HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept
{
"count": 17752,
"next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=914",
"previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=912",
"results": [
{
"id": 17330,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મોહનલાલ કવિ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>કવિ મોહનલાલ દલપતરામ</h4>\n\t\t (૧૮૭૨ થી ૧૯૦૩ દરમ્યાન હયાત) : કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર.\n\t\t<br/><br/> \n\t\tજીવનના બાવીસ વર્ષ દરમિયાન છૂટકછૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ (૧૮૮૮)માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈપુલ્ય કે સામર્થ્ય નથી. લક્ષ્મીનો મહિમા કરતી \n\t\tદીર્ઘ કાવ્યરચના ‘લક્ષ્મીમહિમા’ (૧૮૭૨) આખ્યાન પ્રકારની કૃતિ છે. તો, સરસ્વતીનો મહિમા સ્થાપતું ને ‘લક્ષ્મીમહિમા’ને મુકાબલે વિશેષ સૌષ્ઠવ ને પ્રૌઢ દાખવતું દીર્ઘકાવ્ય ‘વિદ્યામહિમા’ (૧૮૭૪) \n\t\tએમાંના પ્રસંગનિરૂપણને લીધે વિશેષ આસ્વાદ્ય બને છે, ‘પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપા’ (૧૯૦૩) અને ‘સૂરતના પુરનો ગરબો’ એ એમની અન્ય કૃતિઓ છે. એમણે પંચાંકી નાટક ‘મીણકદેવી’ (૧૮૯૧) પણ લખ્યું છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કવિ મોહનલાલ દલપતરામ \t\t (૧૮૭૨ થી ૧૯૦૩ દરમ્યાન હયાત) : કવિ. કવીશ્વર દલપતરામના મોટા પુત્ર. \t\t \t\tજીવનના બાવીસ વર્ષ દરમિયાન છૂટકછૂટક પ્રગટ થયેલી કાવ્ય-પુસ્તિકાઓનું સંકલન ‘મોહનવાણી ઉર્ફે મોહન-કાવ્યદોહન’ (૧૮૮૮)માં દલપતરામની રીતિની કાવ્યરચનાઓ હોવા છતાં તેમના જેટલું વૈપુલ્ય કે સામર્થ્ય નથી. લક્ષ્મીનો મહિમા કરતી \t\tદીર્ઘ કાવ્યરચના ‘લક્ષ્મીમહિમા’ (૧૮૭૨) આખ્યાન પ્રકારની કૃતિ છે. તો, સરસ્વતીનો મહિમા સ્થાપતું ને ‘લક્ષ્મીમહિમા’ને મુકાબલે વિશેષ સૌષ્ઠવ ને પ્રૌઢ દાખવતું દીર્ઘકાવ્ય ‘વિદ્યામહિમા’ (૧૮૭૪) \t\tએમાંના પ્રસંગનિરૂપણને લીધે વિશેષ આસ્વાદ્ય બને છે, ‘પુરુષપ્રયત્ન અને ઈશ્વરકૃપા’ (૧૯૦૩) અને ‘સૂરતના પુરનો ગરબો’ એ એમની અન્ય કૃતિઓ છે. એમણે પંચાંકી નાટક ‘મીણકદેવી’ (૧૮૯૧) પણ લખ્યું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mohanalala-kavi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mohanalala-kavi",
"tags": null,
"created": "2024-02-03T20:39:04.867357",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17331,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મહમૂદમિયાં સૂબેદાર",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ, ‘આસિમ રાંદેરી’</h4>\n\t\t(૧૫-૮-૧૯૦૪) : કવિ, ગઝલકાર, સંપાદક. જન્મ સુરતના રાંદેરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એ પછી અરબસ્તાનમાં પિતાનું અચાનક અવસાન થતાં અધૂરા અભ્યાસે \n\t\tવિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઈલ’ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન. દરમિયાન ૧૯૫૦માં \n\t\t‘લીલા’ માસિકની સ્થાપના. ૧૯૬૫માં નિવૃત્ત. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારકર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. \n\t\tકેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ. હાલમાં સપરિવાર અમેરિકા-નિવાસ. \n\t\t<br/><br/> \n\t\t‘લીલા’ (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. \n\t\tબાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં \n\t\tગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.\n\t\t<br/><br/> \n\t\tએમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ, ‘આસિમ રાંદેરી’ \t\t(૧૫-૮-૧૯૦૪) : કવિ, ગઝલકાર, સંપાદક. જન્મ સુરતના રાંદેરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ. એ પછી અરબસ્તાનમાં પિતાનું અચાનક અવસાન થતાં અધૂરા અભ્યાસે \t\tવિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં ‘કેન્યા ડેલી મેઈલ’ના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન. દરમિયાન ૧૯૫૦માં \t\t‘લીલા’ માસિકની સ્થાપના. ૧૯૬૫માં નિવૃત્ત. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારકર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. \t\tકેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ. હાલમાં સપરિવાર અમેરિકા-નિવાસ. \t\t \t\t‘લીલા’ (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે. \t\tબાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. ‘શણગાર’ (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં \t\tગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે. \t\t \t\tએમના ગ્રંથ ‘નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ’ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ ‘નાયત’ અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mahamudamiyam-subedara",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mahamudamiyam-subedara",
"tags": null,
"created": "2024-02-03T20:39:05.065852",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17332,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મુકુલભાઈ કલાર્થી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ </h4>\n\t\t\t(૨૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮) : નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળા’નું સહસંપાદન.\n\t\t<br/><br/> \n\t\t\tમુખ્યત્વે જીવનચરિત્રો અને બોધકકથાઓના આ લેખકે નાનાં મોટાં સો-સવાસો પુસ્તકો લખ્યાં ચે. એ પૈકી ‘રાજાજીની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘શ્રીમદ્ રાજચન્દ્રની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘ભગવાન ઈસુની બોધક કથાઓ’ (૧૯૫૯), \n\t\t\t‘શેખ સાદીની બોધક કથાઓ’, ‘બાપુજીની વાતો’ (૧૯૫૭), ‘નાની-નાની વાતો’, ‘બોધક ટીકડીઓ’, ‘સંતોની જીવનપ્રસાદી’, ‘ચીન દેશનાં કથાનકો’ જેવી પુસ્તિકાઓ અને ‘રામચન્દ્ર’ (૧૯૫૫), ‘શીલ અને સદાચાર’ \n\t\t\t(૧૯૫૫), ‘પ્રતિભાનું પોત’ (૧૯૫૬), ‘ધર્મસંસ્થાપકો’ (૧૯૫૭), ‘સરદારશ્રીની પ્રતિભા’ (૧૯૫૯), ‘બા-બાપુ’ (૧૯૬૧), ‘સરદારશ્રીનો વિનોદ’ (૧૯૬૪), ‘શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી’ (૧૯૬૪) જેવી ચરિત્રાત્મક\n\t\t\t પુસ્તિકાઓ નોંધપાત્ર છે. એમણે ધર્મ-ચિંતન સંબંધી પ્રસ્તિકાઓ પણ લખી છે, જેમાં ‘જીવન અને મરણ’ (૧૯૫૭), ‘નીતિ અને વ્યવહાર’ (૧૯૫૮) તથા ‘જીવનામૃત’ (૧૯૫૯) મુખ્ય છે. આ ઉપરાંત એમણે કરેલાં સંપાદનો અને અનુવાદોમાં \n\t\t\t‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૯), ‘આપણા ભજનો’ (૧૯૬૦), ‘રવીન્દ્રની જીવનસૌરભ’ (૧૯૬૧), ‘ત્રિવેણીસંગમ’ (૧૯૬૨), ‘જવાહરની જીવનસૌરભ’ (૧૯૬૯) જેવાં સંપાદનો તથા ‘બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા’,\n\t\t\t‘ભક્તરાજ’ તથા ‘લોભ અને કરુણા’ (૧૯૫૯) જેવા અનુવાદો મુખ્ય છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: કલાર્થી મુકુલભાઈ ડાહ્યાભાઈ \t\t\t(૨૦-૧-૧૯૨૦, ૧૯-૨-૧૯૮૮) : નિબંધકાર અને ચરિત્રલેખક. જન્મ મુંબઈમાં. ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એમ.એ. એ પછી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપન અને ‘વિનીત જોડણીકોશ’ તેમ જ ‘વિદ્યાપીઠ વાચનમાળા’નું સહસંપાદન. \t\t \t\t\tમુખ્યત્વે જીવનચરિત્રો અને બોધકકથાઓના આ લેખકે નાનાં મોટાં સો-સવાસો પુસ્તકો લખ્યાં ચે. એ પૈકી ‘રાજાજીની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘શ્રીમદ્ રાજચન્દ્રની દ્રષ્ટાંતકથાઓ’ (૧૯૫૯), ‘ભગવાન ઈસુની બોધક કથાઓ’ (૧૯૫૯), \t\t\t‘શેખ સાદીની બોધક કથાઓ’, ‘બાપુજીની વાતો’ (૧૯૫૭), ‘નાની-નાની વાતો’, ‘બોધક ટીકડીઓ’, ‘સંતોની જીવનપ્રસાદી’, ‘ચીન દેશનાં કથાનકો’ જેવી પુસ્તિકાઓ અને ‘રામચન્દ્ર’ (૧૯૫૫), ‘શીલ અને સદાચાર’ \t\t\t(૧૯૫૫), ‘પ્રતિભાનું પોત’ (૧૯૫૬), ‘ધર્મસંસ્થાપકો’ (૧૯૫૭), ‘સરદારશ્રીની પ્રતિભા’ (૧૯૫૯), ‘બા-બાપુ’ (૧૯૬૧), ‘સરદારશ્રીનો વિનોદ’ (૧૯૬૪), ‘શ્રીમદ્ રાજચન્દ્ર અને ગાંધીજી’ (૧૯૬૪) જેવી ચરિત્રાત્મક \t\t\t પુસ્તિકાઓ નોંધપાત્ર છે. એમણે ધર્મ-ચિંતન સંબંધી પ્રસ્તિકાઓ પણ લખી છે, જેમાં ‘જીવન અને મરણ’ (૧૯૫૭), ‘નીતિ અને વ્યવહાર’ (૧૯૫૮) તથા ‘જીવનામૃત’ (૧૯૫૯) મુખ્ય છે. આ ઉપરાંત એમણે કરેલાં સંપાદનો અને અનુવાદોમાં \t\t\t‘ધર્મચક્રપ્રવર્તન’ (૧૯૫૯), ‘આપણા ભજનો’ (૧૯૬૦), ‘રવીન્દ્રની જીવનસૌરભ’ (૧૯૬૧), ‘ત્રિવેણીસંગમ’ (૧૯૬૨), ‘જવાહરની જીવનસૌરભ’ (૧૯૬૯) જેવાં સંપાદનો તથા ‘બેન્જામિન ફ્રેન્કલિનની આત્મકથા’, \t\t\t‘ભક્તરાજ’ તથા ‘લોભ અને કરુણા’ (૧૯૫૯) જેવા અનુવાદો મુખ્ય છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mukulabhai-kalarthi",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mukulabhai-kalarthi",
"tags": null,
"created": "2024-02-03T20:39:05.320159",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17333,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મુકુન્દરાય પટ્ટણી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર, ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’ </h4>\n\t\t(૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫) : કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે. શામળદાસ \n\t\tકૉલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં કલાર્ક. ૧૯૭૬માં નિવૃત્ત.\n\t\t<br/><br/>\n\t\tભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પ્રૌઢિ અને અધ્યાત્મપુટને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપોમાં મળ્યું છે. પ્રબોધ ભટ્ટ સાથે ‘અર્ચન’ (૧૯૩૮) અને ‘સંસૃતિ’ (૧૯૪૧) એમના પૂર્વવયના કાવ્યસંગ્રહો છે; \n\t\tતો ગીતસંગ્રહ ‘ફૂલ ફાણસનાં’ (૧૯૫૬), મુક્તકસંગ્રહ ‘દીપમાળા’ (1960) તથા પદભજનના સંગ્રહો ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦) અને ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯) ઉત્તરવયના કાવ્યસંગ્રહો છે. ‘ભદ્રા’ (૧૯૮૧)માં પ્રૌઢિ છે. \n\t\t‘અલકા’ (૧૯૮૧) ‘મેઘદત’ પરથી સૂઝેલું કાવ્ય છે. \n\t\t<br/><br/>\n\t\t‘સત્યકથા’ (૧૯૬૬), ‘સત્ત્વશીલ’ (૧૯૭૮), ‘મારી મોટી બા અને સત્યકથાઓ’ (૧૯૮૧) ‘પ્રભાશંકર પટ્ટણી’ : વ્યક્તિત્વદર્શન’ (૧૯૮૩) જેવા વ્યક્તિચિત્રોના ગ્રંથોમાં લેખકની સજ્જતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે.\n\t\tઆ ઉપરાંત નવલકથા ‘ઊર્મિલા’ (૧૯૪૩), વિવેચનસંગ્રહ ‘આલેખનની ઓળખ’ (૧૯૮૦), પૌરાણિક કથાઓ આપતો ગ્રંથ ‘દેવકુસુમ’ (૧૯૪૪) અને નિબંધસંગ્રહ ‘મારા ગુરુની વાતો’ (૧૯૭૬) પણ એમણે આપ્યાં છે. \n\t\t‘શિવસ્તુતિ’ (૧૯૭૮) એમની સંસ્કૃત રચના છે.\n\t\t<br/><br/>\n\t\tઆ સિવાય એમણે પિતા વિજયાશંકર કાનજીની છ જેટલી કૃતિઓનાં તેમ જ મિત્ર પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની કૃતિઓમાં સંપાદનો કર્યાં છે. ‘સ્વામી રામદાસનો ઉપદેશ’ એમનો અનુવાદગ્રંથ છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પટ્ટણી મુકુન્દરાય વિજયશંકર, ‘પારાશર્ય’, ‘મકનજી’, ‘માસ્તર’, ‘અકિંચન’ \t\t(૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫) : કવિ, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે. શામળદાસ \t\tકૉલેજ, ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં કલાર્ક. ૧૯૭૬માં નિવૃત્ત. \t\t \t\tભારતીય પરંપરા સાથે અનુસંધિત પ્રશિષ્ટ સંસ્કૃત પ્રૌઢિ અને અધ્યાત્મપુટને પ્રગટ કરતું એમનું સાહિત્ય વિવિધ સ્વરૂપોમાં મળ્યું છે. પ્રબોધ ભટ્ટ સાથે ‘અર્ચન’ (૧૯૩૮) અને ‘સંસૃતિ’ (૧૯૪૧) એમના પૂર્વવયના કાવ્યસંગ્રહો છે; \t\tતો ગીતસંગ્રહ ‘ફૂલ ફાણસનાં’ (૧૯૫૬), મુક્તકસંગ્રહ ‘દીપમાળા’ (1960) તથા પદભજનના સંગ્રહો ‘કંઠ ચાતકનો’ (૧૯૭૦) અને ‘પ્રાણ પપૈયાનો’ (૧૯૭૯) ઉત્તરવયના કાવ્યસંગ્રહો છે. ‘ભદ્રા’ (૧૯૮૧)માં પ્રૌઢિ છે. \t\t‘અલકા’ (૧૯૮૧) ‘મેઘદત’ પરથી સૂઝેલું કાવ્ય છે. \t\t \t\t‘સત્યકથા’ (૧૯૬૬), ‘સત્ત્વશીલ’ (૧૯૭૮), ‘મારી મોટી બા અને સત્યકથાઓ’ (૧૯૮૧) ‘પ્રભાશંકર પટ્ટણી’ : વ્યક્તિત્વદર્શન’ (૧૯૮૩) જેવા વ્યક્તિચિત્રોના ગ્રંથોમાં લેખકની સજ્જતા અને શિષ્ટ ગદ્યની ગરિમા ધ્યાન ખેંચે છે. \t\tઆ ઉપરાંત નવલકથા ‘ઊર્મિલા’ (૧૯૪૩), વિવેચનસંગ્રહ ‘આલેખનની ઓળખ’ (૧૯૮૦), પૌરાણિક કથાઓ આપતો ગ્રંથ ‘દેવકુસુમ’ (૧૯૪૪) અને નિબંધસંગ્રહ ‘મારા ગુરુની વાતો’ (૧૯૭૬) પણ એમણે આપ્યાં છે. \t\t‘શિવસ્તુતિ’ (૧૯૭૮) એમની સંસ્કૃત રચના છે. \t\t \t\tઆ સિવાય એમણે પિતા વિજયાશંકર કાનજીની છ જેટલી કૃતિઓનાં તેમ જ મિત્ર પ્રબોધ ભટ્ટ અને કેશવરામ હરિરામની કૃતિઓમાં સંપાદનો કર્યાં છે. ‘સ્વામી રામદાસનો ઉપદેશ’ એમનો અનુવાદગ્રંથ છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "mukundaraya-pattani",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/mukundaraya-pattani",
"tags": null,
"created": "2024-02-03T20:39:05.525720",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17334,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "મુનિ જિનવિજ્યજી",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>મુનિ જિનવિજ્યજી </h4>\n\t\t(૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬) : જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાહેલી ગામે. મૂળ નામ કિશનસિંહ વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઇચ્છાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા. આ જ \n\t\tવખતે જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાન્તિવિજ્યજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુક્ત થઈ અધ્યાપકજીવનનો સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વમંદિરના આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. \n\t\t૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨ થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના \n\t\tપુરાતત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tપ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીની ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળોના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોને આધારે \n\t\tઅધ્યયન-સંશોધન કર્યું છે; અને સિંધી ગ્રંથમાલાના સંપાદન હેઠળ ગુજરાતના ઇતિહાસની મહત્વની સાહિત્યિક સાધનસામગ્રી પ્રકાશિત કરી છે. એમનાં સંપાદનોમાં ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ’; -ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૨), પાલી ભાષાનો \n\t\tશબ્દકોશ ‘અભિધાનદીપિકા’ (૧૯૨૪), ‘જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય’ (૧૯૨૬), ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’ (૧૯૩૧) વગેરે મુખ્ય છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મુનિ જિનવિજ્યજી \t\t(૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬) : જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાહેલી ગામે. મૂળ નામ કિશનસિંહ વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઇચ્છાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા. આ જ \t\tવખતે જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાન્તિવિજ્યજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુક્ત થઈ અધ્યાપકજીવનનો સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વમંદિરના આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. \t\t૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસ અર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨ થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના \t\tપુરાતત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન. \t\t \t\tપ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીની ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળોના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોને આધારે \t\tઅધ્યયન-સંશોધન કર્યું છે; અને સિંધી ગ્રંથમાલાના સંપાદન હેઠળ ગુજરાતના ઇતિહાસની મહત્વની સાહિત્યિક સાધનસામગ્રી પ્રકાશિત કરી છે. એમનાં સંપાદનોમાં ‘પ્રાચીન જૈન લેખસંગ્રહ’; -ભા. ૧, ૨ (૧૯૧૮, ૧૯૨૨), પાલી ભાષાનો \t\tશબ્દકોશ ‘અભિધાનદીપિકા’ (૧૯૨૪), ‘જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય’ (૧૯૨૬), ‘પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ’ (૧૯૩૧) વગેરે મુખ્ય છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "muni-jinavijyaji",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/muni-jinavijyaji",
"tags": null,
"created": "2024-02-03T20:39:05.729027",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17335,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નગીનદાસ મારફતિયા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>મારફતિયા નગીનદાસ તુલસીદાસ, ‘વ’ </h4>\n\t\t(૧૮૪૦, ૧૯૦૨) : નાટકકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીજું સ્નાતકજૂથ બહાર આવ્યું તેમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી પહેલા ગુજરાતી સ્નાતક. આ પછી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ. ૧૮૬૮માં એલએલ.બી. \n\t\tવડી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના મિત્ર. નર્મદે પાંચ છ જણને ભેગા કરી એક ‘લિટરરી કલબ’ શરૂ કરેલી એમાંના એક. ‘ડાંડિયો’નું નામકરણ એમણે કરેલું. ‘મહારાજ લાયબલ કેસ’માં નર્મદના વકીલ તરીકેની કામગીરી. \n\t\tભક્તિ અને કીર્તનમાં વ્યવસાયને ભોગે પણ અખૂટ રસ.\n\n\t\tગુજરાતી નાટ્યસાહિત્યની શરૂઆત દલપતરામે કરેલા એરિસ્ટોફેનિસના ભાષાંતર ‘લક્ષ્મી નાટક’ (૧૮૫૧) અને ‘સ્ત્રી સંભાષણ’ (૧૮૫૬)થી જરૂર થયેલી, પરંતુ નાટ્યસંવિધાનની રીતે વ્યવસ્થિત માંડણીવાળી પહેલી નાટ્યકૃતિ ‘ગુલાબ’ (૧૮૬૨)નો યશ \n\t\tઆ નાટકકારને ફાળે જાય છે. પાંચ અંકનું આ નાટક દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકોને ભેગાં કરીને બનાવ્યું હોય એવી છાપ પડે છે. બેની વચ્ચે ‘કોરસ’નો પ્રયોગ પણ લેખકે મૂક્યો છે. વહીવટની બદીઓને તાકતો એક તંતુ અને ભોગીલાલ-ગુલાબના પ્રણયને તાકતો \n\t\tબીજો તંતુ સંકલિત થતા ન હોવા છતાં અંગ્રેજી નાટ્યબંધની ખાસિયતો, સુરતી બોલીની લિજ્જત અને વૃત્તપ્રચુર લખાવટને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક રીતે નોંધપાત્ર બન્યું છે. એમણે આ ઉપરાંત ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માં પ્રગટ થયેલું ‘માણેક’ નાટક લખ્યું છે. \n\t\t‘મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય’ નામનો નિબંધ તેમ જ ‘ડાંડિયો’નાં કેટલાંક લખાણો પણ એમનાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: મારફતિયા નગીનદાસ તુલસીદાસ, ‘વ’ \t\t(૧૮૪૦, ૧૯૦૨) : નાટકકાર. જન્મ વતન સુરતમાં. ૧૮૬૩માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બીજું સ્નાતકજૂથ બહાર આવ્યું તેમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી પહેલા ગુજરાતી સ્નાતક. આ પછી ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ફર્સ્ટ આસિસ્ટન્ટ. ૧૮૬૮માં એલએલ.બી. \t\tવડી અદાલતમાં પહેલા ગુજરાતી વકીલ. નર્મદના મિત્ર. નર્મદે પાંચ છ જણને ભેગા કરી એક ‘લિટરરી કલબ’ શરૂ કરેલી એમાંના એક. ‘ડાંડિયો’નું નામકરણ એમણે કરેલું. ‘મહારાજ લાયબલ કેસ’માં નર્મદના વકીલ તરીકેની કામગીરી. \t\tભક્તિ અને કીર્તનમાં વ્યવસાયને ભોગે પણ અખૂટ રસ. \t\tગુજરાતી નાટ્યસાહિત્યની શરૂઆત દલપતરામે કરેલા એરિસ્ટોફેનિસના ભાષાંતર ‘લક્ષ્મી નાટક’ (૧૮૫૧) અને ‘સ્ત્રી સંભાષણ’ (૧૮૫૬)થી જરૂર થયેલી, પરંતુ નાટ્યસંવિધાનની રીતે વ્યવસ્થિત માંડણીવાળી પહેલી નાટ્યકૃતિ ‘ગુલાબ’ (૧૮૬૨)નો યશ \t\tઆ નાટકકારને ફાળે જાય છે. પાંચ અંકનું આ નાટક દ્વિઅંકી અને ત્રિઅંકી નાટકોને ભેગાં કરીને બનાવ્યું હોય એવી છાપ પડે છે. બેની વચ્ચે ‘કોરસ’નો પ્રયોગ પણ લેખકે મૂક્યો છે. વહીવટની બદીઓને તાકતો એક તંતુ અને ભોગીલાલ-ગુલાબના પ્રણયને તાકતો \t\tબીજો તંતુ સંકલિત થતા ન હોવા છતાં અંગ્રેજી નાટ્યબંધની ખાસિયતો, સુરતી બોલીની લિજ્જત અને વૃત્તપ્રચુર લખાવટને કારણે આ મૌલિક નાટક ઐતિહાસિક રીતે નોંધપાત્ર બન્યું છે. એમણે આ ઉપરાંત ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માં પ્રગટ થયેલું ‘માણેક’ નાટક લખ્યું છે. \t\t‘મુંબઈનું સર્વ વિદ્યોત્તેજકાલય’ નામનો નિબંધ તેમ જ ‘ડાંડિયો’નાં કેટલાંક લખાણો પણ એમનાં છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "naginadasa-maraphatiya",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/naginadasa-maraphatiya",
"tags": null,
"created": "2024-02-03T20:39:05.933608",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17336,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નગીનદાસ પારેખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પારેખ નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકીટ’ </h4>\n\t\t(૩૦-૮-૧૯૦૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા. ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત \n\t\tવિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદારના હાથ નીચે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન \n\t\tસેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી. પછી ગૂજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક. \n\t\t૧૯૫૫ થી ૧૯૬૯ સુધી હ. કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્તિ. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.\n\t\t<br/><br/> \n\t\tએમના અભ્યાસલેખોનો સંગ્રહ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ ‘વીક્ષા અને નિરીક્ષા’ (૧૯૮૧)માં ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઓબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ લેખોમાં પાશ્ચાત્ય \n\t\tકાવ્યવિચારની, તો અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત ‘પરિચય અને પરીક્ષા’ (૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ (૧૯૬૯), ‘ક્રોચેનું ઈસ્થેટિક અને બીજા લેખો’ (૧૯૭૨) વગેરે એમના અન્ય \n\t\tવિવેચનગ્રંથો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણશક્તિનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે.\n\t\t<br/><br/> \n\t\tએમની પાસેથી ‘નવલરામ’ (૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ’ (૧૯૬૨), ‘પ્રેમાનંદ’ (૧૯૬૩), ‘ગાંધીજી’ (૧૯૬૪) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો મળ્યાં છે. ‘સાત ચરિત્રો’ (૧૯૪૭)માં ચીનના તત્વજ્ઞાની કોન્ફ્યુશિયસ, સંગીતસમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર \n\t\tદાદાભાઈ નવરોજ્જી વગેરેનાં લઘુચરિત્રો ગ્રંથસ્થ થયાં છે. ‘સત્તાવન’ (૧૯૩૮)માં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનું યથાર્થ ચિત્ર ઊપસ્યું છે. ‘અનુવાદની કળા’ (૧૯૫૮)માં એમણે અનુવાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ \n\t\tપ્રવેશ’ (૧૯૪૭) એમનું તદ વિષયક પુસ્તક છે. ‘ગુર્જર સાહિત્ય સરિતા’ (૧૯૬૨)માં એમણે મહાદેવ દેસાઈના પાંચ મહત્વપૂર્ણ વાચનમાળા (૧૯૪૯-૧૯૫૧), ‘વિશેષ વાચનમાળા’- પુ. ૫-૬-૭ (૧૯૫૨-૧૯૫૩), ‘વાર્તાલહરી’- ભા. ૧-૨ (૧૯૫૫), \n\t\t‘સાહિત્ય પાઠાવલિ’- ભા. ૧-૨-૩ વગેરે સંપાદનો કર્યાં છે.\n\t\t<br/><br/> \n\t\tઅનુવાદ તરીકેની એમની કામગીરી મહત્વપૂર્ણ છે. બંગાળી સાહિત્યનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકોના એમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિઓના ‘વિસર્જન’ (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર’ (૧૯૩૨), ‘સ્વદેશી \n\t\tસમાજ’ (૧૯૩૪), ‘ઘરેબાહિરે’ (૧૯૩૫), ‘ચતુરંગ અને બે બહેનો’ (૧૯૩૬), ‘નૌકા ડૂબી’ (૧૯૩૮), ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’ (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ’ (૧૯૪૨), ‘વિશ્વપરિચય’ (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા’ (૧૯૪૭), ‘પંચભૂત’ (૧૯૪૭), \n\t\t‘સતી’ (૧૯૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા’ (૧૯૫૦), ‘એકોત્તરશતી’ (૧૯૬૩), ‘રવીન્દ્ર નિબંધમાળા’-૧ (૧૯૬૩), ‘રવીન્દ્રનાથનાં નાટકો’-૧ \n\t\t(૧૯૬૩) વગેરે અનુવાદો આપ્યા છે. એ જ રીતે શરદબાબુની કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘પલ્લીસમાજ’ (૧૯૩૩), ‘ચંદ્રનાથ’ (૧૯૩૩), ‘પરિણીતા’ (૧૯૩૧) વગેરે. આ ઉપરાંત બંગાળીમાંથી એમણે કરેલ અન્ય \n\t\tઅનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છેઃ દિલીપકુમાર રૉયકૃત ‘તીર્થસલિલ’ (૧૯૪૨), સુરેન્દ્રનાથ દાસગુપ્તકૃત ‘કાવ્યવિચાર’ (૧૯૪૪), અતુલચંદ્ર ગુપ્તકૃત ‘કાવ્ય-જિજ્ઞાસા’ (૧૯૬૦), મૈત્રેયીદેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’ \n\t\t(૧૯૭૮), જરાસંધની નવલ ‘લૌહ કુમાર’નો અનુવાદ ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ (૧૯૬૪), ‘ન્યાયદંડ’ (૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્રસાહિત્યના અભ્યાસી અબૂ સઈદ ઐયૂબના બે વિવેચનગ્રંથોના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘કાવ્યમાં \n\t\tઆધુનિકતા’ અને ‘પાન્થજનના સખા’ (૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે સફળતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી નથી.\n\t\t<br/><br/> \n\t\tએમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રંથોના પણ અનુવાદો આપ્યા છે : રાધાકૃષ્ણનકૃત ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ (૧૯૩૯), જવાહરલાલ નહેરુકૃત ‘રાષ્ટ્રભાષાનો સવાલ’ (૧૯૪૯), એવરક્રોમ્બીના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યવિવેચનના \n\t\tસિદ્ધાંતો’ (૧૯૫૭), વર્સફોલ્ડના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક’ (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દીર્ઘ નવલિકાઓનો અનુવાદ ‘નિઃસંતાન’ (૧૯૪૨), બાઈબલના ‘નવા કરાર’નો અનુવાદ ‘શુભ સંદેશ’ (૧૯૬૫), જે.સી. \n\t\tકુમારપ્પાના પુસ્તકનો અનુવાદ ‘ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ’ (૧૯૪૫). ‘વામા’ (૧૯૪૭) નવે નામે ને ચાર નવી વાર્તાઓના ઉમેરણ અને એકની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘ચુંબન અને બીજી વાતો’ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા \n\t\tઅનુવાદો પણ વફાદાર અને શ્રદ્ધેય છે.\n\t\t<br/><br/> \n\t\tએમણે સંસ્કૃત ગ્રંથોના અનુવાદો પણ આપ્યા છે. એમાં ‘ધ્વન્યાલોક : આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ આપ્યું હોઈ મૂળ ગ્રંથના બધા મુદ્દા સ્પષ્ટ થાય છે. કુન્તકના ગ્રંથ \n\t\t‘વક્રોક્તિજીવિત’નો અનુવાદ પણ એમણે કર્યો છે. ‘મમ્મટનો કાવ્યવિચાર’ (૧૯૮૭) એ એમનું સટિપ્પણ અનુવાદપુસ્તક છે. આ સર્વ અનુવાદો દ્વારા એમણે ભારતીય કાવ્યચાર્યોની વિચારણાને ગુજરાતીમાં સુલભ બનાવી છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tઅભિનવનો રસવિચાર અને બીજા લેખો (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખો ધરાવતો નગીનદાસ પારેખનો વિવેચનસંગ્રહ. ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતો ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહનો મૂર્ધન્ય લેખ છે. ‘વક્રોક્તિ \n\t\tઅથવા કુંતકનો કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથનો કાવ્યવિચાર’ તથા ‘ક્ષેમેન્દ્રનો ઔચિત્યવિચાર’ પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખો છે. આ લેખોમાં લેખકે મૂળ ગ્રંથોમાં જે તે કાવ્યશાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક \n\t\tમીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ’ નામક લેખમાં સંસ્કૃત વ્યાકરણ, ન્યાય અને મીમાંસા દર્શનોમાં ‘અર્થ’ વિશે જે ચર્ચાઓ થઈ છે તેનો નિર્દેશ કરી લેખકે વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખકે મુખ્ય ગ્રંથોના આધારે \n\t\tકાવ્યમાં રસાભાસ શું છે એનું નિરૂપણ કર્યું છે તથા બીજા લેખમાં એની ખંડનમંડન રૂપ તાર્કિક ચર્ચા કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મોટા ભાગના વિદ્વાનોએ નાટ્યાલંકાર ‘આખ્યાન’ને કાવ્યપ્રકાર સમજવામાં કરેલી ભૂલની \n\t\tવિગતવાર છણાવટ કરી વાસ્તવમાં એ કાવ્યપ્રકાર કેવો છે એ દર્શાવ્યું છે. આ લેખોમાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ ત્યાં એને અંગે ઊહાપોહ કર્યો છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/> \n\t\tવીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચનસંગ્રહમાં નાનામોટા તેવીસ લેખો છે. ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ એ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની તથા અન્ય બે લેખોમાં \n\t\tભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્વ, તથ્ય અને સત્ય સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારનોંધોમાં એમની સાહિત્યપદાર્થના બાહ્યભ્યંતર સ્વરૂપ વિશેની દ્રષ્ટિ જોવા મળે છે. વિખ્યાત \n\t\tબંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. ‘રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’ નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને સાહિત્ય વિશેના પોતાના અભ્યાસનો આછો ખ્યાલ આપ્યો છે. \n\t\tરવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ અને ભર્તૃ હરિકૃત ‘નીતિશતક’ના આસ્વાદો; ઉમાશંકરકૃત ‘નિરીક્ષા’, અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ વિશેના અભ્યાસલેખો, ‘મોખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ વિશેનાં પરિશીલનલેખો તથા ‘આરોહણ’, \n\t\t‘વધામણી’ વગેરે વિશેની ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની શક્તિ દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્વત્તા, રસદ્રષ્ટિ, ચોકસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પારેખ નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકીટ’ \t\t(૩૦-૮-૧૯૦૩) : વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ વલસાડમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વલસાડમાં. ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠની ‘વિનીત’ની પરીક્ષા. ૧૯૨૧ થી ૧૯૨૫ સુધી ગૂજરાત \t\tવિદ્યાપીઠ સંચાલિત ગુજરાત મહાવિદ્યાલયમાં રા. વિ. પાઠકના હાથ નીચે ગુજરાતીનો અને ઈન્દુભૂષણ મજમુદારના હાથ નીચે બંગાળીનો અભ્યાસ. ૧૯૨૫-૧૯૨૬માં બંગાળીના વિશેષ અભ્યાસ માટે વિશ્વભારતી, શાંતિનિકેતનમાં. ક્ષિતિમોહન \t\tસેન શાસ્ત્રી પાસે બંગાળીનો તથા રવીન્દ્રસાહિત્યનો અભ્યાસ. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક. ૧૯૪૪-૪૭ દરમિયાન નવજીવન પ્રકાશન મંદિરમાં કામગીરી. પછી ગૂજરાત વિદ્યાસભા સંચાલિત ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક. \t\t૧૯૫૫ થી ૧૯૬૯ સુધી હ. કા. આર્ટસ કૉલેજમાં અધ્યાપક. ત્યાંથી જ નિવૃત્તિ. ૧૯૭૦માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. \t\t \t\tએમના અભ્યાસલેખોનો સંગ્રહ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (૧૯૬૯) છે. એમના વિવેચનસંગ્રહ ‘વીક્ષા અને નિરીક્ષા’ (૧૯૮૧)માં ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઓબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ લેખોમાં પાશ્ચાત્ય \t\tકાવ્યવિચારની, તો અન્ય બે લેખોમાં ભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા થઈ છે. આ ઉપરાંત ‘પરિચય અને પરીક્ષા’ (૧૯૬૮), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ (૧૯૬૯), ‘ક્રોચેનું ઈસ્થેટિક અને બીજા લેખો’ (૧૯૭૨) વગેરે એમના અન્ય \t\tવિવેચનગ્રંથો છે. સ્પષ્ટ અને વિશદ નિરૂપણશક્તિનાં સુભગ દર્શન એમની વિવેચનામાં થાય છે. \t\t \t\tએમની પાસેથી ‘નવલરામ’ (૧૯૬૧), ‘મહાદેવ દેસાઈ’ (૧૯૬૨), ‘પ્રેમાનંદ’ (૧૯૬૩), ‘ગાંધીજી’ (૧૯૬૪) જેવાં ચરિત્રલક્ષી પુસ્તકો મળ્યાં છે. ‘સાત ચરિત્રો’ (૧૯૪૭)માં ચીનના તત્વજ્ઞાની કોન્ફ્યુશિયસ, સંગીતસમ્રાટ તાનસેન, ઉદ્યોગવીર \t\tદાદાભાઈ નવરોજ્જી વગેરેનાં લઘુચરિત્રો ગ્રંથસ્થ થયાં છે. ‘સત્તાવન’ (૧૯૩૮)માં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામનું યથાર્થ ચિત્ર ઊપસ્યું છે. ‘અનુવાદની કળા’ (૧૯૫૮)માં એમણે અનુવાદ વિશે સૂક્ષ્મ વિચારણા કરી છે. ‘હિંદુસ્તાની વ્યાકરણ \t\tપ્રવેશ’ (૧૯૪૭) એમનું તદ વિષયક પુસ્તક છે. ‘ગુર્જર સાહિત્ય સરિતા’ (૧૯૬૨)માં એમણે મહાદેવ દેસાઈના પાંચ મહત્વપૂર્ણ વાચનમાળા (૧૯૪૯-૧૯૫૧), ‘વિશેષ વાચનમાળા’- પુ. ૫-૬-૭ (૧૯૫૨-૧૯૫૩), ‘વાર્તાલહરી’- ભા. ૧-૨ (૧૯૫૫), \t\t‘સાહિત્ય પાઠાવલિ’- ભા. ૧-૨-૩ વગેરે સંપાદનો કર્યાં છે. \t\t \t\tઅનુવાદ તરીકેની એમની કામગીરી મહત્વપૂર્ણ છે. બંગાળી સાહિત્યનાં વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ પુસ્તકોના એમણે ગુજરાતી અનુવાદ કર્યો છે. રવીન્દ્રનાથ ઠાકુરની કૃતિઓના ‘વિસર્જન’ (૧૯૩૨), ‘પૂજારિણી અને ડાકઘર’ (૧૯૩૨), ‘સ્વદેશી \t\tસમાજ’ (૧૯૩૪), ‘ઘરેબાહિરે’ (૧૯૩૫), ‘ચતુરંગ અને બે બહેનો’ (૧૯૩૬), ‘નૌકા ડૂબી’ (૧૯૩૮), ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’ (૧૯૪૨), ‘પૂર્વ અને પશ્ચિમ’ (૧૯૪૨), ‘વિશ્વપરિચય’ (૧૯૪૪), ‘લક્ષ્મીની પરીક્ષા’ (૧૯૪૭), ‘પંચભૂત’ (૧૯૪૭), \t\t‘સતી’ (૧૯૪૭) વગેરે અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપરાંત, અન્યના સહયોગમાં એમણે રવીન્દ્રનાથનાં અન્ય પુસ્તકોના ‘ચારિત્ર્યપૂજા’ (૧૯૫૦), ‘એકોત્તરશતી’ (૧૯૬૩), ‘રવીન્દ્ર નિબંધમાળા’-૧ (૧૯૬૩), ‘રવીન્દ્રનાથનાં નાટકો’-૧ \t\t(૧૯૬૩) વગેરે અનુવાદો આપ્યા છે. એ જ રીતે શરદબાબુની કેટલીક બંગાળી કૃતિઓના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘પલ્લીસમાજ’ (૧૯૩૩), ‘ચંદ્રનાથ’ (૧૯૩૩), ‘પરિણીતા’ (૧૯૩૧) વગેરે. આ ઉપરાંત બંગાળીમાંથી એમણે કરેલ અન્ય \t\tઅનુવાદોમાં વિશેષ નોંધપાત્ર છેઃ દિલીપકુમાર રૉયકૃત ‘તીર્થસલિલ’ (૧૯૪૨), સુરેન્દ્રનાથ દાસગુપ્તકૃત ‘કાવ્યવિચાર’ (૧૯૪૪), અતુલચંદ્ર ગુપ્તકૃત ‘કાવ્ય-જિજ્ઞાસા’ (૧૯૬૦), મૈત્રેયીદેવીની બહુચર્ચિત આત્મકથનાત્મક નવલકથા ‘ન હન્યતે’ \t\t(૧૯૭૮), જરાસંધની નવલ ‘લૌહ કુમાર’નો અનુવાદ ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ (૧૯૬૪), ‘ન્યાયદંડ’ (૧૯૬૬) ઇત્યાદિ. રવીન્દ્રસાહિત્યના અભ્યાસી અબૂ સઈદ ઐયૂબના બે વિવેચનગ્રંથોના અનુવાદ પણ એમણે કર્યા છેઃ ‘કાવ્યમાં \t\tઆધુનિકતા’ અને ‘પાન્થજનના સખા’ (૧૯૭૭). બંગાળીમાંથી સીધા થયેલા આ અનુવાદો મૂળને વફાદાર, પ્રાસાદિક અને વિશદ છે. અલબત્ત, ગદ્યાનુવાદમાં એમને જે સફળતા મળી છે તે પદ્યાનુવાદમાં મળી નથી. \t\t \t\tએમણે કેટલાક ઉપયોગી અંગ્રેજી ગ્રંથોના પણ અનુવાદો આપ્યા છે : રાધાકૃષ્ણનકૃત ‘કલ્કી અથવા સંસ્કૃતિનું ભાવિ’ (૧૯૩૯), જવાહરલાલ નહેરુકૃત ‘રાષ્ટ્રભાષાનો સવાલ’ (૧૯૪૯), એવરક્રોમ્બીના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યવિવેચનના \t\tસિદ્ધાંતો’ (૧૯૫૭), વર્સફોલ્ડના પુસ્તકનો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક’ (૧૯૫૮). યુરોપની ઉત્તમ ગણાતી ત્રણ દીર્ઘ નવલિકાઓનો અનુવાદ ‘નિઃસંતાન’ (૧૯૪૨), બાઈબલના ‘નવા કરાર’નો અનુવાદ ‘શુભ સંદેશ’ (૧૯૬૫), જે.સી. \t\tકુમારપ્પાના પુસ્તકનો અનુવાદ ‘ગ્રામોદ્યોગ પ્રવૃત્તિ’ (૧૯૪૫). ‘વામા’ (૧૯૪૭) નવે નામે ને ચાર નવી વાર્તાઓના ઉમેરણ અને એકની બાદબાકી સાથે પ્રગટ થયેલ ‘ચુંબન અને બીજી વાતો’ની બીજી આવૃત્તિ છે. અંગ્રેજીમાંથી થયેલા \t\tઅનુવાદો પણ વફાદાર અને શ્રદ્ધેય છે. \t\t \t\tએમણે સંસ્કૃત ગ્રંથોના અનુવાદો પણ આપ્યા છે. એમાં ‘ધ્વન્યાલોક : આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ (૧૯૮૫) ઉલ્લેખનીય છે. અનુવાદની સાથે વિસ્તૃત ટિપ્પણ પણ આપ્યું હોઈ મૂળ ગ્રંથના બધા મુદ્દા સ્પષ્ટ થાય છે. કુન્તકના ગ્રંથ \t\t‘વક્રોક્તિજીવિત’નો અનુવાદ પણ એમણે કર્યો છે. ‘મમ્મટનો કાવ્યવિચાર’ (૧૯૮૭) એ એમનું સટિપ્પણ અનુવાદપુસ્તક છે. આ સર્વ અનુવાદો દ્વારા એમણે ભારતીય કાવ્યચાર્યોની વિચારણાને ગુજરાતીમાં સુલભ બનાવી છે. \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ \t\tઅભિનવનો રસવિચાર અને બીજા લેખો (૧૯૬૯) : ભારતીય કાવ્યશાસ્ત્રને લગતા અભ્યાસલેખો ધરાવતો નગીનદાસ પારેખનો વિવેચનસંગ્રહ. ૧૬૨ પૃષ્ઠમાં વિસ્તરતો ‘અભિનવનો રસવિચાર’ એ આ સંગ્રહનો મૂર્ધન્ય લેખ છે. ‘વક્રોક્તિ \t\tઅથવા કુંતકનો કાવ્યવિચાર’, ‘રમણીયતા : જગન્નાથનો કાવ્યવિચાર’ તથા ‘ક્ષેમેન્દ્રનો ઔચિત્યવિચાર’ પણ આ જ પ્રકારના વિવરણાત્મક લેખો છે. આ લેખોમાં લેખકે મૂળ ગ્રંથોમાં જે તે કાવ્યશાસ્ત્રીએ કરેલી વિચારણાની વિવરણપૂર્વક \t\tમીમાંસા કરી છે. ‘કાવ્યમાં અર્થ’ નામક લેખમાં સંસ્કૃત વ્યાકરણ, ન્યાય અને મીમાંસા દર્શનોમાં ‘અર્થ’ વિશે જે ચર્ચાઓ થઈ છે તેનો નિર્દેશ કરી લેખકે વિચારણા કરી છે. ‘રસાભાસ’ વિશેના પ્રથમ લેખમાં લેખકે મુખ્ય ગ્રંથોના આધારે \t\tકાવ્યમાં રસાભાસ શું છે એનું નિરૂપણ કર્યું છે તથા બીજા લેખમાં એની ખંડનમંડન રૂપ તાર્કિક ચર્ચા કરી છે. સંગ્રહના છેલ્લા લેખમાં લેખકે ગુજરાતીના મોટા ભાગના વિદ્વાનોએ નાટ્યાલંકાર ‘આખ્યાન’ને કાવ્યપ્રકાર સમજવામાં કરેલી ભૂલની \t\tવિગતવાર છણાવટ કરી વાસ્તવમાં એ કાવ્યપ્રકાર કેવો છે એ દર્શાવ્યું છે. આ લેખોમાં લેખકે મુખ્યત્વે જે તે વિષયનું વિવરણ અને આવશ્યકતા જણાઈ ત્યાં એને અંગે ઊહાપોહ કર્યો છે. \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ \t\tવીક્ષા અને નિરીક્ષા (૧૯૮૧) : નગીનદાસ પારેખના આ વિવેચનસંગ્રહમાં નાનામોટા તેવીસ લેખો છે. ‘ક્રોચેનો કલાવિચાર’ અને ‘ઑબ્જેક્ટિવ કોરિલેટિવ અને વિભાવાદિ’ એ લેખોમાં પાશ્ચાત્ય કાવ્યવિચારની તથા અન્ય બે લેખોમાં \t\tભારતીય કાવ્યવિચારની વિશદ મીમાંસા લેખકે કરી છે. કાવ્યમાં આકાર અને અંતસ્તત્વ, તથ્ય અને સત્ય સર્જનપ્રક્રિયા જેવા મુદ્દાઓ પરની વિચારનોંધોમાં એમની સાહિત્યપદાર્થના બાહ્યભ્યંતર સ્વરૂપ વિશેની દ્રષ્ટિ જોવા મળે છે. વિખ્યાત \t\tબંગાળી કથાસ્વામી શરદબાબુના જીવનની રસાત્મક ઝાંખી સંક્ષિપ્તતાથી કરાવાઈ છે. ‘રાષ્ટ્રીય એકતા અને બંગાળી સાહિત્ય’ નામના લેખમાં એમણે બંગાળી ભાષા અને સાહિત્ય વિશેના પોતાના અભ્યાસનો આછો ખ્યાલ આપ્યો છે. \t\tરવીન્દ્રનાથકૃત ‘કથા ઓ કાહિની’ અને ભર્તૃ હરિકૃત ‘નીતિશતક’ના આસ્વાદો; ઉમાશંકરકૃત ‘નિરીક્ષા’, અને રઘુવીર ચૌધરીકૃત ‘અમૃતા’ વિશેના અભ્યાસલેખો, ‘મોખરે’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ વિશેનાં પરિશીલનલેખો તથા ‘આરોહણ’, \t\t‘વધામણી’ વગેરે વિશેની ચર્ચાઓ લેખકની સજાગ વિવેચક તથા વિનમ્ર વિશોધક તરીકેની શક્તિ દર્શાવે છે. સંગ્રહ લેખકની વિદ્વત્તા, રસદ્રષ્ટિ, ચોકસાઈ, નિખાલસતા વગેરે ગુણોને સુપેરે પ્રગટ કરે છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "naginadasa-parekha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/naginadasa-parekha",
"tags": null,
"created": "2024-02-03T20:39:06.122368",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17337,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નલિન રાવળ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>રાવળ નલિન ચંદ્રકાન્ત </h4>\r\n\t\t\t(૧૭-૩-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬માં \r\n\t\t\tઅંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક.\r\n\t\t રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. ‘ઉદગાર’ (૧૯૬૨) એમની એકવીસ \r\n\t\t\tરચનાઓનો લઘુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુક્ત અભિવ્યક્તિઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ’ (૧૯૭૨) \r\n\t\t\tકાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતા એમની કૃતિઓની ઓળખ છે. ‘આસ્વત્થામાની સ્વગતોક્તિ’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે.\r\n\t\t<br/><br/> \r\n\t ‘સ્વપ્નલોક’ (૧૯૭૭) એમનો વાર્તાસંગ્રહ છે. સોળ વાર્તાઓમાં કોઈ એક સ્તરે અંકાયેલી પડેલી સ્વપ્નરેખા ગ્રંથશીર્ષકને સાર્થક કરે છે. વાર્તામાં શબ્દ સ્વયં ઘટના છે એવી પ્રતિજ્ઞા સાથે અંદર-બહારની ગતિથી વાર્તાકાર \r\n\t\t\tઅહીં કથાવસ્તુનો અનન્ય અંશ કાવ્યાત્મક રીતે ઉપસાવવા મથે છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t\t‘પાશ્ચાત્ય કવિતા’ (૧૯૭૩)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન કવિતાનો ભાવનસંદર્ભ છે; તો ‘અનુભાવ’ (૧૯૭૫) વિવેચનગ્રંથના કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં \r\n\t\t\tસુલભ બનેલા પ્રવેશનો રોમાંચ એમનામાં વર્તાય છે. ‘પ્રિયકાંત મણિયાર’ (૧૯૭૬)માં મૈત્રીના સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે.\r\n\t\t<br/><br/> \r\n\t ‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૭૭) એમનો અનુવાદ છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\r\n\t\t\tઅવકાશ (૧૯૭૨) : નલિન રાવળનો ‘ઉદગાર’નો અનુગામી કાવ્યસંગ્રહ. લગભઘ ૯૩ જેટલી રચનાઓમાં ચિંતનગર્ભ પ્રતીકો, સ્ફૂર્તિલાં કલ્પનો અને ગતિશીલ સુશ્લિષ્ટ(*) કાવ્યબંધ જોવાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને \r\n\t\t\tમનુષ્ય-પ્રેમના ત્રિવિધ સ્તરે એમનું સંવેદન દ્યોતક છે. પરંપરિત છંદપ્રયોગોની એમની વિશિષ્ટ શૈલી છે. અહીં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ એમની વૈયક્તિક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્વનું કાવ્ય છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: રાવળ નલિન ચંદ્રકાન્ત \r \t\t\t(૧૭-૩-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬માં \r \t\t\tઅંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરૂચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ બી.ડી. આટ્સૅ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના અધ્યાપક.\r \t\t રાજેન્દ્ર-નિરંજનની અનુગામી પેઢીના સત્વશીલ આ કવિ એમની ટૂંકી રચનાઓમાં પ્રતીક-કલ્પનના વિશિષ્ટ સંદર્ભ સાથે વૈચારિક સૌન્દર્યને સુકુમાર ને સૂક્ષ્મ લયથી ઉપસાવે છે. ‘ઉદગાર’ (૧૯૬૨) એમની એકવીસ \r \t\t\tરચનાઓનો લઘુસંગ્રહ હોવા છતાં એમાં કેટલીક આધુનિક નગરસંવેદનની કસબયુક્ત અભિવ્યક્તિઓ મળે છે. સમયને, વૃદ્ધત્વને કે મુંબઈ યા ભરૂચ જેવા શહેરને લક્ષ્ય કરતાં કાવ્યો પરિણામગામી છે. ‘અવકાશ’ (૧૯૭૨) \r \t\t\tકાવ્યસંગ્રહમાં પણ સુબદ્ધ રચનાઓ એમની સ્વકીય મુદ્રાઓ સાથે મળે છે. અભિવ્યક્તિની સ્વતંત્ર શિસ્ત અને પ્રશિષ્ટ રંગદર્શિતા એમની કૃતિઓની ઓળખ છે. ‘આસ્વત્થામાની સ્વગતોક્તિ’ જેવા કાવ્યની અછાંદસ અભિવ્યક્તિ ધ્યાન ખેંચે છે.\r \t\t \r \t ‘સ્વપ્નલોક’ (૧૯૭૭) એમનો વાર્તાસંગ્રહ છે. સોળ વાર્તાઓમાં કોઈ એક સ્તરે અંકાયેલી પડેલી સ્વપ્નરેખા ગ્રંથશીર્ષકને સાર્થક કરે છે. વાર્તામાં શબ્દ સ્વયં ઘટના છે એવી પ્રતિજ્ઞા સાથે અંદર-બહારની ગતિથી વાર્તાકાર \r \t\t\tઅહીં કથાવસ્તુનો અનન્ય અંશ કાવ્યાત્મક રીતે ઉપસાવવા મથે છે.\r \t\t \r \t\t\t‘પાશ્ચાત્ય કવિતા’ (૧૯૭૩)માં ગ્રીકકવિતાથી શરૂ કરી અમેરિકન કવિતાનો ભાવનસંદર્ભ છે; તો ‘અનુભાવ’ (૧૯૭૫) વિવેચનગ્રંથના કવિતા સાથેના અંગત માર્મિક સંબંધમાંથી જન્મેલાં લખાણો છે. કાવ્યભાવનના હાર્દમાં \r \t\t\tસુલભ બનેલા પ્રવેશનો રોમાંચ એમનામાં વર્તાય છે. ‘પ્રિયકાંત મણિયાર’ (૧૯૭૬)માં મૈત્રીના સંવેગથી કરાવેલો કવિતાપરિચય બહુધા વિવેકપૂર્ણ અને જીવંત છે.\r \t\t \r \t ‘સિંધી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા’ (૧૯૭૭) એમનો અનુવાદ છે.\r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \r \t\t\tઅવકાશ (૧૯૭૨) : નલિન રાવળનો ‘ઉદગાર’નો અનુગામી કાવ્યસંગ્રહ. લગભઘ ૯૩ જેટલી રચનાઓમાં ચિંતનગર્ભ પ્રતીકો, સ્ફૂર્તિલાં કલ્પનો અને ગતિશીલ સુશ્લિષ્ટ(*) કાવ્યબંધ જોવાય છે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને \r \t\t\tમનુષ્ય-પ્રેમના ત્રિવિધ સ્તરે એમનું સંવેદન દ્યોતક છે. પરંપરિત છંદપ્રયોગોની એમની વિશિષ્ટ શૈલી છે. અહીં ‘અશ્વત્થામાની સ્વગતોક્તિ’ એમની વૈયક્તિક લાક્ષણિકતા પ્રગટ કરતું મહત્વનું કાવ્ય છે.\r \t\t આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
"slug": "nalina-ravala",
"DOB": "1933-03-17",
"DateOfDemise": "2021-04-05",
"location": null,
"url": "/sootradhar/nalina-ravala",
"tags": "",
"created": "2024-02-03T20:39:06.281147",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17338,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નંદકુમાર પાઠક",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પાઠક નંદકુમાર જેઠાલાલ</h4>\n\t\t(૨૫-૧-૧૯૧૫) : નાટ્યકાર, કવિ, વિવેચક. જન્મ ગોઠ (જિ. પંચમહાલ) માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ થી ૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝ \n\t\tઓર્ગેનિઝેશન, દિલ્હીમાં અનુવાદક તથા પ્રવક્તા. ૧૯૪૪ થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક. ૧૯૭૪માં ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદમાં ગુજરાતી-જ્ઞાનકોશના સહાયક સંપાદક.\n\n\t\tએમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંવેદના’ (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૉનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મોભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપાત્રો અને બે \n\t\tપુરુષપાત્રોના આધારે, કેળવણી અને સંસ્કૃતિના પ્રભાવે સર્જાતી લગ્નજીવનની સમસ્યાનું નિરૂપણ કરતી એમની સામાજિક નવલકથા છે. ‘પારકી જણી’ (૧૯૫૦) દંભી સમાજની ટીકાત્મક છણાવટ કરતું નાયિકાપ્રધાન, પ્રશ્ન \n\t\tપ્રધાન સામાજિક નાટક છે. ‘ભાડે આપવાનું છે’ (૧૯૫૬) એમનું ત્રિઅંકી પ્રહસન છે; તો એકાંકીસંગ્રહ ‘વૈશાખી વાદળ’ (૧૯૫૯)માં તખ્તાલાયકી ધરાવતાં મૌલિક નાટકો છે. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં આપેલાં એકાંકીના \n\t\tસ્વરૂપ અને વિકાસ અંગેના વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ’ (૧૯૫૬) તથા નાટકની પાશ્ચાત્ય વિભાવનાની ચર્ચા કરતું પુસ્તક ‘પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો’ (૧૯૬૮) એ એમના સંશોધનાત્મક વિવેચનનાં \n\t\tઉદાહરણો છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં છાંદસ-અછાંદસ પ્રકારની ૧૩૭ જેટલી રચનાઓનો કાવ્યસંગ્રહ ‘લહેરાતાં રૂપ’ (૧૯૭૮), યુસુફ મહેરઅલીના ચરિત્રલેખોના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ ‘આપણા નેતાઓ’ \n\t\t(૧૯૪૪) તથા પ્રકીર્ણ પુસ્તક ‘સમાજવાદની પુનર્વિચારણા’ (૧૯૪૪) નો સમાવેશ થાય છે. \n\t\t<br/><br/>\n<p align=\"right\">-પરેશ નાયક</p>\n\t\tએકાંકી : સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬) : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠકે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં \n\t\tએકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉદભવ-વિકાસ , એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકાસ તથા એકાંકી અને રેડિયો નાટક જેવાં વિષયાંગો સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની \n\t\tભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે. \n\t\t<br/><br/>\n<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n\t\tપાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપોનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. ને ટ્રેજેડી અને કૉમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણોમાં ટ્રેજેડીના પ્રકારો અને \n\t\tકૉમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એનો ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર ઑવ ધ એબ્સર્ડ’ અને ‘ધ થિયેટર ઑવ ક્રયૂઅલ્ટી’ સુધી \n\t\tવિસ્તરી છે; તો કૉમેડીનો પણ વિવધ વળાંકો સુધી વિસ્તાર થયો છે. અહીં લેખકનો નાટ્યાભ્યાસ અંગેનો પરિશ્રમ દેખાઈ આવે છે. \t\t\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પાઠક નંદકુમાર જેઠાલાલ \t\t(૨૫-૧-૧૯૧૫) : નાટ્યકાર, કવિ, વિવેચક. જન્મ ગોઠ (જિ. પંચમહાલ) માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ થી ૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝ \t\tઓર્ગેનિઝેશન, દિલ્હીમાં અનુવાદક તથા પ્રવક્તા. ૧૯૪૪ થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્રોમાં કાર્યક્રમ સહાયક અને સહાયક કેન્દ્ર નિયામક. ૧૯૭૪માં ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદમાં ગુજરાતી-જ્ઞાનકોશના સહાયક સંપાદક. \t\tએમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘સંવેદના’ (૧૯૪૨)માં મુખ્યત્વે વિષાદના ભાવનું નિરૂપણ કરતી રચનાઓ સૉનેટ, ખંડકાવ્ય, ગીતકાવ્ય અને છાંદસ કાવ્યના સ્વરૂપે મળે છે. ‘મોભનાં પાણી’ (૧૯૪૭) બે સ્ત્રીપાત્રો અને બે \t\tપુરુષપાત્રોના આધારે, કેળવણી અને સંસ્કૃતિના પ્રભાવે સર્જાતી લગ્નજીવનની સમસ્યાનું નિરૂપણ કરતી એમની સામાજિક નવલકથા છે. ‘પારકી જણી’ (૧૯૫૦) દંભી સમાજની ટીકાત્મક છણાવટ કરતું નાયિકાપ્રધાન, પ્રશ્ન \t\tપ્રધાન સામાજિક નાટક છે. ‘ભાડે આપવાનું છે’ (૧૯૫૬) એમનું ત્રિઅંકી પ્રહસન છે; તો એકાંકીસંગ્રહ ‘વૈશાખી વાદળ’ (૧૯૫૯)માં તખ્તાલાયકી ધરાવતાં મૌલિક નાટકો છે. વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં આપેલાં એકાંકીના \t\tસ્વરૂપ અને વિકાસ અંગેના વ્યાખ્યાનોનો સંગ્રહ ‘એકાંકી : સાહિત્ય અને સ્વરૂપ’ (૧૯૫૬) તથા નાટકની પાશ્ચાત્ય વિભાવનાની ચર્ચા કરતું પુસ્તક ‘પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો’ (૧૯૬૮) એ એમના સંશોધનાત્મક વિવેચનનાં \t\tઉદાહરણો છે. આ ઉપરાંત એમની અન્ય કૃતિઓમાં છાંદસ-અછાંદસ પ્રકારની ૧૩૭ જેટલી રચનાઓનો કાવ્યસંગ્રહ ‘લહેરાતાં રૂપ’ (૧૯૭૮), યુસુફ મહેરઅલીના ચરિત્રલેખોના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ ‘આપણા નેતાઓ’ \t\t(૧૯૪૪) તથા પ્રકીર્ણ પુસ્તક ‘સમાજવાદની પુનર્વિચારણા’ (૧૯૪૪) નો સમાવેશ થાય છે. \t\t -પરેશ નાયક \t\tએકાંકી : સ્વરૂપ અને સાહિત્ય (૧૯૫૬) : મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના ભારતીય સંગીત-નૃત્ય-નાટ્ય મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ નંદકુમાર પાઠકે આપેલાં વ્યાખ્યાનોનો સંગ્રહ. અહીં સંસ્કૃત સાહિત્યમાં \t\tએકાંકી, પાશ્ચાત્ય સાહિત્યમાં એકાંકી અને તેના ઉદભવ-વિકાસ , એકાંકીનું સંવિધાન, રંગમંચ અને એકાંકી, ગુજરાતી સાહિત્યમાં એકાંકી વિકાસ તથા એકાંકી અને રેડિયો નાટક જેવાં વિષયાંગો સમાવિષ્ટ છે. વિષય-પ્રવેશની \t\tભૂમિકાએ ઉપયોગી બનતા આ સંગ્રહમાં નિરૂપિત સામગ્રી અને તેની રજૂઆત મુદ્દાસર છે. \t\t -રમેશ ર. દવે \t\tપાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો (૧૯૬૮) : પશ્ચિમનાં વિવિધ નાટ્યસ્વરૂપોનો પરિચય આપતું નંદકુમાર પાઠકનું પુસ્તક. ને ટ્રેજેડી અને કૉમેડી એવા બે વ્યાપક ખંડોમાં વહેંચી કુલ અઢાર પ્રકરણોમાં ટ્રેજેડીના પ્રકારો અને \t\tકૉમેડીના પ્રકારોને સમાવ્યા છે; તેમ જ એરિસ્ટોટલથી માંડી આધુનિક યુગ સુધીની નાટકધારાઓનું સ્વરૂપ, એનો ઇતિહાસ અને વિકાસ બતાવ્યાં છે. ટ્રેજેડી ‘થિયેટર ઑવ ધ એબ્સર્ડ’ અને ‘ધ થિયેટર ઑવ ક્રયૂઅલ્ટી’ સુધી \t\tવિસ્તરી છે; તો કૉમેડીનો પણ વિવધ વળાંકો સુધી વિસ્તાર થયો છે. અહીં લેખકનો નાટ્યાભ્યાસ અંગેનો પરિશ્રમ દેખાઈ આવે છે. \t\t \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "nandakumara-pathaka",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/nandakumara-pathaka",
"tags": null,
"created": "2024-02-03T20:39:06.503273",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17339,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નારાયણ દેસાઈ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દેસાઈ નારાયણ મહાદેવભાઈ </h4>\n\t\t(૨૪-૧૨-૧૯૨૪) : ચરિત્રકાર, અનુવાદક. જન્મ વલસાડમાં. જાણીતા સર્વોદય કાર્યકર. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના સંચાલક.\n\t\t<br/><br/> \n\t\t‘પાવન પ્રસંગો’ (૧૯૫૨) અને ‘જયપ્રકાશ નારાયણ’ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સામ્યયોગી વિનોબા’ (૧૯૫૩), ‘ભૂદાન આરોહણ’ (૧૯૫૬), ‘મા ધરતીને \n\t\tખોળે’ (૧૯૫૬), ‘શાંતિસેના’ (૧૯૬૬), ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૭), ‘સર્વોદય શું છે ?’ (૧૯૬૮), ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે ?’ (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી’ (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી \n\t\tજીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સોનાર બાંગ્લા’ (૧૯૭૨) અને ‘લેનિન અને ભારત’ (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. ‘વેડછીનો વડલો’ (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. ‘માટીનો \n\t\tમાનવી’ (૧૯૬૪) અને ‘રવિછબી’ (૧૯૭૯) એમના અનુવાદો છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દેસાઈ નારાયણ મહાદેવભાઈ \t\t(૨૪-૧૨-૧૯૨૪) : ચરિત્રકાર, અનુવાદક. જન્મ વલસાડમાં. જાણીતા સર્વોદય કાર્યકર. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછીના સંચાલક. \t\t \t\t‘પાવન પ્રસંગો’ (૧૯૫૨) અને ‘જયપ્રકાશ નારાયણ’ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. ‘સામ્યયોગી વિનોબા’ (૧૯૫૩), ‘ભૂદાન આરોહણ’ (૧૯૫૬), ‘મા ધરતીને \t\tખોળે’ (૧૯૫૬), ‘શાંતિસેના’ (૧૯૬૬), ‘સંત સેવતાં સુકૃત વાધે’ (૧૯૬૭), ‘સર્વોદય શું છે ?’ (૧૯૬૮), ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે ?’ (૧૯૬૯), ‘અહિંસક પ્રતિકારની કહાણી’ (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી \t\tજીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. ‘સોનાર બાંગ્લા’ (૧૯૭૨) અને ‘લેનિન અને ભારત’ (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. ‘વેડછીનો વડલો’ (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. ‘માટીનો \t\tમાનવી’ (૧૯૬૪) અને ‘રવિછબી’ (૧૯૭૯) એમના અનુવાદો છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "narayana-desai",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/narayana-desai",
"tags": null,
"created": "2024-02-03T20:39:06.679738",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17340,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નારાયણ દીવેચા",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>દીવેચા નારાયણ હેમચંદ્ર </h4>\n\t\t\t(૧૮૫૫, ૧૯૦૯) : આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક. જન્મ દીવમાં. પ્રવૃત્તિસ્થાન મુંબઈ. અભ્યાસ ઓછો પણ પરિભ્રમણ ઘણું. ઈંગ્લૅન્ડનો ચાર વાર પ્રવાસ. ‘વિચિત્રમૂર્તિ’ તરીકે ઉલ્લેખાયેલ \n\t\t\tતેઓ ૧૮૭૫માં નવીનચંદ્ર રૉય સાથે અલ્હાબાદ ગયેલા. અનુવાદક તરીકેની તેમની કારકિર્દીનો પ્રારંભ ત્યાંથી થયો. તેઓ બંગાળી સાહિત્યનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર ગણાયા છે.\n\t\t\t<br/><br/>\n\t\t\tનાના-મોટાં એમ બધાં મળીને આશરે બસો જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. એમનું ‘હું પોતે’ (૧૯૦૦) ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલું પહેલું આત્મચરિત્ર છે. નર્મદ અને મણિલાલનાં આત્મચરિત્રો એ અગાઉ લખાયેલાં, પણ \n\t\t\tપ્રસિદ્ધ તો તે પછી જ થયેલાં. પ્રસ્તુત આત્મકથા લગભગ પ્રવાસકથારૂપે છે. જીવનનાં પહેલાં ચોત્રીસ વર્ષોનું અહીં બયાન છે, એમાં પોતે જોયેલાં અનેકવિધ સ્થળોનો, ત્યાંનાં લોકો અને તેમના સ્વભાવ-સંસ્કારનો પરિચય \n\t\t\tકરાવ્યો છે. સ્વામી દયાનંદ, દેવેન્દ્રનાથ ટાગોર વગેરે મહાનુભાવો સાથેના એમના સંપર્કોનું ચિત્રણ પણ અહીં પ્રસંગોપાત્ત થયું છે. પ્રવાસની પડછે સાદગી, ઈશ્વરભક્તિ, નિખાલસતા, ઉદ્યમશીલતા જેવા એમના વ્યક્તિત્વના \n\t\t\tગુણોની છબી પણ અહીં ઊપસી છે. કલામયતાની દ્રષ્ટિએ ‘હું પોતે’ પાંખી લાગતી હોવા છતાં તે વિવિધ-વિચિત્ર જીવનાનુભવોના નિરૂપણથી વાચનક્ષમ અવશ્ય બની છે. ‘પાંચ વાર્તા’ (૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’ \n\t\t\t(૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા’ (૧૮૯૫), ‘સ્નેહકુટિર’ (૧૮૯૬), ‘રૂપનગરની રાજકુંવરી’ (૧૯૦૪) વગેરે એમની નવલકથાઓ છે. ‘જીવનચરિત્ર વિશે ચર્ચા’ (૧૮૯૫), ‘સાહિત્યચર્ચા’ (૧૮૯૬), ‘કાલિદાસ અને \n\t\t\tશૅક્સપિયર’ (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડૉકટર સામ્યુઅલ જોનસનનું જીવનચરિત્ર’ (૧૮૩૯), ‘માલતીમાધવ’ (૧૮૯૩), ‘પ્રિયદર્શિકા’ જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી \n\t\t\tપણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી’ જેવી કથાના તેમણે કરેલા અનુવાદે તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે \n\t\t\tવિષયો પર ખૂબ લખ્યું છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: દીવેચા નારાયણ હેમચંદ્ર \t\t\t(૧૮૫૫, ૧૯૦૯) : આત્મચરિત્રકાર, અનુવાદક, વિવેચક. જન્મ દીવમાં. પ્રવૃત્તિસ્થાન મુંબઈ. અભ્યાસ ઓછો પણ પરિભ્રમણ ઘણું. ઈંગ્લૅન્ડનો ચાર વાર પ્રવાસ. ‘વિચિત્રમૂર્તિ’ તરીકે ઉલ્લેખાયેલ \t\t\tતેઓ ૧૮૭૫માં નવીનચંદ્ર રૉય સાથે અલ્હાબાદ ગયેલા. અનુવાદક તરીકેની તેમની કારકિર્દીનો પ્રારંભ ત્યાંથી થયો. તેઓ બંગાળી સાહિત્યનો ગુજરાતને પ્રથમ પરિચય કરાવનાર ગણાયા છે. \t\t\t \t\t\tનાના-મોટાં એમ બધાં મળીને આશરે બસો જેટલાં પુસ્તકો એમણે આપ્યાં છે. એમનું ‘હું પોતે’ (૧૯૦૦) ગુજરાતી ભાષામાં પ્રકટ થયેલું પહેલું આત્મચરિત્ર છે. નર્મદ અને મણિલાલનાં આત્મચરિત્રો એ અગાઉ લખાયેલાં, પણ \t\t\tપ્રસિદ્ધ તો તે પછી જ થયેલાં. પ્રસ્તુત આત્મકથા લગભગ પ્રવાસકથારૂપે છે. જીવનનાં પહેલાં ચોત્રીસ વર્ષોનું અહીં બયાન છે, એમાં પોતે જોયેલાં અનેકવિધ સ્થળોનો, ત્યાંનાં લોકો અને તેમના સ્વભાવ-સંસ્કારનો પરિચય \t\t\tકરાવ્યો છે. સ્વામી દયાનંદ, દેવેન્દ્રનાથ ટાગોર વગેરે મહાનુભાવો સાથેના એમના સંપર્કોનું ચિત્રણ પણ અહીં પ્રસંગોપાત્ત થયું છે. પ્રવાસની પડછે સાદગી, ઈશ્વરભક્તિ, નિખાલસતા, ઉદ્યમશીલતા જેવા એમના વ્યક્તિત્વના \t\t\tગુણોની છબી પણ અહીં ઊપસી છે. કલામયતાની દ્રષ્ટિએ ‘હું પોતે’ પાંખી લાગતી હોવા છતાં તે વિવિધ-વિચિત્ર જીવનાનુભવોના નિરૂપણથી વાચનક્ષમ અવશ્ય બની છે. ‘પાંચ વાર્તા’ (૧૯૦૩), ‘ફૂલદાની અને બીજી વાર્તાઓ’ \t\t\t(૧૯૦૩)માં એમણે કથાઓ આપી છે. ‘વૈદ્યકન્યા’ (૧૮૯૫), ‘સ્નેહકુટિર’ (૧૮૯૬), ‘રૂપનગરની રાજકુંવરી’ (૧૯૦૪) વગેરે એમની નવલકથાઓ છે. ‘જીવનચરિત્ર વિશે ચર્ચા’ (૧૮૯૫), ‘સાહિત્યચર્ચા’ (૧૮૯૬), ‘કાલિદાસ અને \t\t\tશૅક્સપિયર’ (૧૯૦૦) વગેરે એમનાં પ્રારંભિક વિવેચનચર્ચાનાં પુસ્તકો છે. એમણે ‘ડૉકટર સામ્યુઅલ જોનસનનું જીવનચરિત્ર’ (૧૮૩૯), ‘માલતીમાધવ’ (૧૮૯૩), ‘પ્રિયદર્શિકા’ જેવા અનુવાદો આપ્યા છે. એમણે બંગાળીમાંથી \t\t\tપણ અનેક અનુવાદો આપ્યા છે, જે પૈકી ‘સંન્યાસી’ જેવી કથાના તેમણે કરેલા અનુવાદે તે કાળે અનેક સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચેલું. મૌલિકતા કે ભાષાશુદ્ધિની કશી ખેવના કર્યા વિના એમણે સાહિત્ય, શિક્ષણ, સંગીત વગેરે \t\t\tવિષયો પર ખૂબ લખ્યું છે. \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "narayana-diveca",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/narayana-diveca",
"tags": null,
"created": "2024-02-03T20:39:06.891161",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
},
{
"id": 17341,
"image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
"name": "નરહરિ પરીખ",
"bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<h4>પરીખ નરહરિ દ્રારકાદાસ ‘એક પિતા’ </h4>\n\t\t(૭-૧૦-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૭) : ચરિત્રકાર,સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન ખેડા જિલ્લાનું કઠલાલ. અભ્યાસ અમદાવાદમાં. ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. \n\t\t૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ. ૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં \n\t\tગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tએમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે.\n\t\t<br/><br/> \n\t\tએમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧,૨ (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫) એમનો \n\t\tતદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે.\n\t\t<br/><br/> \n\t\t‘નામદાર ગોખલેનાં ભાષણો’ (૧૯૧૮), ‘ગોવિંદગમન’ (૧૯૨૩), ‘કરંડિયો’ (૧૯૨૮), ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭), ‘મહાદાવેભાઈની ડાયરી’- ભા. ૧,૭ (૧૯૪૮-૫૦), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ (૧૯૪૯), ‘દી.બ. અંબાલાલ \n\t\tસાકરલાલનાં ભાષણો’ (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ (૧૯૫૬) વગેરે એમનાં સંપાદનો છે.\n\t\t<br/><br/> \n\t\t‘ચિત્રાંગદા’ (૧૯૧૬), ‘વિદાય અભિશાપ’ (૧૯૨૦), ‘પ્રાચીન સાહિત્ય’ (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓની એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તો, ‘જાતે મજૂરી કરનારાઓને’ (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?’ (૧૯૨૫-૨૬) \n\t\tએમના તોલ્સ્તોયનાં પુસ્તકોના અનુવાદો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tનવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે.\n\t\tપહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે \n\t\tહિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ \n\t\tતથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા \n\t\tવિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે. \t\t\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
"raw_bio": "સવિશેષ પરિચય: પરીખ નરહરિ દ્રારકાદાસ ‘એક પિતા’ \t\t(૭-૧૦-૧૮૯૧, ૧૫-૭-૧૯૫૭) : ચરિત્રકાર,સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. વતન ખેડા જિલ્લાનું કઠલાલ. અભ્યાસ અમદાવાદમાં. ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૧ માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર વિષયો સાથે બી.એ. ૧૯૧૩માં એલએલ.બી. \t\t૧૯૧૪માં મિત્ર મહાદેવભાઈ દેસાઈ સાથે વકીલાતનો પ્રારંભ. ૧૯૧૭માં સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળા સાથે સંલગ્ન. ૧૯૨૦થી ગૂજરાત વિદ્યાપીઠમાં. ૧૯૩૫માં હરિજન આશ્રમના વ્યવસ્થાપક. ૧૯૩૭માં બેઝિક ઍજ્યુકેશન બોર્ડના પ્રમુખ. ૧૯૪૦માં \t\tગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય. ૧૯૪૭માં પક્ષાઘાતનો પહેલો હુમલો. પક્ષાઘાત અને હૃદયરોગથી બારડોલીમાં અવસાન. \t\t \t\tએમણે ગાંધીચીંધ્યા માનવતાવાદ અને જીવન પરત્વેની સાધક દ્રષ્ટિનો નિતાન્ત પરિચય કરાવ્યો છે. એમના ગ્રંથોમાં સાહિત્યનું સંદોહન અને સંપાદન કરવાની શક્તિનો તેમ જ સાદી, સરલ અને પારદર્શક ગદ્યશૈલીનો આવિષ્કાર જોઈ શકાય છે. \t\t \t\tએમના મૌલિક ગ્રંથોમાં ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ (૧૯૫૦), ‘સરદાર વલ્લભભાઈ’- ભા. ૧,૨ (૧૯૫૦, ૧૯૫૨) અને કિશોરલાલ મશરૂવાલા પરનું ‘શ્રેયાર્થીની સાધના’ (૧૯૫૩) જેવાં ચરિત્રાલેખનો મુખ્ય છે. ‘માનવ અર્થશાસ્ત્ર’ (૧૯૪૫) એમનો \t\tતદવિષયક અત્યંત યશસ્વી ગ્રંથ છે. આ ઉપરાંત શિક્ષણ, રાષ્ટ્રકારણ અને ગાંધીવિચારના સમન્વયની નીપજરૂપ ‘સામ્યવાદ અને સર્વોદય’ (૧૯૩૪), ‘વર્ધા કેળવણીનો પ્રયોગ’ (૧૯૩૯), ‘યંત્રની મર્યાદા’ (૧૯૪૦) વગેરે એમનાં સ્વતંત્ર પુસ્તકો છે. \t\t \t\t‘નામદાર ગોખલેનાં ભાષણો’ (૧૯૧૮), ‘ગોવિંદગમન’ (૧૯૨૩), ‘કરંડિયો’ (૧૯૨૮), ‘નવલગ્રંથાવલિ’ (૧૯૩૭), ‘મહાદાવેભાઈની ડાયરી’- ભા. ૧,૭ (૧૯૪૮-૫૦), ‘સરદાર વલ્લભભાઈનાં ભાષણો’ (૧૯૪૯), ‘દી.બ. અંબાલાલ \t\tસાકરલાલનાં ભાષણો’ (૧૯૪૯), ‘ગાંધીજીનું ગીતાશિક્ષણ’ (૧૯૫૬) વગેરે એમનાં સંપાદનો છે. \t\t \t\t‘ચિત્રાંગદા’ (૧૯૧૬), ‘વિદાય અભિશાપ’ (૧૯૨૦), ‘પ્રાચીન સાહિત્ય’ (૧૯૨૨) જેવી રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓની એમણે મહાદેવભાઈ દેસાઈ સાથે અનુવાદ કર્યા છે; તો, ‘જાતે મજૂરી કરનારાઓને’ (૧૯૨૪) અને ‘ત્યારે કરીશું શું?’ (૧૯૨૫-૨૬) \t\tએમના તોલ્સ્તોયનાં પુસ્તકોના અનુવાદો છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા \t\tનવલગ્રંથાવલિ (૧૮૯૧) : નવલરામની જીવનકથા સહિત એમના પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ ગ્રંથો-લેખોનું આ સંપાદન ગોવર્ધનરામે ચાર ભાગમાં, હીરાલાલ શ્રોફે શાળોપયોગી આવૃત્તિરૂપે બે ભાગમાં (૧૯૧૧) તથા નરહરિ પરીખે તારણરૂપે (૧૯૩૭) કર્યું છે. \t\tપહેલા ભાગમાં નવલરામનાં નાટકો, કાવ્યો અને ભાષાંતરો સંગ્રહાયાં છે. એમાં ‘ભટ્ટનું ભોપાળું’ હાસ્યરસનું ગણનાપાત્ર નાટક છે. ઐતિહાસિક નાટક ‘વીરમતી’, કાવ્યસંગ્રહ ‘બાળલગ્ન- બત્રીસી’, કાવ્યચાતુર્યની રચના ‘અકબર બીરબલ નિમિત્તે \t\tહિન્દી કાવ્યતરંગ’, કાલિદાસરચિત ‘મેઘદૂત’નું સરળ રસાળ ભાષાંતર તથા સંસ્કૃતગ્રંથોનાં ભાષાંતરોનો પણ એમાં સમાવેશ છે. બીજા ભાગમાં એમનાં ગ્રંથાવલોકનો, કાવ્યતત્ત્વવિચારણા અને કવિઓની સમીક્ષા છે. ‘ગુજરાત શાળાપત્ર’ \t\tતથા અન્ય સામયિકોવર્તમાનપત્રો દ્વારા વિવિધ વિષય-સ્વરૂપને લગતાં ગ્રંથાવલોકનો એમણે કર્યાં છે અને મહદંશે એ નિમિત્તે એમની કાવ્યતત્ત્વવિચારણા પ્રગટ થઈ છે. ભાષા ને ભાષાશાસ્ત્ર તથા કવિ નર્મદ દલપતરામ, પ્રેમાનંદની કવિતા \t\tવિશેનાં એમનાં સમીક્ષણો પણ નોંધપાત્ર છે. ત્રીજા ભાગમાં શિક્ષણશાસ્ત્રને લગતા અને ચોથા ભાગમાં વિવિધ વિષયના સામાન્યજ્ઞાનના લેખો સંગ્રહાયા છે. \t\t \t\t આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
"slug": "narahari-parikha",
"DOB": null,
"DateOfDemise": null,
"location": "",
"url": "/sootradhar/narahari-parikha",
"tags": null,
"created": "2024-02-03T20:39:07.085429",
"is_has_special_post": false,
"is_special_author": false,
"language": 20
}
],
"description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
"image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}