાંકીઓ (૧૯૫૨) : પન્નાલાલ પટેલનો એકાંકીસંગ્રહ. એમાં ‘જમાઈરાજ’, ‘વૈતરણીને કાંઠે’, ‘દેવદ્વારે’, ‘ચિત્રગુપ્તને ચોપડે’, ‘એળે નહિ તો બેળે’, ‘બૈરાંની સભા’-એમ કુલ છ એકાંકી સંગ્રહાયાં છે. \n\t\t<br/><br/>\n\t\tકથાવસ્તુ પરનો ઝોક અને વિવિધ સ્થળે દ્રશ્યયોજનાનું વિઘટન નાટકોને ચુસ્ત બનવા દેતું નથી, છતાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે’ જેવાં નાટકો મંચનયોગ્ય અને ઉલ્લેખનીય છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ પન્નાલાલ નાનાલાલ   \t\t(૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુબિંક  \t\tપરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં  \t\tઑઈલમેન અને પછી મીટર - રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ.  \t\tચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે  \t\tઆકર્ષણ. ૧૯૫૮ થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ ના વર્ષના  \t\tભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.  \t\t  \t\tઆ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ  \t\tવ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી  \t\tઅને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ  \t\tમેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા ‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં  \t\tકાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭).  \t\tકાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં  \t\tકારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે.  \t\tમાંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે. \t\t  \t\tઅલબત્ત, સામાજિક વાસ્તવિક્તા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં રહે છે. એમનું લક્ષ્ય છે-માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો કરવા તરફ  \t\tલક્ષ ન હોવા છતાં પાત્રના વિચાર અને લાગણીના આંતરદ્વન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે એના કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે. \t\t  \t\tએમણે પછીથી લખેલી પોતાની ઘણી નવલકથાઓમાં પ્રણયને ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં મૂકીને પ્રયણજીવનનાં વિવિધ રૂપો અલબત્ત પ્રગટ કર્યા છે, પરંતુ પ્રારંભકાળનો સર્જનસ્ત્રોત જાણે સ્થિર બન્યો છે. ‘માનવીની ભવાઈ’ના  \t\tઅનુસંધાનમાં આગળ વધતી નવલકથામાં ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭) દુષ્કાળમાંથી પાછા બેઠા થતા ગ્રામજીવનની, કાળુના લોકનાયકરૂપે ઊપસતા વ્યક્તિત્વની અને તેના રાજુ સાથેના પ્રણયસંબંધને લગ્ન સુધી પહોંચાડતી કથા  \t\tછે. ‘ઘમ્મર વલોણું’- ભા.૧-૨ (૧૯૬૮) ‘ભાંગ્યાના ભેરુ’ના અનુસંધાનમાં આગળ વધતી કાળુ-રાજુના પુત્ર પ્રાપ્ત અને અલ્લડ યુવતી ચંપા વચ્ચેના પ્રણયને આલેખતી કથા છે. ‘ના છુટકે’ (૧૯૫૫)માં પ્રણયકથાની સાથે  \t\tરાજ્યના જલમ સામે ગાંધીવાદી સત્યાગ્રહની કથા છે. ‘ફકીરો’ (૧૯૫૫) ગ્રામપરિવેશની પૃષ્ઠભૂમાં રચાયેલી પ્રણય કથા છે. ‘મનખાવતાર’ (૧૯૬૧)માં ઈર્ષ્યાથી પ્રેરાયેલી સ્ત્રી પોતાની સાવકી પુત્રીના સુખી લગ્નજીવનને કેવું  \t\tવેરણછેરણ કરી નાખે છે તેની કથા છે. ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૩) નાનાભાઈની વિવાહિતા અને નાનાભાઈને જ ચાહતી સ્ત્રી સાથે મોટાભાઈએ લગ્ન કરવા પડે છે તેમાંથી જે પરિસ્થિતિ સર્જાય છે એનું આલેખન કરતી  \t\tભૂતપ્રેતના તત્વવાળી કથા છે. ‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬) વિલક્ષણ વ્યક્તિત્વવાળા કચરાના ફૂંદી અને રમતી એ બે સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘કંકુ’ (૧૯૭૦) પોતાની જ એ નામની  \t\tટૂંકીવાર્તા પરથી વિસ્તારીને લખેલી ચરિત્રલક્ષી નવલકથામાં ચારિત્ર્યશીલ અને સમાજમાં આદરપાત્ર ગણાતી વિધવા કંકુ એક અસાવધ પળે વિજાતીય આકર્ષણને વશ બનતી જાય છે એને તેમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા  \t\tછે. ‘અજવાળી રાત અમાસની’ (૧૯૧૭) પ્રેત અને માનવીના પ્રણયનું આલેખન કરતી અને પ્રેમનો મહિમા ગાતી ચમત્કારી તત્વોવાળી કથા છે. \t\t  \t\tએમની શહેરી જીવનના પરિવેશવાળી પ્રણયકેન્દ્રિત નવલકથાઓ ગ્રામપરિવેશવાળી કથાઓને મુકાબલે ઓછી પ્રતીતિકર છે. ‘ભીરુ સાથી’ (૧૯૪૩) આમ તો લેખખની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ થી ‘વળામણાં’ અને  \t\t‘મળેલા જીવ’ પછી લગ્નપૂર્વે અન્ય પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અસર અને એમાંથી સર્જાતી પરિસ્થિતિ, જે પછીથી ‘મળેલા જીવ’ માં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહેલું આ નવલકથામાં  \t\tથયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લોહી’ (૧૯૫૮)માં પ્રેમનું તત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં  \t\tસેવાપરાયણતા અને આદર્શોન્મુખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહેવાથી કથા ઉદ્દેશલક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા’ (૧૯૬૦) દરેક રીતે ઘસાઈ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની શ્રીમંત કન્યા વચ્ચેનાં  \t\tપ્રણય-પરિણયની કથા છે. ‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨) બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતા સૂક્ષ્મ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’ (૧૯૬૪) એ આત્મકથાત્મક  \t\tરીતિમાં લખાયેલી કથામાં એક ખાનદાન કુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સોંપે છે એમાંથી જે વંટોળ જન્મે છે તેને આલેખે છે. ‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯), ‘અલ્લડ છોકરી’ (૧૯૭૨), ‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨),  \t\t‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪), ‘રૉ મટિરિયલ’ (૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હોય તેવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘ગલાલસિંગ’ (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને  \t\tશૌર્યની સૂષ્ટિને ખડી કરતી ઇતિહાસકથા છે. \t\t  \t\tપ્રણય પરથી નજર ખસેડીને એમણે કેટલીક ભિન્ન અનુભવ અને શૈલીવાળી નવલકથાઓ લખી છે. ‘પાછલે-બારણે’ (૧૯૪૭) દેશી રાજ્યોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોની ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા છે.  \t\t‘વળી વતનમાં’ (૧૯૬૬) ગામડામાંથી શહેરમાં આવી લક્ષાધિપતિ બની ગયેલા એક પુરુષના વતન સાથેના અનુબંધની કથા છે. ‘એકલો’ (૧૯૭૩) આત્મકથાત્મક નવલકથા છે. ‘તાગ’ (૧૯૭૯) ચમત્કારી તત્વોવાળી  \t\tઆધ્યાત્મિક અનુભવની કથા છે. ‘પગેરું’ (૧૯૮૧) એક અનાથ માનવીએ કરેલાં પરાક્રમ અને પરોપકારને આલેખતી કથા છે. ‘અંગારો’ (૧૯૮૧) જાસૂસી કથા છે. ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (૧૯૮૩) તથા ‘જેણે જીવી જાણ્યું’  \t\t(૧૯૮૪) એ અનુક્રમે મધ્યકાલીન ભક્ત નરસિંહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજનાં જીવન પરથી લખાયેલી ચરિત્ર્યકથાઓ છે. ‘નગદનારાયણ’ (૧૯૬૭) અને ‘મરકટલાલ’ (૧૯૭૩) હળવી શૈલીની નવલકથાઓ છે. \t\t  \t\tછેલ્લાં થોડા વર્ષો દરમિયાન એમણે ‘પાર્થ ને કહો ચડાવે બાણ’- ભા.૧-૫ (૧૯૭૪), ‘રામે સીતાને માર્યાં જો !’-ભા. ૧-૪ (૧૯૭૬), ‘કૃષ્ણજીવનલીલા’-ભા. ૧-૫ (૧૯૭૭), ‘શિવપાર્વતી’-ભા. ૧-૬ (૧૯૭૯), ‘ભીષ્મની  \t\tબાણશૈય્યા’- ભા. ૧-૩ (૧૯૮૦), ‘કચ-દેવયાની’ (૧૯૮૧), ‘દેવયાની-યયાતી’-ભા. ૧-૨ (૧૯૮૨), ‘સત્યભામનો માનુષી-પ્રણય’ (૧૯૮૪), ‘(માનવદેહે) કામદેવ રતિ’ (૧૯૮૪), ‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’  \t\t(૧૯૮૪), ‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (૧૯૮૪), ‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪), ‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (૧૯૮૪), ‘શિખંડી-સ્ત્રી કે રુષ ?’ (૧૯૮૪), ‘રેવતીઘેલા બળદેવજી’ (૧૯૮૪), ‘સહદેવભાનુમતીનો પ્રણય’  \t\t(૧૯૮૪), ‘કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (૧૯૮૪), ‘(નરમાં નારી) ઈલ-ઈલા’ (૧૯૮૬), ‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરુરવા’ (૧૯૮૬) એ મહાભારત, રામાયણ અને પુરાણોની કથાઓને વિષય બનાવી, મૂળનાં  \t\tવાર્તાતંતુ અને ચમત્કારી અંશો જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવો અર્થ આપીને રચેલી કથાઓ આપી છે. \t\t  \t\tનવલકથાની સમાંતરે ટૂંકીવાર્તાઓના સર્જનની એમની પ્રવૃત્તિ પણ સતત ચાલી છે, ‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦), ‘જિંદગીના ખેલ’ (૧૯૪૧), ‘જીવો દાંડ’ (૧૯૪૧), ‘લખચોરાસી’ (૧૯૪૪), ‘પાનેતરના રંગ’ (૧૯૪૬), ‘અજબ  \t\tમાનવી’ (૧૯૪૭), ‘સાચાં શમણાં’ (૧૯૪૯), ‘વાત્રકને કાંઠે’ (૧૯૫૨), ‘ઓરતા’ (૧૯૫૪), ‘પારેવડાં’ (૧૯૫૬), ‘મનનાં મોરલા’ (૧૯૫૮), ‘કડવો ઘૂંટડો’ (૧૯૫૮), ‘તિલોત્તમાં’ (૧૯૬૦), ‘દિલની વાત’ (૧૯૬૨),  \t\t‘ધરતીઆંભના છેટાં’ (૧૯૬૨), ‘ત્યાગી-અનુરાગી’ (૧૯૬૩), ‘દિલાસો’ (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫), ‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬), ‘માળો’ (૧૯૬૭), ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૭૦), ‘કોઈ દેશી કોઈ  \t\tપરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨), ‘બિન્ની’ (૧૯૭૩), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯), અને ‘નરાટો’ (૧૯૮૧) એ વાર્તાસંગ્રહોની પોણાપાંચસો જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માવનીઓની  \t\tવાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે. ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘ભાથીની વહુ’, ‘સાચાં શમણાં’, ‘એળે નહિં તો બેળે’, ‘ધરતીઆભના  \t\tછેટાં’, ‘રેશમડી’, ‘સાચી ગજિયાણીનું કાપડ’ વગેરે લગ્નસંબંધ અને કુટુંબજીવનની વિભિન્ન ગૂંચોને આલેખતી વાર્તાઓ છે. ‘નેશનલ સેવિંગ’, ‘મા’ જેવી વાર્તાઓમાં ગ્રામપ્રદેશની ગરીબાઈનું મર્મસ્પર્શી ચિત્ર છે. ‘વનબાળા’,  \t\t‘લાઈનદોરી’ અને ‘બલા’ ભીલસમાજનાં માનવીઓના મનને પ્રગટ કરે છે. ‘નાદાન છોકરી’ , ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગવાતો’, ‘તિલોત્તમા’ વગેરે ભદ્રસમાજના માનવસંબંધોની વિવિધ ભાતને ઉપસાવે છે. \t\t  \t\t‘જમાઈરાજ’ (૧૯૫૨)માં સંગૃહીત રચનાઓને જોકે એમણે એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ ‘જમાઈરાજ’ બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢોલિયા સાગસીસમના’ (૧૯૬૩) અને ‘ભણે નરસૈંયો’  \t\t(૧૯૭૭) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. ‘કંક્ણ’ (૧૯૬૮) અને ‘અલ્લડ છોકરી’ (૧૯૭૧) પોતાની જ નવલકથાઓ અનુક્રમે ‘ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટ્યરૂપાંતર છે. ‘ચાંદો શેંશામળો ?’ (૧૯૬૦), ‘સપનાના  \t\tસાથી’ (૧૯૬૭) અને ‘કાનન’ એ પશ્ચિમની નાટ્યકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન’ (૧૯૭૮) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે. \t\t  \t\t‘વાર્તાકિલ્લોલ’- ભા. ૧, ૨ (૧૯૭૨, ૧૯૭૩), ‘બાલકિલ્લોલ’-ભા. ૧-૧૦ (૧૯૭૨), ‘ઋષિકુળની કથાઓ’-ભા. ૧-૪ (૧૯૭૩), ‘દેવનો દીધેલ’ ભા. ૧-૫ (૧૯૭૫), ‘મહાભારત’ કિશોરકથા’ (૧૯૭૬), ‘રામાયણ કિશોરકથા’  \t\t(૧૯૮૦), ‘શ્રી કૃષ્ણ કિશોરકથા’ (૧૯૮૦), ‘સત્યયુગની કથાઓ’- ભા. ૧-૫ (૧૯૮૧) એ એમના બાળ-કિશોરસાહિત્યના ગ્રંથો છે. ‘અલપઝલપ’ (૧૯૭૩) એમની બાળપણ-કિશોરજીવનની આત્મકથા છે. ‘પન્નાલાલની શ્રેષ્ઠ  \t\tવાર્તાઓ’ (૧૯૫૮), ‘પન્નાલાલનો વાર્તાવૈભવ’ (૧૯૬૩), ‘વીણેલી નવલિકાઓ’ (૧૯૭૩), ‘પૂર્ણયોગનું આચમન’ (૧૯૭૮), ‘લોકગુંજન’ (૧૯૮૪) એ એમના સંપાદનગ્રંથો છે. ‘અલકમલક’ (૧૯૮૬), ‘સર્જનની સુવર્ણ સ્મરણિકા’  \t\t(૧૯૮૬) એમના અન્ય પ્રકીર્ણ ગ્રંથો છે. \t\t -જયંત ગાડીત    \t\tવળામણાં (૧૯૪૦) : પન્નાલાલની આરંભકાળની એક નોઁધપાત્ર લઘુનવલ, જાનપદી જીવનની, નાનકડા ફલકની, પણ વિલક્ષણ કથા એમાં રજૂ થઈ છે. જમના સુથારણની અબુધ કલંકિતા દીકરી ઝમકુના લગ્નજીવનની  \t\tવિચ્છિન્નતા આ કથાને ગતિ આપતું તત્વ છે; પણ પન્નાલાલે એ નિમિત્તે ખાસ તો મનોર મુખીના હૃદયપરિવર્તનની કથા કેન્દ્રમાં આણી છે. અસહાય ઝમકુને મનોર મુખી સિફતથી પોતાના કબજામાં લઈ અમદાવાદમાં ક્યાંક વેચી  \t\tનાખવા નીકળે છે, પણ નીકળતી વેળાએ ઝમકુના નિર્દોષ નમણા ચહેરામાં તેમને પોતાની મૃત પુત્રી નાથીની મુખરેખાઓ એકાએક પ્રત્યક્ષ થઈ ઉઠે છે ને એ સાથે અંતરમાં ઊંડે ઊંડે અપરાધબોધની લાગણીથી તેઓ અસ્વસ્થ  \t\tબની જાય છે. પ્રપંચમાં રાચતા મુખીનું અંતર ઝમકુની સરળ નિર્વ્યાજ લાગણીથી ધીમે ધીમે પીગળતું જાય છે. અંતે તેમનામાં પિતૃત્વની લાગણી જન્મે છે અને ઝમકુનાં તેની જ જ્ઞાતિના મૂરતિયા મોતી જોડે લગ્ન કરાવી તેને  \t\tહેતથી વળાવે છે. તરુણ ઝમકુના ભીતરમાં ઊઠતી શિશુસહજ ઝંખનાઓ અને લાગણીઓનું આલેખન કરવામાં તેમ જ મુખીના ભીતરી સંઘર્ષને માર્મિક રીતે ઉપસાવવામાં સર્જકે પ્રશસ્ય સૂઝ દાખવી છે. ગ્રામજીવનનું સાચકલું  \t\tવાસ્તવલક્ષી ચિત્રણ, પ્રકૃતિનો જીવંત પરિવેશ, ગૌણ પાત્રોની પણ બળવાન રેખાઓ, લોકબોલીના રૂઢપ્રયોગોથી સચોટતા સાધતી કથનરીતિ અને સુરેખ રચાઈ આવેલી આકૃતિ આ લઘુનવલને આગવું મૂલ્ય અર્પે છે.  \t\t -પ્રમોદકુમાર પટેલ    \t\tમળેલા જીવ (૧૯૪૧) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. ઈડરિયા પ્રદેશના જોગીપરા અને ઉધડિયા ગામાનાં પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પા  \t\tપ્રીતના ઘૂંટડા’ છે. જ્ઞાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રચે છે. પોતાના વહેમી પતિથી વાજ આવી જીવી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી,  \t\tપરંતુ અક્સમાતે એ રોટલો પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનાશ પામેલી જીવીને કાનજી પોતાના જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વસ્તવમાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે  \t\tવસ્તુવેગ અને મનોવિશ્લેષણની દ્વિવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યારૂપ ધબકતો આ સ્થાનિક લોકસંસાર લેખકનો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને  \t\tથોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.’  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tમાનવીની ભવાઈ (૧૯૪૭) : પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા. એમાં, પહેલીવાર તળપદા ગ્રામજીવનની વાસ્તવિકતાનો સાહિત્યિક આલેખ મળે છે. ગુજરાતના ઇશાનિયા ખૂણાના ગ્રામપ્રદેશનાં ઉત્સવો અને  \t\tરીતરિવાજો, કથાઓ અને ગીતો, બોલી અને લહેકાઓ વચ્ચે તેમ જ છપ્પનિયા કાળની વચ્ચે મુકાયેલું કથાવસ્તુ કાળુ-રાજુના પ્રેમ કરતાં ઝાઝું તો એમની પ્રેમયાતનાનું છે. આ યાતનાને ગ્રામવાસીઓની બૃહદ્ યાતનાના  \t\tસંદર્ભમાં અહીં તોળેલી છે. હૈયાની અને પેટની ભૂંડી ભૂખને અનેક સ્તરે ઉઘાડતી આ નવલકથાને ત્રણ ભાગમાં વહેંચી શકાય:કુલ સાડત્રીસ પ્રકરણો પૈકી પહેલાં ચૌદ પ્રકરણો કાળુનો જન્મ, બાળપણમાં એનો રાજુ સાથે થતો  \t\tઅને માલી ડોશીને કારણે તૂટતો વિવાહ, એમનાં અન્યત્ર થતાં લગ્ન વગેરેને વર્ણવે છે; પછઈના દશ પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઇર્ષ્યા અને ભયના જગતને પ્રગટાવે છે;  \t\tછેલ્લાં બાકી રહેલા પ્રકરણો બે ભૂખ્યાં હૈયાંની વેદનાને, એમના એકબીજા તરફના આકર્ષણને, એમના ઈર્ષ્યા  અને ભયના જગતને પ્રગટાવે છે; છેલ્લાં બાકી રહેલાં પ્રકરણો ભયંકર દુકાળ, ગ્રામજનો માટેનો કાળુનો સંઘર્ષ,  \t\tનજીકના નગરમાં સ્થળાંતર, મૂલ્યનાશની અને વેઠની જિંદગી અને અંતે પાંદડાંવિહોણા વડ નીચે, પહેલી ઝડી વચ્ચે કાળુરાજુનું ઉત્કટ મિલન વગેરેને નિરૂપે છે. ‘ભૂખી ભુતાવળ’ જેવા પ્રકરણમાં પન્નાલાલનું આલેખન  \t\tમહાકાવ્યની કક્ષાએ પહોંચતું અનુભવાય છે. બાવાની લંગોટી અંગેની લોકવાર્તા, લોકગીતો અને લગ્નગીતોનો સંદર્ભ, દિવાળીટાણે ગાય રમાડવાનો ચાલ, ઋતુઋતુનાં બદલાતાં દ્રશ્યો, ‘પરથમીનો પોઠી’ તરીકે ચીતરાયેલો  \t\tખેડૂત-આ સર્વ પ્રાદેશિક લોકસંપત્તિનો અહીં સર્જનાત્મક વિનિયોગ છે. ક્યારેક તળપદી બોલી વચ્ચે પ્રવેશતા મોંભરા સંસ્કૃત શબ્દો તેમ જ રાજુની સરખામણીમાં ક્યારેક અલ્પાંશે પ્રાકૃત બનતું કાળુનું પાત્ર કઠે છે, છતાં ગુજરાતી  \t\tભાષાનો અને પન્નાલાલની પ્રતિભાનો આ ઉત્તમ ઉન્મેષ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tસુખદુઃખનાં સાથી (૧૯૪૦) : પન્નાલાલ પટેલનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમની સર્જકશક્તિના વધુ લાક્ષણિક ઉન્મેષો અહીં તળગામડાનાં દીનહીન લોકોની કથા આલેખતી વાર્તાઓ ‘રેશમડી’, ‘ધણીનું નાક’, ‘ઘડાતો તલાટી’,  \t\t‘દાણીનું ઘડિયાળ’, ‘સુખદુઃખના સાથી’ વગેરેમાં જોવા મળે છે. આ પ્રકારની વાર્તાઓમાં વિશેષપણે લગ્નજીવનની ગૂંચો, કૌટુંબિક વેરઝેર, વહેમ અને અંધશ્રદ્ધા જેવાં અનિષ્ટોમાંથી જન્મતી વિષમતા તથા ગ્રામીણસમાજની રંક  \t\tદશા અને પરવશતા જેવી પરિસ્થિતિ વગેરેનું આલેખન થયું છે. સરળ શિષ્ટ બાનીમાં યથાવકાશ લોકબોલીનાં તત્વોને સાંકળીને વાર્તાકથનની વિશિષ્ટ શૈલી વિકસાવવામાં તેમ જ પાત્રોનાં ભીતરી વૃત્તિ-વલણો છતાં કરવામાં  \t\tઅને લાગણીઓને વળ આપી તીવ્રતા સાધવામાં એમણે ઊંડી સૂઝ બતાવી છે. સંગ્રહમાં શહેરના શ્રીમંત અને મધ્યમ વર્ગના લગ્ન જીવનને વિષય કરતી કેટલીક વાર્તાઓ પણ છે.  \t\t -પ્રમોદકુમાર પટેલ    \t\tજમાઈરાજ અને બીજા એકાંકીઓ (૧૯૫૨) : પન્નાલાલ પટેલનો એકાંકીસંગ્રહ. એમાં ‘જમાઈરાજ’, ‘વૈતરણીને કાંઠે’, ‘દેવદ્વારે’, ‘ચિત્રગુપ્તને ચોપડે’, ‘એળે નહિ તો બેળે’, ‘બૈરાંની સભા’-એમ કુલ છ એકાંકી સંગ્રહાયાં છે.  \t\t  \t\tકથાવસ્તુ પરનો ઝોક અને વિવિધ સ્થળે દ્રશ્યયોજનાનું વિઘટન નાટકોને ચુસ્ત બનવા દેતું નથી, છતાં ‘વૈતરણીને કાંઠે’ અને ‘એળે નહિ તો બેળે’ જેવાં નાટકો મંચનયોગ્ય અને ઉલ્લેખનીય છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "pannalala-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/pannalala-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:39:09.465348",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}