GET /sootradhar/authors/?format=api&page=909
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=910",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=908",
    "results": [
        {
            "id": 17280,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હિંમતલાલ અંજારિયા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અંજારિયા હિંમતલાલ ગણેશજી</u>\n\t\t(૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭૨) : સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી \n\t\t૧૯૦૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. પછીથી, નિવૃત્તિ પૂર્વેના એક દસકા દરમિયાન, કર્વે કૉલેજ જે પાછળથી એસ.એન.ડી.ટી. \n\t\tયુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી તે મહિતા કૉલેજના સંચાલનમાં સક્રિય રહ્યા.\n\t\t<br/><br/> \n\t\tઆજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા એમણે વ્યાપકપણે ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય-પદ્ય કૃતિઓનાં સંપાદનો આપ્યાં છે. ‘દેશભક્તિનાં કાવ્યો’ (૧૯૦૩/૧૯૦૫), ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩), ‘કવિતાપ્રવેશ’ \n\t\t(૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતો સહિતની પ્રચલિત ગુજરાતી ગેય રચનાઓનો સંચય ‘સંગીતમંજરી’ (૧૯૦૯), બાળકાવ્યોનો સંચય ‘મધ્યબિંદુ’ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ’ (૧૯૨૦), ‘સાહિત્યપ્રવેશિકા’ (૧૯૨૨) તથા તેની \n\t\t૧૯૪૩માં કરેલી શાલેય આવૃત્તિ ‘સાહિત્યપ્રારંભિકા’, ‘ગદ્યપ્રવેશ : ૧-૨’ (૧૯૩૧-૩૨), ‘પદ્યપ્રવેશ’ (૧૯૩૨), ‘કાવ્યસૌરભ’ (૧૯૪૯) વગેરે એમનાં સંપાદનો સાહિત્યરસિકોની વાચનરુચિ માટે તેમ જ વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે \n\t\tસહાયક બનેલાં છે. આ સૌમાં ૧૯મી અને ૨૦મી સદી ના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ઘાટીએ થયેલું સંપાદન ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩) નોંધપાત્ર પ્રદાન છે. ઉપર્યુક્ત સંપાદનોમાંના \n\t\tઅભ્યાસલેખોમાં એમની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુક્ત ગદ્યનો પરિચય મળે છે. આ સંપાદનો ઉપરાંત એમણે કાલિદાસકૃત નાટક ‘વિક્રમોર્વશીયમ્’નો અનુવાદ (૧૯૦૬) પણ કર્યો છે.\n\t\tગુજરાતી કવિતા અને સાહિત્ય ઉપરાંત એમણે ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયોને આવરી લેતી કેટલીક પુસ્તિકાઓ પણ લખી છે.\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      અંજારિયા હિંમતલાલ ગણેશજી  \t\t(૨-૧૦-૧૮૭૭, ૨૮-૬-૧૯૭૨) : સંપાદક. રાજકોટમાં જન્મ. ૧૮૯૮માં વડોદરાથી બી.એ. થઈ ૧૮૯૯માં ગોંડલ રાજ્યના કેળવણી ખાતામાં નોકરી સ્વીકારી. ૧૯૦૫માં એમ.એ. થયા પછી  \t\t૧૯૦૬ થી ૧૯૩૨ સુધી મુંબઈની નગરપાલિકાની શાળા સમિતિમાં પહેલાં મદદનીશ અને પછી મુખ્ય અધીક્ષક તરીકે કામગીરી બજાવી. પછીથી, નિવૃત્તિ પૂર્વેના એક દસકા દરમિયાન, કર્વે કૉલેજ જે પાછળથી એસ.એન.ડી.ટી.  \t\tયુનિવર્સિટી તરીકે જાણીતી થયેલી તે મહિતા કૉલેજના સંચાલનમાં સક્રિય રહ્યા. \t\t   \t\tઆજીવન અધ્યયન-અધ્યાપનમાં રત રહેલા એમણે વ્યાપકપણે ઉપયોગી નીવડે એવાં ગુજરાતીની ગદ્ય-પદ્ય કૃતિઓનાં સંપાદનો આપ્યાં છે. ‘દેશભક્તિનાં કાવ્યો’ (૧૯૦૩/૧૯૦૫), ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩), ‘કવિતાપ્રવેશ’  \t\t(૧૯૦૮), ગુજરાતી નાટકોનાં ગીતો સહિતની પ્રચલિત ગુજરાતી ગેય રચનાઓનો સંચય ‘સંગીતમંજરી’ (૧૯૦૯), બાળકાવ્યોનો સંચય ‘મધ્યબિંદુ’ (૧૯૧૫), ‘પદ્યસંગ્રહ’ (૧૯૨૦), ‘સાહિત્યપ્રવેશિકા’ (૧૯૨૨) તથા તેની  \t\t૧૯૪૩માં કરેલી શાલેય આવૃત્તિ ‘સાહિત્યપ્રારંભિકા’, ‘ગદ્યપ્રવેશ : ૧-૨’ (૧૯૩૧-૩૨), ‘પદ્યપ્રવેશ’ (૧૯૩૨), ‘કાવ્યસૌરભ’ (૧૯૪૯) વગેરે એમનાં સંપાદનો સાહિત્યરસિકોની વાચનરુચિ માટે તેમ જ વિદ્યાર્થીઓને પૂરક વાચન માટે  \t\tસહાયક બનેલાં છે. આ સૌમાં ૧૯મી અને ૨૦મી સદી ના સંધિકાળની ગુજરાતી કવિતાનું પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ની ઘાટીએ થયેલું સંપાદન ‘કાવ્યમાધુર્ય’ (૧૯૦૩) નોંધપાત્ર પ્રદાન છે. ઉપર્યુક્ત સંપાદનોમાંના  \t\tઅભ્યાસલેખોમાં એમની કાવ્યરુચિ, સાહિત્યની સમજ તથા એમના સરળ, પ્રવાહી અને છટાયુક્ત ગદ્યનો પરિચય મળે છે. આ સંપાદનો ઉપરાંત એમણે કાલિદાસકૃત નાટક ‘વિક્રમોર્વશીયમ્’નો અનુવાદ (૧૯૦૬) પણ કર્યો છે. \t\tગુજરાતી કવિતા અને સાહિત્ય ઉપરાંત એમણે ઇતિહાસ, ભૂગોળ, સ્ત્રીશિક્ષણ તથા બાળઉછેર જેવા વિષયોને આવરી લેતી કેટલીક પુસ્તિકાઓ પણ લખી છે. \t\t     આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "himmatalala-anjariya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/himmatalala-anjariya",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:54.823545",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17281,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હિંમતલાલ દવે 'સ્વામી આનંદ'",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દવે હિંમતલાલ રામચન્દ્ર, ‘સ્વામી આનંદ’ </u>\n\t\t(૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના \n\t\tવિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર. \n\t\t૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત’ \n\t\tની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ) માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ ના \n\t\tમુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઈન્ડિયા’ માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તેમ \n\t\tપછી થાણા (મુંબઈ), બોરડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલો પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની \n\t\tઅલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન.\n\t\t<br/><br/>\n\t\tગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, \n\t\tઅનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્ \n\t\tકચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડાઉતાર, તત્વાન્વેષી  તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ \n\t\tઅર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે.\n\t\t<br/><br/>\n\t\tસાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી \n\t\tઅને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂરઆતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની \n\t\tચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, \n\t\t૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન \n\t\tઅને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા \n\t\tલેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા \n\t\tસ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે. \n\t\t<br/><br/>\n\t\tઆ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) પણ એમણે આપ્યો છે; તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો સંગ્રહ \n\t\t‘ધરતીની આરતી’ (૧૯૭૭) લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે.\n\t\t<p align=\"right\">-રમેશ ર. દવે</p>\n<br/><br/>\n\t\tકુળકથાઓ (૧૯૬૬) : ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક. એમાં મુંબઈનાં કેટલાંક જૂનાં ઘરાણાંની સાંભળેલી અને સાંભરેલી કથાઓનો સંચય છે. જૂની મુંબઈના વિકાસમાં ફાળો આપનાર. \n\t\tભાટિયા, વાણિયા, લુહાણા કચ્છી કોમોમાં અસંખ્ય પુરુષાર્થી પાક્યા એને અંગે વાંચેલી કે સંઘરેલી નાનીમોટી ઇતિહાસકથા યા દંતકથા પરથી આ લેખોનો ઘાટ તૈયાર થયો છે. કોઈને રીઝવવા કે મિત્રોના મિથ્યાભિમાનને પોષવા નહિ પરંતુ \n\t\tલેખકના વ્યક્તિત્વઘડતરમાં ઓછોવત્તો ફાળો આપનાર પરિબળ તરીકેના આદરભાવને લીધે આ લખાયું છે. આ કુળકથાઓ મુંબઈ પૂરતી મર્યાદિત છે અને એમાં મુખ્યત્વે પહેલા પાયોનિયરો અંગેનું-મોરારજી ઘરાણું, ખટાઉ ઘરાણું, ઠાકરશી \n\t\tઘરાણું, વસનજી ઘરાણું, એમ સર્વ ઘરાણાં અંગેનું-નિરૂપણ છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tધરતીનું લૂણ (૧૯૬૯) : સ્વામી આનંદનો, મહાદેવથી મોટેરો અને બીજી અંજલિઓને સમાવતો ગ્રંથ. અહીં મુખ્યત્વે સ્મૃતિચિત્રો અને ચરિત્રોને ઉપસાવતાં લખાણો છે. વાચકોના રંજન કે સ્વાદ અર્થે નહિ પણ અહીં સદી સુધીના કે વધુ \n\t\tકાળના જાત-અનુભવ પછી થયેલાં દર્શન કે અવલોકનને વ્યક્ત કરવાની લેખકની નેમ છે. એમાં પોતાના નૈતિક કે આધ્યાત્મિક વિકાસનું પણ પ્રતિબિંબ છે. \n\t\t<br/><br/>\n\t\tજાત-અનુભવમાંથી રજૂ થયેલાં આ પાત્રોમાં જીવનનું શહૂર એ મહત્તવનો ગુણ છે. અહીં સર્વત્ર માનવીનાં ઊંચાણોનું નિરૂપણ છે. બાળવિધવા દીકરીનું પુનર્લગ્ન કરતાં જ્ઞાતિએ કરેલા બહિષ્કારની ઢીંક ઝીલતાં અણનમ અનાવિલ મોનજી રૂદર \n\t\tઅને ભીખીબાઈનાં ચરિત્ર ઉઠાવદાર છે. લેખકની ટૂંકા, સીધાં, તળપદાં વાક્યોથી તૈયાર થયેલી શૈલી મર્મગામી છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tનઘરોળ (૧૯૭૫) : સ્વામી આનંદનું પુસ્તક. આમાં પ્રકરણ ૧ થી ૫ અંગ્રેજીમાં જુદે જુદે વખતે વાંચેલાં લખાણોને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાનો હત્યારો ઈથરલી અસલમાં માનવસંહારની અસરથી કોરોધાકોર હોવા છતાં \n\t\tઅખબારો, લેખકો, મનોવિજ્ઞાનીઓએ શા માટે એને રાતોરાત હીરોશીમાના પરાક્રમનો મહાન વીર આગેવાન બનાવી દીધો એની રસપ્રદ બીનાનાં બે પ્રકરણો નોંધપાત્ર છે. ‘અમેરિકન ધોબણ’ ની જેલવીતી પણ દ્રાવક છે. આ લેખકનાં \n\t\tઅન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદર્શી ચરિત્રોની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશોનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફટે ચઢેલાં એવાં રીઢાં, અઘોરી, નઠોર ચરિત્રોને લેખકે આ પુસ્તકમાં સંઘર્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દવે હિંમતલાલ રામચન્દ્ર, ‘સ્વામી આનંદ’   \t\t(૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના  \t\tવિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્રઘડતર.  \t\t૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રણકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત’  \t\tની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ) માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’ ના  \t\tમુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઈન્ડિયા’ માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તેમ  \t\tપછી થાણા (મુંબઈ), બોરડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલો પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની  \t\tઅલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન. \t\t  \t\tગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓ ને ચિંતનાત્મક નિબંધોમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું,  \t\tઅનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત્  \t\tકચ્છી-સિંધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડાઉતાર, તત્વાન્વેષી  તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ  \t\tઅર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્યસાહિત્યમાં અલગ ભાત પાડે છે. \t\t  \t\tસાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી  \t\tઅને મોનજી રુદર, વામનદાદા તથા સાધુસમાજની કૈકં તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને ક્રૂરઆતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની  \t\tચરિત્રકથાઓનાં સંગ્રહો ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ’ (૧૯૬૯), ‘મોતને હંફાવનારા’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોનો ફાળો’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીના સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે,  \t\t૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદ્રષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ’, ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા’, ‘નવલાં દરશન  \t\tઅને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતાના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. ‘સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ‘ધર્મચિંતન અને બીજા  \t\tલેખો’ (૧૯૮૨) ઉપરાંત સાધુજીવન દરમિયાન કરેલ યાત્રા-પ્રવાસોની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન’ માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તરાપથની યાત્રા’ અને ‘બરફ વચ્ચે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા  \t\tસ્વેનહેડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન’ (૧૯૭૯) વગેરે એમનાં મરણોત્તર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે.  \t\t  \t\tઆ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો તથા કહેવતોનો સંગ્રહ ‘જૂની મૂડી’ (૧૯૮૦) પણ એમણે આપ્યો છે; તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટે પસંદ કરી આપેલાં લખાણોનો સંગ્રહ  \t\t‘ધરતીની આરતી’ (૧૯૭૭) લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે. \t\t -રમેશ ર. દવે    \t\tકુળકથાઓ (૧૯૬૬) : ૧૯૬૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મેળવનાર, સ્વામી આનંદનું પુસ્તક. એમાં મુંબઈનાં કેટલાંક જૂનાં ઘરાણાંની સાંભળેલી અને સાંભરેલી કથાઓનો સંચય છે. જૂની મુંબઈના વિકાસમાં ફાળો આપનાર.  \t\tભાટિયા, વાણિયા, લુહાણા કચ્છી કોમોમાં અસંખ્ય પુરુષાર્થી પાક્યા એને અંગે વાંચેલી કે સંઘરેલી નાનીમોટી ઇતિહાસકથા યા દંતકથા પરથી આ લેખોનો ઘાટ તૈયાર થયો છે. કોઈને રીઝવવા કે મિત્રોના મિથ્યાભિમાનને પોષવા નહિ પરંતુ  \t\tલેખકના વ્યક્તિત્વઘડતરમાં ઓછોવત્તો ફાળો આપનાર પરિબળ તરીકેના આદરભાવને લીધે આ લખાયું છે. આ કુળકથાઓ મુંબઈ પૂરતી મર્યાદિત છે અને એમાં મુખ્યત્વે પહેલા પાયોનિયરો અંગેનું-મોરારજી ઘરાણું, ખટાઉ ઘરાણું, ઠાકરશી  \t\tઘરાણું, વસનજી ઘરાણું, એમ સર્વ ઘરાણાં અંગેનું-નિરૂપણ છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tધરતીનું લૂણ (૧૯૬૯) : સ્વામી આનંદનો, મહાદેવથી મોટેરો અને બીજી અંજલિઓને સમાવતો ગ્રંથ. અહીં મુખ્યત્વે સ્મૃતિચિત્રો અને ચરિત્રોને ઉપસાવતાં લખાણો છે. વાચકોના રંજન કે સ્વાદ અર્થે નહિ પણ અહીં સદી સુધીના કે વધુ  \t\tકાળના જાત-અનુભવ પછી થયેલાં દર્શન કે અવલોકનને વ્યક્ત કરવાની લેખકની નેમ છે. એમાં પોતાના નૈતિક કે આધ્યાત્મિક વિકાસનું પણ પ્રતિબિંબ છે.  \t\t  \t\tજાત-અનુભવમાંથી રજૂ થયેલાં આ પાત્રોમાં જીવનનું શહૂર એ મહત્તવનો ગુણ છે. અહીં સર્વત્ર માનવીનાં ઊંચાણોનું નિરૂપણ છે. બાળવિધવા દીકરીનું પુનર્લગ્ન કરતાં જ્ઞાતિએ કરેલા બહિષ્કારની ઢીંક ઝીલતાં અણનમ અનાવિલ મોનજી રૂદર  \t\tઅને ભીખીબાઈનાં ચરિત્ર ઉઠાવદાર છે. લેખકની ટૂંકા, સીધાં, તળપદાં વાક્યોથી તૈયાર થયેલી શૈલી મર્મગામી છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tનઘરોળ (૧૯૭૫) : સ્વામી આનંદનું પુસ્તક. આમાં પ્રકરણ ૧ થી ૫ અંગ્રેજીમાં જુદે જુદે વખતે વાંચેલાં લખાણોને આધારે કરેલી રજૂઆતનાં છે. હીરોશીમાનો હત્યારો ઈથરલી અસલમાં માનવસંહારની અસરથી કોરોધાકોર હોવા છતાં  \t\tઅખબારો, લેખકો, મનોવિજ્ઞાનીઓએ શા માટે એને રાતોરાત હીરોશીમાના પરાક્રમનો મહાન વીર આગેવાન બનાવી દીધો એની રસપ્રદ બીનાનાં બે પ્રકરણો નોંધપાત્ર છે. ‘અમેરિકન ધોબણ’ ની જેલવીતી પણ દ્રાવક છે. આ લેખકનાં  \t\tઅન્યત્ર કલ્પનાનો આધાર લઈને તૈયાર થયેલાં ગુણદર્શી ચરિત્રોની પડછે અહીં માનવચરિત્રમાંના હીણા અંશોનું અનાયાસ ચિત્રણ થયું છે. જાત-અનુભવમાંથી હડફટે ચઢેલાં એવાં રીઢાં, અઘોરી, નઠોર ચરિત્રોને લેખકે આ પુસ્તકમાં સંઘર્યાં છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "himmatalala-dave-svami-ananda",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/himmatalala-dave-svami-ananda",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:55.086066",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17282,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હીરાલાલ પારેખ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ  </u>\n\t\t(૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮) : સંશોધક. જન્મ સુરતમાં. વતન હાંસોટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી \n\t\tનોકરી. ૧૯૧૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહાસ અને કેળવણીમાં રુચિ. ગુજરાત સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને આપારાવ ભોળાનાથ લાયબ્રેરીમાં માનદ મંત્રી.\n\t\t<br/><br/> \n\t\t‘એમણે ગ્રંથ અને ગ્રંથકાર’- ભા. ૧ થી ૮ (૧૯૩૦-૧૯૩૮), ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો  ઇતિહાસ’:  ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (૧૯૭૬) વગેરે પુસ્તકો લખ્યાં છે. એમનાં સંપાદનોમાં ‘કાવ્યગુચ્છ’ \n\t\t(૧૯૧૮), ‘પ્રભુભક્તિનાં કાવ્યો’ (૧૯૧૯), ‘દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ’ (૧૯૩૦), ‘નરસિંહ મહેતાનું આખ્યાન’ (૧૯૨૩), ‘ગુજરાતી સાહિત્ય પરિષદ અહેવાલ અને નિબંધસંગ્રહ’- ૬, ૧૦, ૧૨ (૧૯૨૭), ‘વસંત રજત મહોત્સવગ્રંથ’ \n\t\t‘લેડી વિદ્યાબહેન મણિ મહોત્સવગ્રંથ’ (૧૯૩૬), ‘પહેલી અને બીજી પત્રકાર પરિષદનો રિપોર્ટ’ (૧૯૨૫, ૧૯૨૯), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી સ્મારક ગ્રંથ’ વગેરેનો સમાવેશ થાય છે.  \n\t\t<p align=\"right\">-પારુલ માંકડ</p>\n<br/><br/> \n\t\tગ્રંથ અને ગ્રંથકાર- ખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬) : ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ સાહિત્યની ગતિવિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી. \n\t\t<br/><br/> \n\t\tગ્રંથશ્રેણીના અગિયાર ગ્રંથોમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે કર્યું છે; તો નવ, દશ અને અગિયારમાં ખંડોના સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા કેશવલાલ કાશીરામ શાસ્ત્રી, ધીરુભાઈ \n\t\tઠાકર તથા ઈન્દ્રવદન કા. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે.\n\t\t<br/><br/> \n\t\tઆ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોનો પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમા ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પુરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક \n\t\tકારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીનો સમાવેશ થયો છે.\n\t\t<br/><br/> \n\t\tગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્તે જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખો ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે \n\t\tવિષયોને નિરૂપતા લેખો પણ અહીં સંગ્રહિત છે.\n\t\t<br/><br/> \n\t\tગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભસાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પારેખ હીરાલાલ ત્રિભુવનદાસ    \t\t(૨૭-૪-૧૮૮૨, ૨૦-૬-૧૯૩૮) : સંશોધક. જન્મ સુરતમાં. વતન હાંસોટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી  \t\tનોકરી. ૧૯૧૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહાસ અને કેળવણીમાં રુચિ. ગુજરાત સાહિત્યસભા, ગુજરાતી સાહિત્ય પરિષદ અને આપારાવ ભોળાનાથ લાયબ્રેરીમાં માનદ મંત્રી. \t\t   \t\t‘એમણે ગ્રંથ અને ગ્રંથકાર’- ભા. ૧ થી ૮ (૧૯૩૦-૧૯૩૮), ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો  ઇતિહાસ’:  ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (૧૯૭૬) વગેરે પુસ્તકો લખ્યાં છે. એમનાં સંપાદનોમાં ‘કાવ્યગુચ્છ’  \t\t(૧૯૧૮), ‘પ્રભુભક્તિનાં કાવ્યો’ (૧૯૧૯), ‘દલપતરામ હસ્તલિખિત પુસ્તકોની સૂચિ’ (૧૯૩૦), ‘નરસિંહ મહેતાનું આખ્યાન’ (૧૯૨૩), ‘ગુજરાતી સાહિત્ય પરિષદ અહેવાલ અને નિબંધસંગ્રહ’- ૬, ૧૦, ૧૨ (૧૯૨૭), ‘વસંત રજત મહોત્સવગ્રંથ’  \t\t‘લેડી વિદ્યાબહેન મણિ મહોત્સવગ્રંથ’ (૧૯૩૬), ‘પહેલી અને બીજી પત્રકાર પરિષદનો રિપોર્ટ’ (૧૯૨૫, ૧૯૨૯), ‘અમદાવાદ મ્યુનિસિપલ શતાબ્દી સ્મારક ગ્રંથ’ વગેરેનો સમાવેશ થાય છે.   \t\t -પારુલ માંકડ     \t\tગ્રંથ અને ગ્રંથકાર- ખંડ ૧-૧૧ (૧૯૩૦-૧૯૬૬) : ગુજરાતી સાહિત્યના શિષ્ટગ્રંથો અને ગ્રંથકારોનો તેમ જ સાહિત્યની ગતિવિધિનો પરિચય મળી રહે તેવા ઉદ્દેશથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સંપાદિત કરાવેલી સંદર્ભગ્રંથશ્રેણી.  \t\t   \t\tગ્રંથશ્રેણીના અગિયાર ગ્રંથોમાંથી આઠ ખંડોનું સંપાદન હીરાલાલ ત્રિભોવનદાસ પારેખે કર્યું છે; તો નવ, દશ અને અગિયારમાં ખંડોના સંપાદકો અનુક્રમે ચુનીલાલ વર્ધમાન શાહ, બચુભાઈ રાવત તથા કેશવલાલ કાશીરામ શાસ્ત્રી, ધીરુભાઈ  \t\tઠાકર તથા ઈન્દ્રવદન કા. દવે અને પીતામ્બર પટેલ તથા ચિમનલાલ ત્રિવેદી છે. \t\t   \t\tઆ ગ્રંથશ્રેણીમાં હયાત તેમ જ વિદેહ એવા ૫૭૩ ગ્રંથકારોનો પરિચય મળે છે, જેની નામસૂચિ અગિયારમા ખંડમાં મળે છે. પરિચયમાં ગ્રંથકારનું પુરું નામ, એનાં જન્મસ્થળ અને સમય, માતા-પિતા, પત્ની, શૈક્ષણિક અને વ્યાવસાયિક  \t\tકારકિર્દી, વિશેષ રસ-રુચિ, પ્રાપ્ત પુરસ્કારો, પ્રકાશિત ગ્રંથોની સાલવાર યાદી તેમ જ અવસાન-સ્થળસમય જેવી માહિતીનો સમાવેશ થયો છે. \t\t   \t\tગુજરાતી સાહિત્યની ગતિવિધિ અને પ્રવાહદર્શન નિમિત્તે જે તે સાલનાં પ્રકાશિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ તથા સમીક્ષા, સામયિક-લેખસૂચિ, વિશિષ્ટ અભ્યાસ અને સંશોધનલેખો ઉપરાંત પુસ્તકલેખન, હસ્તપ્રતલેખન, મુદ્રણકળા વગેરે  \t\tવિષયોને નિરૂપતા લેખો પણ અહીં સંગ્રહિત છે. \t\t   \t\tગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રવર્તતી સંદર્ભસાહિત્યની લગભગ અભાવની સ્થિતિમાં અત્યંત ઉપયોગી નીવડતી આ સંદર્ભગ્રંથશ્રેણી તેની ચોકસાઈ અને વ્યાપકતાને લીધે નોંધપાત્ર બને છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "hiralala-parekha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/hiralala-parekha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:55.282104",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17283,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હીરાપાઠક ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પાઠક હીરા રામનારાયણ/ મહેતા હીરા કલ્યાણરાય  </u>\n\t\t\t(૧૨-૪-૧૯૧૬) : કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૬માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘આપણું વિવેચન \n\t\t\tસાહિત્ય’ પર શોધનિબંધ લખી પી.એ. ૧૯૩૮ થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. ૧૯૭૦-૭૧માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં પ્રમુખ. ૧૯૭૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવેચનવિભાગનાં \n\t\t\tપ્રમુખ. ગુજરાતી સાહિત્ય પરિષદનાં કેટલાંક વર્ષ ઉપપ્રમુખ. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પરલોકેપત્ર’ કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨નો નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક.\n\t\t<br/><br/> \n\t\t\t‘પરલોકે પત્ર’ (૧૯૭૦) વિશિષ્ટ પ્રકારનું કરુણપ્રશસ્તિકાવ્ય છે. એમાં વિરહિણી નાયિકાએ પરલોકે સીધાવેલા પતિને સંબોધીને લખેલા બાર કાવ્પત્રોનો સંચય છે. આ પત્રો મુક્ત વનવેલીમાં છે અને ક્યાંક આત્મકથાત્મક અંશોથી યુક્ત છે. \n\t\t\tપતિમૃત્યુથી જન્મેલો વિરહશોક અંતભાગનાં કાવ્યોમાં તૃપ્તિ શાંતિમાં લય પામે છે.\n\t\t<br/><br/> \n\t\t\tલગ્નપૂર્વે હીરા ક.મહેતાના નામથી પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય’ (૧૯૩૯) ગાંધીયુગ સુધી થયેલી ગુજરાતી વિવેચનપ્રવૃત્તિનો ઐતિહાસિક આલેખ આપે છે. ‘કાવ્યભાવન’ (૧૯૬૮)માં વિશેષતઃ કાવ્યચર્ચાના અને ગુજરાતી \n\t\t\tકવિઓની કવિતા વિશેના લેખો છે. ‘વિદ્રુતિ’ (૧૯૭૪)માં ગુજરાતી કવિતા, નવલકથા અને વાર્તાઓ વિશેના અભ્યાસલેખો છે. ‘પરિબોધના’ (૧૯૮૦)માં ‘કાવ્યમાં કટોકટીનું કલાતત્વ’ એ સિદ્ધાંતચર્ચાનો દીર્ઘ લેખ, ઈશ્વર પેટલીકરની \n\t\t\tનવલકથાઓ વિશે ત્રણ લેખો તથા અન્ય લેખો છે. અંગ્રેજી કરતાં સંસ્કૃત કાવ્યમીમાંસા સાથેનો ઘનિષ્ટ સંપર્ક આ વિવેચનલેખોમાં જોઈ શકાય છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘ગવાક્ષદીપ’ (૧૯૭૯)માં સંસ્કૃત ગ્રંથોમાંના ચિંતનસભર શ્લોકો(*) પર ભાષ્યલેખો છે.  ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’ (૧૯૬૮), ‘સાહિત્ય-આસ્વાદ’ (૧૯૭૩), ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\t\tપરલોકે પત્ર (૧૯૭૦) : હીરા રામનારાયણ પાઠકનો બાર કાવ્યપત્રો કે પત્રકાવ્યોનો સંચય. ૧૯૫૫ થી ૧૯૫૭ માં સૂઝયા અને ૧૯૫૬ થી ૧૯૭૦ દરમિયાન રચાયેલા આ પત્રોમાં સંભાષણાત્મક સ્વગતોક્તિ ને કરુણપ્રશસ્તિનો સંયોજિત \n\t\t\tસૂર છે; આથી મૃત્યુજન્ય પતિવિરહ એની મુખ્ય અનુભૂતિ છે. અહીં સ્મૃતિઓ અને સંવેદનો ગૃહજીવનની આસપાસથી ઊઠે છે અને સંબોધ્યના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓને પણ પ્રગટાવે છે. પત્ર આકારની આ ઊર્મિકૃતિઓમાં સ્ત્રીહૃદયની \n\t\t\tચર્ચા છે; પરંતુ રાજેન્દ્રી બાનીનું અનુસંધાન છેટું જ હોત તો આ ચર્ચા વધુ મૌલિક બની શકી હોત એવી સંભાવના પ્રસ્તુત જણાય છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tઆપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯) : હીરા ક. મહેતા/ હીરા રા. પાઠકનો આ શોધપ્રબંધ છે. એમાં નર્મદથી શરૂ કરી નવલરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કે. હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર, \n\t\t\tન્હાનાલાલ સહિત મુનશી સુધીના વિવેચકોના કાર્યનું વૈયક્તિક પ્રદાન તપાસવામાં આવ્યું છે. આ તપાસમાં વિવેચનદ્રષ્ટિને નહીં પણ ઇતિહાસદ્રષ્ટિને પ્રયોજી છે; અને એમ ગુજરાતી વિવેચનવિકાસનો આલેખ આપવાનો પ્રયત્ન થયો છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પાઠક હીરા રામનારાયણ/ મહેતા હીરા કલ્યાણરાય    \t\t\t(૧૨-૪-૧૯૧૬) : કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૩માં મૅટ્રિક. ૧૯૩૬માં ગુજરાતી મુખ્ય વિષય સાથે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘આપણું વિવેચન  \t\t\tસાહિત્ય’ પર શોધનિબંધ લખી પી.એ. ૧૯૩૮ થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. ૧૯૭૦-૭૧માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં પ્રમુખ. ૧૯૭૧ ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવેચનવિભાગનાં  \t\t\tપ્રમુખ. ગુજરાતી સાહિત્ય પરિષદનાં કેટલાંક વર્ષ ઉપપ્રમુખ. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પરલોકેપત્ર’ કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨નો નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. \t\t   \t\t\t‘પરલોકે પત્ર’ (૧૯૭૦) વિશિષ્ટ પ્રકારનું કરુણપ્રશસ્તિકાવ્ય છે. એમાં વિરહિણી નાયિકાએ પરલોકે સીધાવેલા પતિને સંબોધીને લખેલા બાર કાવ્પત્રોનો સંચય છે. આ પત્રો મુક્ત વનવેલીમાં છે અને ક્યાંક આત્મકથાત્મક અંશોથી યુક્ત છે.  \t\t\tપતિમૃત્યુથી જન્મેલો વિરહશોક અંતભાગનાં કાવ્યોમાં તૃપ્તિ શાંતિમાં લય પામે છે. \t\t   \t\t\tલગ્નપૂર્વે હીરા ક.મહેતાના નામથી પ્રસિદ્ધ કરેલો ગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય’ (૧૯૩૯) ગાંધીયુગ સુધી થયેલી ગુજરાતી વિવેચનપ્રવૃત્તિનો ઐતિહાસિક આલેખ આપે છે. ‘કાવ્યભાવન’ (૧૯૬૮)માં વિશેષતઃ કાવ્યચર્ચાના અને ગુજરાતી  \t\t\tકવિઓની કવિતા વિશેના લેખો છે. ‘વિદ્રુતિ’ (૧૯૭૪)માં ગુજરાતી કવિતા, નવલકથા અને વાર્તાઓ વિશેના અભ્યાસલેખો છે. ‘પરિબોધના’ (૧૯૮૦)માં ‘કાવ્યમાં કટોકટીનું કલાતત્વ’ એ સિદ્ધાંતચર્ચાનો દીર્ઘ લેખ, ઈશ્વર પેટલીકરની  \t\t\tનવલકથાઓ વિશે ત્રણ લેખો તથા અન્ય લેખો છે. અંગ્રેજી કરતાં સંસ્કૃત કાવ્યમીમાંસા સાથેનો ઘનિષ્ટ સંપર્ક આ વિવેચનલેખોમાં જોઈ શકાય છે. \t\t   \t\t\t‘ગવાક્ષદીપ’ (૧૯૭૯)માં સંસ્કૃત ગ્રંથોમાંના ચિંતનસભર શ્લોકો(*) પર ભાષ્યલેખો છે.  ‘ચંદ્રચંદ્રાવતીની વાર્તા’ (૧૯૬૮), ‘સાહિત્ય-આસ્વાદ’ (૧૯૭૩), ‘કાવ્યસંચય’ (અન્ય સાથે, ૧૯૮૧) વગેરે એમનાં સંપાદનો છે. \t\t -જયંત ગાડીત     \t\t\tપરલોકે પત્ર (૧૯૭૦) : હીરા રામનારાયણ પાઠકનો બાર કાવ્યપત્રો કે પત્રકાવ્યોનો સંચય. ૧૯૫૫ થી ૧૯૫૭ માં સૂઝયા અને ૧૯૫૬ થી ૧૯૭૦ દરમિયાન રચાયેલા આ પત્રોમાં સંભાષણાત્મક સ્વગતોક્તિ ને કરુણપ્રશસ્તિનો સંયોજિત  \t\t\tસૂર છે; આથી મૃત્યુજન્ય પતિવિરહ એની મુખ્ય અનુભૂતિ છે. અહીં સ્મૃતિઓ અને સંવેદનો ગૃહજીવનની આસપાસથી ઊઠે છે અને સંબોધ્યના વ્યક્તિત્વની લાક્ષણિકતાઓને પણ પ્રગટાવે છે. પત્ર આકારની આ ઊર્મિકૃતિઓમાં સ્ત્રીહૃદયની  \t\t\tચર્ચા છે; પરંતુ રાજેન્દ્રી બાનીનું અનુસંધાન છેટું જ હોત તો આ ચર્ચા વધુ મૌલિક બની શકી હોત એવી સંભાવના પ્રસ્તુત જણાય છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tઆપણું વિવેચનસાહિત્ય (૧૯૩૯) : હીરા ક. મહેતા/ હીરા રા. પાઠકનો આ શોધપ્રબંધ છે. એમાં નર્મદથી શરૂ કરી નવલરામ, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ, નરસિંહરાવ, ગોવર્ધનરામ, કે. હ. ધ્રુવ, આનંદશંકર ધ્રુવ, બ. ક. ઠાકોર,  \t\t\tન્હાનાલાલ સહિત મુનશી સુધીના વિવેચકોના કાર્યનું વૈયક્તિક પ્રદાન તપાસવામાં આવ્યું છે. આ તપાસમાં વિવેચનદ્રષ્ટિને નહીં પણ ઇતિહાસદ્રષ્ટિને પ્રયોજી છે; અને એમ ગુજરાતી વિવેચનવિકાસનો આલેખ આપવાનો પ્રયત્ન થયો છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "hirapathaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/hirapathaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:55.462110",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17284,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ઈચ્છારામ દેસાઈ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દેસાઈ ઈચ્છારામ સૂર્યરામ,  ‘શંકર’</u>\n\t\t(૧૦-૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨) : નવલકથાકાર, અનુવાદક, સંપાદક. જન્મ વતન સુરતમાં, અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. થોડો સમય સુરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં \n\t\tગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં મુંબઈમાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી ‘મુંબઈ સમાચાર’ માં પ્રૂફરીડર. સુરત પાછા આવી ૧૮૭૮ થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે \n\t\tરાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. મુંબઈ જઈ મિત્રોની ને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી \n\t\tતથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું.\n\t\t<br/><br/>\n\t\t‘હિંદ અને બ્રિટાનિયા’ (૧૮૮૬) એમના સમયમાં એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવનારી એમની રાજ્કીય નવલકથા છે. મીરજા મુરાદઅલી બેગની લેખમાળા ‘માઉન્ટન ટૉપ’ પરથી પ્રેરણા લઈ રચાયેલી તથા હિન્દદેવી, બ્રિટનની \n\t\tદેવી, સ્વતંત્રતાની દેવી અને દેશહિતપુરુષ વચ્ચે થતાં લાંબાલાંબા સંવાદોમાં લખાયેલી આ નવલકથામાં તે સમયના ભારતની રાજ્કીય સ્થિતિની ચર્ચા છે. ‘ગંગા-એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ’ (૧૮૮૮)માં એક \n\t\tસામાજિક નવલકથા છે, તો બીજી ઐતિહાસિક વાર્તા છે. ‘ટીપુ સુલતાન’- ભા. ૧ (૧૮૮૯) અધૂરી ઐતિહાસિક નવલકથા છે. ‘સવિતાસુંદરી’ (૧૮૯૦) વૃદ્ધવિવાહની મજાક ઉડાવતી એમની સામાજિક નવલકથા છે. ‘રાજભક્તિ \n\t\tવિડંબણ’ (૧૮૮૯) એ ભાણ પ્રકારની કૃતિ છે.\n\t\t<br/><br/>\n\t\t‘ચંદ્રકાન્ત’ : ભા. ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) એ આ લેખકનો બીજો લોકપ્રિય ગ્રંથ છે. સાત ખંડ સુધી જેને વિસ્તારવાની ઈચ્છા છતાં લેખકના મૃત્યુને લીધે અધૂરા રહેલા આ ગ્રંથમાં વેદાંતના વિચારોની સરળ ભાષામાં \n\t\tસદ્દષ્ટાંત સમજૂતી અપાઈ છે.\n\t\t<br/><br/>\n\t\t‘બૃહત્ કાવ્યદોહન’ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯, ૧૮૯૦, ૧૮૯૫, ૧૯૦૦, ૧૯૧૨, ૧૯૧૩)માં મધ્યકાલીન કવિઓના જીવનની માહિતી આપતા લેખો અને તેમનાં કાવ્યો સંપાદિત કરીને તે સમયે મધ્યકાલીન કવિઓ અને \n\t\tકવિતા વિશે ઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાનો ઐતિહાસિક પુરુષાર્થ થયો છે. ‘પુરુષોત્તમ માસની કથા’ (૧૮૭૨), ‘ઓખારણ’ (૧૮૮૫), ‘નળાખ્યાન’ (૧૮૮૫), ‘પદબંધ ભાગવત’ (૧૮૮૯), ‘કૃષ્ણચરિત્ર’ (૧૮૯૫), ‘આદિ \n\t\tભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ (૧૯૧૩) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મહાભારતનાં વિવિધ પર્વોનો અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું સંપાદન ‘મહાભારત’-૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)માં એમણે કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\t‘રાસેલાસ’ (૧૮૮૬), ‘યમસ્મૃતિ’ (૧૮૮૭), ‘મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર’ (૧૮૮૭), ‘ચારુચર્યા અથવા શુભાચાર’ (૧૮૮૯), ‘અરેબિયન નાઈટ્સ’ : ભા. ૧-૨ (૧૮૮૯), ‘કથાસરિત્ સાગર’ : ભા. ૧-૨ (૧૮૯૧), \n\t\t‘કળાવિલાસ’ (૧૮૮૯), ‘વિદુરનીતિ’ (૧૮૯૦), ‘કામંદકીય નીતિસાર’ (૧૮૯૦), ‘સરળ કાદંબરી’ (૧૮૯૦), ‘શ્રીધરી ગીતા’ (૧૮૯૦), ‘શુક્નીતિ’ (૧૮૯૩), ‘બાળકોનો આનંદ’- ભા.૧-૨ (૧૮૯૫), ‘રાજતરંગિણી અથવા \n\t\tકાશ્મીરનો ઇતિહાસ’ : ભા.૧ (૧૮૯૮), ‘ઔરંગઝેબ’ (૧૮૯૮), ‘પંચદશી’ (૧૯૦૦), ‘વાલ્મીકિ રામાયણ’ (૧૯૧૯) વગેરે એમના અનૂદિત ગ્રંથો છે. ( -જયંત ગાડીત)\n\t\t<br/><br/>\n\t\tબૃહત્ કાવ્યદોહન- ભાગ ૧-૮ (૧૮૮૬-૧૯૧૨) : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સંપાદિત કરેલા મધ્યકાલીન સાહિત્યકૃતિઓના સંગ્રહો. મધ્યકાલીન કૃતિઓને એકઠી કરવાનું, એના પાઠ તૈયાર કરવાનું અને એને પ્રકાશિત \n\t\tકરવાનું પ્રારંભિક છતાં ભગીરથ કાર્ય અહીં થયેલું છે. સાહિત્યિક મૂલ્યથી નિરપેક્ષ રહી જે કાંઈ મધ્યકાલીન સાહિત્યસામગ્રી ઉપલબ્ધ બની તેને ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સાધનરૂપે સાચવી લેવાનો પ્રયત્ન આ સંપાદનો \n\t\tપાછળ મુખ્ય છે. લોકપ્રિય કાવ્યો સુલભ થાય અને સારા સંગ્રહો બહાર આવે એવા હેતુથી થયેલાં આ સંપાદનોને અંતે કઠણ શબ્દોનો કોશ પણ આપવામાં આવ્યો છે. મીરાંબાઈ, નાકર, દયારામ, પ્રીતમ વગેરે અંગેના વિસ્તૃત \n\t\tલેખો આ સંગ્રહો સાથે સંકળાયેલા છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દેસાઈ ઈચ્છારામ સૂર્યરામ,  ‘શંકર’  \t\t(૧૦-૮-૧૮૫૩, ૫-૧૨-૧૯૧૨) : નવલકથાકાર, અનુવાદક, સંપાદક. જન્મ વતન સુરતમાં, અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ. થોડો સમય સુરતમાં ‘દેશીમિત્ર’ છાપખાનામાં બીબાં  \t\tગોઠવવાનું શીખ્યા. ૧૮૭૬માં મુંબઈમાં ‘આર્યમિત્ર’ સાપ્તાહિક ચારેક મહિના ચલાવ્યા પછી ‘મુંબઈ સમાચાર’ માં પ્રૂફરીડર. સુરત પાછા આવી ૧૮૭૮ થી ‘સ્વતંત્રતા’ માસિક શરૂ કર્યું. તેમાં પ્રકાશિત રાજ્કીય લખાણો માટે  \t\tરાજદ્રોહના ગુનાસર અંગ્રેજ સરકારે ધરપકડ કરી, પણ ફિરોઝશાહ મહેતાની સહાયથી નિર્દોષ ઠર્યા. મુંબઈ જઈ મિત્રોની ને મુંબઈના સાક્ષરોની સહાયથી ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પ્રારંભ કર્યો અને ઘણી આર્થિક કટોકટી  \t\tતથા સરકારી દરમિયાનગીરી વચ્ચે પણ મૃત્યુપર્યંત તે ચલાવ્યું. \t\t  \t\t‘હિંદ અને બ્રિટાનિયા’ (૧૮૮૬) એમના સમયમાં એમને ખૂબ પ્રસિદ્ધિ અપાવનારી એમની રાજ્કીય નવલકથા છે. મીરજા મુરાદઅલી બેગની લેખમાળા ‘માઉન્ટન ટૉપ’ પરથી પ્રેરણા લઈ રચાયેલી તથા હિન્દદેવી, બ્રિટનની  \t\tદેવી, સ્વતંત્રતાની દેવી અને દેશહિતપુરુષ વચ્ચે થતાં લાંબાલાંબા સંવાદોમાં લખાયેલી આ નવલકથામાં તે સમયના ભારતની રાજ્કીય સ્થિતિની ચર્ચા છે. ‘ગંગા-એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ’ (૧૮૮૮)માં એક  \t\tસામાજિક નવલકથા છે, તો બીજી ઐતિહાસિક વાર્તા છે. ‘ટીપુ સુલતાન’- ભા. ૧ (૧૮૮૯) અધૂરી ઐતિહાસિક નવલકથા છે. ‘સવિતાસુંદરી’ (૧૮૯૦) વૃદ્ધવિવાહની મજાક ઉડાવતી એમની સામાજિક નવલકથા છે. ‘રાજભક્તિ  \t\tવિડંબણ’ (૧૮૮૯) એ ભાણ પ્રકારની કૃતિ છે. \t\t  \t\t‘ચંદ્રકાન્ત’ : ભા. ૧, ૨, ૩ (૧૮૮૯, ૧૯૦૧, ૧૯૦૭) એ આ લેખકનો બીજો લોકપ્રિય ગ્રંથ છે. સાત ખંડ સુધી જેને વિસ્તારવાની ઈચ્છા છતાં લેખકના મૃત્યુને લીધે અધૂરા રહેલા આ ગ્રંથમાં વેદાંતના વિચારોની સરળ ભાષામાં  \t\tસદ્દષ્ટાંત સમજૂતી અપાઈ છે. \t\t  \t\t‘બૃહત્ કાવ્યદોહન’ના આઠ ભાગ (૧૮૮૬, ૧૮૮૭, ૧૮૮૯, ૧૮૯૦, ૧૮૯૫, ૧૯૦૦, ૧૯૧૨, ૧૯૧૩)માં મધ્યકાલીન કવિઓના જીવનની માહિતી આપતા લેખો અને તેમનાં કાવ્યો સંપાદિત કરીને તે સમયે મધ્યકાલીન કવિઓ અને  \t\tકવિતા વિશે ઉપલબ્ધ સામગ્રીને એકત્ર કરવાનો ઐતિહાસિક પુરુષાર્થ થયો છે. ‘પુરુષોત્તમ માસની કથા’ (૧૮૭૨), ‘ઓખારણ’ (૧૮૮૫), ‘નળાખ્યાન’ (૧૮૮૫), ‘પદબંધ ભાગવત’ (૧૮૮૯), ‘કૃષ્ણચરિત્ર’ (૧૮૯૫), ‘આદિ  \t\tભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’ (૧૯૧૩) એ એમના અન્ય સંપાદનગ્રંથો છે. મહાભારતનાં વિવિધ પર્વોનો અન્ય વિદ્વાનો પાસેથી અનુવાદ કરાવી તેનું સંપાદન ‘મહાભારત’-૧, ૨, ૩ (૧૯૦૪, ૧૯૧૧, ૧૯૨૧)માં એમણે કર્યું છે. \t\t  \t\t‘રાસેલાસ’ (૧૮૮૬), ‘યમસ્મૃતિ’ (૧૮૮૭), ‘મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર’ (૧૮૮૭), ‘ચારુચર્યા અથવા શુભાચાર’ (૧૮૮૯), ‘અરેબિયન નાઈટ્સ’ : ભા. ૧-૨ (૧૮૮૯), ‘કથાસરિત્ સાગર’ : ભા. ૧-૨ (૧૮૯૧),  \t\t‘કળાવિલાસ’ (૧૮૮૯), ‘વિદુરનીતિ’ (૧૮૯૦), ‘કામંદકીય નીતિસાર’ (૧૮૯૦), ‘સરળ કાદંબરી’ (૧૮૯૦), ‘શ્રીધરી ગીતા’ (૧૮૯૦), ‘શુક્નીતિ’ (૧૮૯૩), ‘બાળકોનો આનંદ’- ભા.૧-૨ (૧૮૯૫), ‘રાજતરંગિણી અથવા  \t\tકાશ્મીરનો ઇતિહાસ’ : ભા.૧ (૧૮૯૮), ‘ઔરંગઝેબ’ (૧૮૯૮), ‘પંચદશી’ (૧૯૦૦), ‘વાલ્મીકિ રામાયણ’ (૧૯૧૯) વગેરે એમના અનૂદિત ગ્રંથો છે. ( -જયંત ગાડીત) \t\t  \t\tબૃહત્ કાવ્યદોહન- ભાગ ૧-૮ (૧૮૮૬-૧૯૧૨) : ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સંપાદિત કરેલા મધ્યકાલીન સાહિત્યકૃતિઓના સંગ્રહો. મધ્યકાલીન કૃતિઓને એકઠી કરવાનું, એના પાઠ તૈયાર કરવાનું અને એને પ્રકાશિત  \t\tકરવાનું પ્રારંભિક છતાં ભગીરથ કાર્ય અહીં થયેલું છે. સાહિત્યિક મૂલ્યથી નિરપેક્ષ રહી જે કાંઈ મધ્યકાલીન સાહિત્યસામગ્રી ઉપલબ્ધ બની તેને ગુજરાતી સાહિત્યના ઇતિહાસના સાધનરૂપે સાચવી લેવાનો પ્રયત્ન આ સંપાદનો  \t\tપાછળ મુખ્ય છે. લોકપ્રિય કાવ્યો સુલભ થાય અને સારા સંગ્રહો બહાર આવે એવા હેતુથી થયેલાં આ સંપાદનોને અંતે કઠણ શબ્દોનો કોશ પણ આપવામાં આવ્યો છે. મીરાંબાઈ, નાકર, દયારામ, પ્રીતમ વગેરે અંગેના વિસ્તૃત  \t\tલેખો આ સંગ્રહો સાથે સંકળાયેલા છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "iccharama-desai",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/iccharama-desai",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:55.650685",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17285,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ઇન્દુલાલ યાજ્ઞિક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ, ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી’ </u>\n\t\t(૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૨) : આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં \n\t\tએલએલ.બી. ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત. તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. ૧૯૨૨માં \n\t\t‘યુગધર્મ’ની શરૂઆત. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં. ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન અધૂરો છોડ્યો. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજ્કીય આંદલનોમાં સક્રિય. \n\t\t૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની. ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\t‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું \n\t\tગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને \n\t\tલીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે.\n\t\t<br/><br/> \n\t\t‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે \n\t\tલખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે.\n\t\t<br/><br/> \n\t\t‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક \n\t\tદ્રષ્ટિએ થયેલી આલોચના છે.\n\t\t<br/><br/> \n\t\t‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે \n\t\tઆવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે. \n\t\t<br/><br/> \n\t\t‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે. \n\t\t‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      યાજ્ઞિક ઇન્દુલાલ કનૈયાલાલ, ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી’   \t\t(૨૨-૨-૧૮૯૨, ૧૭-૭-૧૯૭૨) : આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર. જન્મ વતન નડિયાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ત્યાં જ. ૧૯૦૬માં મૅટ્રિક. ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં  \t\tએલએલ.બી. ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી વકીલાત. તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી. ૧૯૨૨માં  \t\t‘યુગધર્મ’ની શરૂઆત. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં. ‘પાવાગઢનું પતન’ ફિલ્મ ઉતારી. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન અધૂરો છોડ્યો. ૧૯૩૦ થી ૧૯૩૫ સુધી વિદેશમાં. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજ્કીય આંદલનોમાં સક્રિય.  \t\t૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી. ૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલી રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી. નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત આંદોલનના સેનાની. ઘણાં વર્ષ સુધી લોકસભાના સભ્ય. અમદાવાદમાં અવસાન. \t\t   \t\t‘જીવનવિકાસ’ ‘ગુજરાતમાં નવજીવન’, ‘કારાવાસ’, ‘જીવનસંગ્રામ’, ‘કિસાનકથા’ અને (મરણોત્તર) ‘છેલ્લાં વહેણ’ નામક પેટાશીર્ષકો નીચે પ્રગટ થયેલા ‘આત્મકથા’ના છ ભાગ (૧૯૫૫, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૬૯, ૧૯૭૧, ૧૯૭૩) એમનું  \t\tગુજરાતી સાહિત્યને મહત્વનું પ્રદાન છે. આત્મકથાકારનું ભાવનાશાળી, બુદ્ધિવાદી, પુરુષાર્થી, નિખાલસ, નીડર, સ્વમાની, અધીર ને તરવરિયા સ્વભાવવાળું વ્યક્તિત્વ એમાંથી સુપેરે પ્રગટ થાય છે. લેખકનું સમગ્ર જીવન જાહેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાને  \t\tલીધે સિત્તેરેક વર્ષના ગુજરાત અને ભારતના રાજ્કીય-સામાજિક જીવનમાં ઉદભવેલાં સંચલનોનું જે ચિત્ર એમાં ઊપસી આવે છે તે દ્રષ્ટિએ આ ગ્રંથનું દસ્તાવેજી મૂલ્ય પણ ઘણું છે. \t\t   \t\t‘આશા-નિરાશા’ (૧૯૩૨), ‘રણસંગ્રામ’ (૧૯૩૮), ‘શોભારામની સરદારી’ (૧૯૩૮), ‘વરઘોડો’ (૧૯૪૩), ‘અક્કલના દુશ્મન’ (૧૯૫૪), ‘ભોળાશેઠનું ભૂદાન’ (૧૯૫૪) વગેરે રાજ્કીય વિષયવાળાં ભાવનાલક્ષી અને પ્રચારલક્ષી નાટકો એમણે  \t\tલખ્યાં છે; તો એમની નવલકથા ‘માયા’ (૧૯૬૫) એક સ્ત્રીની મહાગુજરાતના રાજ્કીય આંદોલનની પૃષ્ઠભૂમાં આકાર લેતી પ્રણયકથા છે. \t\t   \t\t‘મહાત્મા ગાંધીજીના સહવાસમાં’- પુ. ૧, ૨ (૧૯૩૩, ૧૯૩૪), ‘સત્યાગ્રહ : નિષ્ફળ ને નકામું શસ્ત્ર’ (૧૯૩૩), ‘યરોડા આશ્રમ’ (૧૯૫૨) એ ગાંધીજીના સહવાસના ફળરૂપે રચાયેલા ગ્રંથોમાં ગાંધીજીનાં જીવન, સિદ્ધાંતો અને પ્રવૃત્તિઓની ટીકાત્મક  \t\tદ્રષ્ટિએ થયેલી આલોચના છે. \t\t   \t\t‘કુમારનાં સ્ત્રીરત્નો’ (૧૯૨૬) રેખાચિત્ર કે વાર્તાના પ્રકારમાં ન મૂકી શકાય એવાં અનુભવચિત્રોની માળાનું પુસ્તક છે. કુમાર નામના વકીલે પોતાના સંસ્કારઘડતરમાં ભાગ ભજવ્યો હોય તેવી છ સ્ત્રીઓનાં અનુભવચિત્રો એમાં આલેખ્યાં છે. આ સર્વ ચિત્રોમાં સૂત્રરૂપે  \t\tઆવતા કુમારનું નોખું વ્યક્તિત્વ પણ એમાં ઊપસે છે.  \t\t   \t\t‘શહીદનો સંદેશ’ (૧૯૩૬) એમનો ચરિત્રગ્રંથ છે. ‘નાગપુર મહાસભા’ (૧૯૨૧), ‘ગામડાનું સ્વરાજ્ય’ (૧૯૩૩), ‘કિસાન જાહેરનામું’ (૧૯૩૯), ‘સ્વદેશી શા માટે ?’ (૧૯૫૪), ‘સોવિયેત દેશ’ (૧૯૭૨) વગેરે એમની પરિચય-પુસ્તિકાઓ છે.  \t\t‘રાષ્ટ્રગીત’ (૧૯૨૨), ‘મુકુલ’ (૧૯૨૪) વગેરે એમનાં સંપાદિત પુસ્તકો છે. એમણે અંગ્રેજીમાં પણ ‘મિ. ગાંધી ઍઝ આઈ નો હિમ’ અને ‘શ્યામજી કૃષ્ણવર્મા’ જેવાં ચરિત્રપુસ્તકો લખ્યાં છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "indulala-yajnika",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/indulala-yajnika",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:55.836250",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17286,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ઈશ્વર પેટલીકર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ, ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’ </u>\n\t\t(૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩)  નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામા. 1935માં મૅટ્રિક. વડોદરાની પુરુષ \n\t\tઅધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન. \n\t\t‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજ્કીય વિષયો ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦ થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર \n\t\tવધુ સક્રિય. ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક. ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી અવસાન.\n\t\t<br/><br/>\n\t\tગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના \n\t\tખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ (૧૯૫૧)માં ગ્રામીણ સમાજની સાથે \n\t\tમાનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે. ‘પંખીનો મેળો’ (૧૯૪૮) અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘પાતાળકૂવો’ (૧૯૪૭)માં ચોર-બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને \n\t\tપોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. ‘કાજળની કોટડી’ (૧૯૪૯)માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’ (૧૯૪૬), ‘કંકુ ને કન્યા’(૧૯૪૬) ‘મારી હૈયાસગડી’ \n\t\t(૧૯૫૦) વગેરે નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે.\n\t\t<br/><br/>\n\t\tગ્રામજીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી ‘તરુણા ઓથે ડુંગર’ (૧૯૫૪), ‘યુગના એંધાણ’ (૧૯૬૧), ‘ઋણાનુબંધ’ (૧૯૬૩), ‘લાક્ષાગૃહ’ (૧૯૬૫), ‘જૂજવાં રૂપ’ \n\t\t(૧૯૬૭), ‘સેતુબંધ’ (૧૯૬૯), ‘અભિજાત’ (૧૯૭૧) વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને લગ્નજીવનની સમસ્યાઓનું સમતોલપણે અને \n\t\tવાસ્તવવાદી દ્રષ્ટિએ નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગરજીવનનાં દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યાં છે.\n\t\t<br/><br/>\n\t\tએમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘટનાપ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણને કારણે એમની ‘લોહીની સગાઈ’, ‘દિલનું દર્દ’, ‘ગૃહત્યાગ’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘ચતુર મુખી’ ઇત્યાદિ વાર્તાઓ \n\t\tહૃદયસ્પર્શી અને નોંધપાત્ર છે. સામાજિક નીતિ-રીતિને કારણે સરળહૃદયી મનુષ્યોએ ભોગવવી પડતી યાતનાઓ અને તેનાં કરુણ-ગંભીર પરિણામો એમની વાર્તાઓનો મુખ્ય વિષય રહ્યાં છે. ‘પારસમણિ’ (૧૯૪૯), ‘ચિનગારી’ \n\t\t(૧૯૫૦), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘કથપૂતળી’ (૧૯૬૨) વગેરે એમના નવલિકાસંગ્રહો છે.\n\t\t<br/><br/>\n\t\tજીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યભર્યા પાત્રો અને પ્રસંગો, પાત્રોનું મનોવિશ્લેષણ ગામડાની લોકબોલી, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા શૈલીની સાદાઈ ને સરળતાને કારણે એમનું કથાસાહિત્ય હૃદ્ય અને લોકપ્રિય બન્યું છે.\n\t\t<br/><br/>\n\t\t‘ગ્રામચિત્રો’ (૧૯૪૪), ‘ધૂપસળી’ (૧૯૫૩), ‘ગોમતીઘાટ’ (૧૯૬૧) અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘ગ્રામચિત્રો’માં કટાક્ષ અને નર્મ-મર્મ દ્વારા ગામડાંના કેટલાંક પાત્રોનો પરિચય યથાતથ \n\t\tરીત આપ્યો છે. ‘ધૂપસળી’ની મુલાકાતોમાં ગાંધીયુગની ભાવનાઓ અને તેમને ચરિતાર્થ કરવાના પુરુષાર્થનો આલેખ છે. અહીં દાદાસાહેબ માવળંકર, રવિશંકર મહારાજ મુનિ સંતબાલજી, ડૉ. કૂક વગેરેની મુલાકાતો દ્વારા \n\t\tતેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ‘ગોમતીઘાટ’માં ‘ધૂપસળી’નું અનુસંધાન છે. ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ માં ભાઈકાકાના હૃદયગુણોની મુદ્રા અંકાયેલી છે.\n\t\t<br/><br/>\n\t\t‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), ‘સંસારના વમળ’ (૧૯૫૭), ‘સુદર્શન’ (૧૯૬૦), ‘મંગલ કામનાં’ (૧૯૬૪), ‘સંસ્કારધન’ (૧૯૬૬), ‘અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે. \n\t\t<p align=\"right\">-નિરંજન વોરા</p>\n<br/><br/>\n\t\tજનમટીપ (૧૯૪૪) : પાટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ \n\t\tકથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પૂંજો બામરોલિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે. \n\t\tપછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હૉસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પૂંજાનુ ખૂન કરી વેર \n\t\tલેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકાકેન્દ્રી કથાના નિરૂપણમાં ક્યાંક કૌતુકરાગી અભિનિવેશો પ્રવેશી ગયા હોવા છતાં ‘માનવતાનું હાર્દ પકડવામાં’ આ કથા સફળ થઈ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતા - નિષ્ઠુરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સૂરજને માથે \n\t\tનાખીને એનો પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂજુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતોય નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા \n\t\tએ મથે છે. સાસુ-જેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતો ચિમન સૂરજની મનોવેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડ ને સંવેદનહીન સમાજનો લોકાપવાદ \n\t\tસહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. ક્યારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને-હિજરાઈને રહી \n\t\tજાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહન - શક્તિની સીમા આવી જાય છે. આખરે માદીદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા \n\t\tઅનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ને ભાવોચિત ભાષા અહીં સાહજિક \n\t\tબળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે.\n\t\t<p align=\"right\">-મણિલાલ પટેલ</p>\n<br/><br/>\n\t\tલોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મત્તતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tલોકસાગરને તીરેતીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોનો છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્રો છે. એનું લેખન લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની \n\t\tઆસપાસ થયું છે. બીજો ખંડ સિત્તેર પ્રસંગોનો છે. સામાજિક, રાજ્કીય, ધાર્મિક પ્રવાહોનું એમાં નિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રણો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક \n\t\tતરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ ક્યાંક ક્યાંક નોંધપાત્ર બન્યું છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tમારી હૈયાસગડી – ભા.૧-૨ (૧૯૫૦) : નારીના અણપ્રીછયા કરુણજીવનનો ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથા. ચિત્રલેખા પુરુષત્વહીન ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક \n\t\tજયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબો સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટાનું અહીં \n\t\tનિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકનો અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ ઈશ્વરભાઈ મોતીભાઈ, ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’   \t\t(૯-૫-૧૯૧૬, ૨૨-૧૧-૧૯૮૩)  નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર. જન્મ ચરોતરના પેટલાદ તાલુકાના પેટલી ગામમાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, મલાતજ અને સોજિત્રામા. 1935માં મૅટ્રિક. વડોદરાની પુરુષ  \t\tઅધ્યાપનશાળામાં તાલીમ લઈ, ૧૯૩૮માં ઉત્તમ પદની પદવી મેળવી. ૧૯૪૪ સુધી નેદરા અને સાણિયાદની શાળામાં શિક્ષણકાર્ય અને સાહિત્યસર્જનનો આરંભ. આણંદથી પ્રકાશિત થતા ‘પાટીદાર’ અને ‘આર્યપ્રકાશ’નું સંપાદન તથા લગ્નસહાયક કેન્દ્રનું સંચાલન.  \t\t‘લોકનાદ’, ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘સ્ત્રી’, ‘નિરીક્ષક’ વગેરે પત્રો-સામયિકોમાં સામાજિક અને રાજ્કીય વિષયો ઉપર નિયમિત કટારલેખન. ૧૯૬૦ થી અમદાવાદમાં સ્થાયી નિવાસ. પત્રકારત્વની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર  \t\tવધુ સક્રિય. ૧૯૬૧માં રણજિતરામ સુવર્ણંચંદ્રક. ૧૯૮૩માં હૃદયરોગના હુમલાથી અવસાન. \t\t  \t\tગ્રામીણ સમાજ એની પૂરેપૂરી લાક્ષણિકતાઓ સાથે નિરૂપતી નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓએ એમને સાહિત્યક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યું છે. એમની પ્રથમ છતાં યશોદાયી નવલકથા ‘જનમટીપ’ (૧૯૪૪)માં મહીકાંઠાના  \t\tખેડ-ઠાકરડાની પછાત કોમનાં પાત્રો અને તેમના લોકવ્યવહારની સાથે કથાનાયિકા ચંદાની ખુમારી અને છટાનું પ્રભાવક રીતે નિરૂપણ થયું છે. એમની શ્રેષ્ઠ ગણાયેલી નવલકથા ‘ભવસાગર’ (૧૯૫૧)માં ગ્રામીણ સમાજની સાથે  \t\tમાનવીના આંતરમનની સંકુલ વાસ્તવિકતાનું કરુણ અને સ્પર્શક્ષમ આલેખન થયું છે. ‘પંખીનો મેળો’ (૧૯૪૮) અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘પાતાળકૂવો’ (૧૯૪૭)માં ચોર-બહારવટિયાઓના આંતરબાહ્ય જીવનનું અને  \t\tપોલીસોની ખટપટોનું રોમાંચક લાગે તેવું પણ મર્મસ્પર્શી ચિત્રણ છે. ‘કાજળની કોટડી’ (૧૯૪૯)માં સ્વરાજ્ય મળ્યા પછીની પોલીસતંત્રની આંટીઘૂંટીઓનું આલેખન છે. આ ઉપરાંત ‘ધરતીનો અવતાર’ (૧૯૪૬), ‘કંકુ ને કન્યા’(૧૯૪૬) ‘મારી હૈયાસગડી’  \t\t(૧૯૫૦) વગેરે નવલકથાઓમાં ગ્રામપ્રદેશનાં મનુષ્યોનાં સુખદુઃખ, આશાનિરાશા, સાંત્વનો, સમસ્યાઓ, રાગદ્વેષ, ગુણદોષ વગેરેનું એમણે પોતાના નક્કર અનુભવો તથા સમુચિત ભાષાશૈલીના બળ વડે સ્પર્શક્ષમ નિરૂપણ કર્યું છે. \t\t  \t\tગ્રામજીવનની સજીવ અને રસિક નવલકથાઓની સાથોસાથ એમણે સાંપ્રત નગરજીવનને આલેખતી ‘તરુણા ઓથે ડુંગર’ (૧૯૫૪), ‘યુગના એંધાણ’ (૧૯૬૧), ‘ઋણાનુબંધ’ (૧૯૬૩), ‘લાક્ષાગૃહ’ (૧૯૬૫), ‘જૂજવાં રૂપ’  \t\t(૧૯૬૭), ‘સેતુબંધ’ (૧૯૬૯), ‘અભિજાત’ (૧૯૭૧) વગેરે નવલકથાઓ પણ આપી છે. આ નગરકથાઓમાં સમયના બદલાતા જતા સંદર્ભમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને લગ્નજીવનની સમસ્યાઓનું સમતોલપણે અને  \t\tવાસ્તવવાદી દ્રષ્ટિએ નિરૂપણ થયું છે. એમની નવલકથાઓમાં સામાજિક સમસ્યાઓ અને એના ઉકેલો તથા નગરજીવનનાં દસ્તાવેજી ચિત્રો મોખરે રહ્યાં છે. \t\t  \t\tએમની નવલિકાઓ મુખ્યત્વે હેતુલક્ષી અને ઘટનાપ્રધાન છે. સંવેદનશીલ કથાવસ્તુ અને કલાત્મક નિરૂપણને કારણે એમની ‘લોહીની સગાઈ’, ‘દિલનું દર્દ’, ‘ગૃહત્યાગ’, ‘મધુરાં સ્વપ્નાં’, ‘ચતુર મુખી’ ઇત્યાદિ વાર્તાઓ  \t\tહૃદયસ્પર્શી અને નોંધપાત્ર છે. સામાજિક નીતિ-રીતિને કારણે સરળહૃદયી મનુષ્યોએ ભોગવવી પડતી યાતનાઓ અને તેનાં કરુણ-ગંભીર પરિણામો એમની વાર્તાઓનો મુખ્ય વિષય રહ્યાં છે. ‘પારસમણિ’ (૧૯૪૯), ‘ચિનગારી’  \t\t(૧૯૫૦), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘કથપૂતળી’ (૧૯૬૨) વગેરે એમના નવલિકાસંગ્રહો છે. \t\t  \t\tજીવનનો વિશાળ અનુભવ, વૈવિધ્યભર્યા પાત્રો અને પ્રસંગો, પાત્રોનું મનોવિશ્લેષણ ગામડાની લોકબોલી, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉચિત ઉપયોગ તથા શૈલીની સાદાઈ ને સરળતાને કારણે એમનું કથાસાહિત્ય હૃદ્ય અને લોકપ્રિય બન્યું છે. \t\t  \t\t‘ગ્રામચિત્રો’ (૧૯૪૪), ‘ધૂપસળી’ (૧૯૫૩), ‘ગોમતીઘાટ’ (૧૯૬૧) અને ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ (૧૯૬૪) એમનાં ચરિત્રલક્ષી પુસ્તકો છે. ‘ગ્રામચિત્રો’માં કટાક્ષ અને નર્મ-મર્મ દ્વારા ગામડાંના કેટલાંક પાત્રોનો પરિચય યથાતથ  \t\tરીત આપ્યો છે. ‘ધૂપસળી’ની મુલાકાતોમાં ગાંધીયુગની ભાવનાઓ અને તેમને ચરિતાર્થ કરવાના પુરુષાર્થનો આલેખ છે. અહીં દાદાસાહેબ માવળંકર, રવિશંકર મહારાજ મુનિ સંતબાલજી, ડૉ. કૂક વગેરેની મુલાકાતો દ્વારા  \t\tતેમની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે. ‘ગોમતીઘાટ’માં ‘ધૂપસળી’નું અનુસંધાન છે. ‘વિદ્યાનગરના વિશ્વકર્મા’ માં ભાઈકાકાના હૃદયગુણોની મુદ્રા અંકાયેલી છે. \t\t  \t\t‘જીવનદીપ’ (૧૯૫૩), ‘લોકસાગરને તીરે તીરે’ (૧૯૫૪), ‘સંસારના વમળ’ (૧૯૫૭), ‘સુદર્શન’ (૧૯૬૦), ‘મંગલ કામનાં’ (૧૯૬૪), ‘સંસ્કારધન’ (૧૯૬૬), ‘અમૃતમાર્ગ’(૧૯૬૮) વગેરે લેખસંગ્રહો એમના પત્રકારત્વની નીપજ છે.  \t\t -નિરંજન વોરા    \t\tજનમટીપ (૧૯૪૪) : પાટણવાડિયા ખેડુ ઠાકરડાની સૌથી નીચલી કોમના સામાજિક વાસ્તવને અને એના ગ્રામસમાજને ઉપસાવતી ઈશ્વર પેટલીકરની નવલકથા. ચંદા અને ભીમાનાં પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ  \t\tકથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી, સાંઢ નાથનારી પરાક્રમી ચંદાની પૂંજો બામરોલિયો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જઈ રહે છે.  \t\tપછીથી ગામશાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હૉસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે ખરી પણ એને સાજો કરી ટેકીલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પૂંજાનુ ખૂન કરી વેર  \t\tલેતાં ચંદા પાછી ફરે છે અને જનમટીપ પામેલા ભીમાનાં ઘર-ખેતરને કુશળતાથી સંભાળી લે છે. નાયિકાકેન્દ્રી કથાના નિરૂપણમાં ક્યાંક કૌતુકરાગી અભિનિવેશો પ્રવેશી ગયા હોવા છતાં ‘માનવતાનું હાર્દ પકડવામાં’ આ કથા સફળ થઈ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tભવસાગર (૧૯૫૧) : ઈશ્વર પેટલીકરની ગ્રામસમાજની જડતા - નિષ્ઠુરતા નીચે રિબાતી અને એ અસહ્ય બનતાં આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા. દીકરી અને અબુધ દીકરાને સૂરજને માથે  \t\tનાખીને એનો પતિ આફ્રિકા કમાવા ગયો છે; ત્યાં એ દારૂજુગારની લતમાં ખુવાર થાય છે; ચોરી કરી હોવાથી ભાગીને આવી શકતોય નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂરતિયો શોધવા  \t\tએ મથે છે. સાસુ-જેઠાણી-જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણાં મારે છે. ઘરની સામે રહેતો ચિમન સૂરજની મનોવેદનાને સહી શકતો નથી, તે એનો આધાર બનવા ઝંખે છે; પણ જડ ને સંવેદનહીન સમાજનો લોકાપવાદ  \t\tસહન કરવાની એની તૈયારી નથી. કદાચ સૂરજને એથી વધારે હડધૂત થવું પડશે એમ માનીને તે ચૂપ રહે છે. ક્યારેક મદદ કરીને આધાર બનનારા ચિમન પ્રત્યે સૂરજને અપાર લાગણી છે, પણ એ ઠીંગરાઈને-હિજરાઈને રહી  \t\tજાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હામ હારી બેસે છે; એની સહન - શક્તિની સીમા આવી જાય છે. આખરે માદીદીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. સૂરજને લેખકે આવા એક પછી એક કપરા  \t\tઅનુભવમાંથી પસાર કરી છે, આથી એની સઘન વેદના ઊપસી રહે છે. ઉપદેશક બન્યા વિના લેખકે અહીં કૃતિને માનવ અને સંવેદનની સીમાઓ સાથે ખૂલવા-ઊકલવા દીધી છે. પાત્રોચિત ને ભાવોચિત ભાષા અહીં સાહજિક  \t\tબળકટતા પ્રગટાવી શકી છે. એમની ખુદની અન્ય નવલકથાઓમાં પણ આટલી કલાભિમુખતા વિરલ જોવાય છે. \t\t -મણિલાલ પટેલ    \t\tલોહીની સગાઈ : ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. અહીં ગાંડી દીકરી પરત્વેની માતૃત્વની ઉત્કટતાનું છેવટે ઉન્મત્તતામાં થતું પરિવર્તન લક્ષ્ય બન્યું છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tલોકસાગરને તીરેતીરે (૧૯૫૪) : સમાજમાંથી મળેલાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરતું ઈશ્વર પેટલીકરનું પુસ્તક. પહેલો ખંડ સત્તર પાત્રોનો છે; એમાંથી ઘણાંખરાં સ્ત્રીપાત્રો છે. એનું લેખન લગ્ન, પ્રેમ, સાસરાના પ્રશ્નોની  \t\tઆસપાસ થયું છે. બીજો ખંડ સિત્તેર પ્રસંગોનો છે. સામાજિક, રાજ્કીય, ધાર્મિક પ્રવાહોનું એમાં નિશ્લેષણ નિરીક્ષણ છે. પ્રજાની નબળાઈઓ અને સમાજની બદીઓનાં આ ચિત્રણો પાછળ સુધારણાનું ધ્યેય છે. લોકહિતચિંતક  \t\tતરીકે આ લેખક પાત્રો ને પ્રસંગોને કોઈ પણ કલાઘાટ આપવાની ખેવના કર્યા વગર સીધેસીધાં રજૂ કરે છે, તેમ છતાં વાર્તાતત્ત્વ ક્યાંક ક્યાંક નોંધપાત્ર બન્યું છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tમારી હૈયાસગડી – ભા.૧-૨ (૧૯૫૦) : નારીના અણપ્રીછયા કરુણજીવનનો ખ્યાલ આપતી ઈશ્વર પેટલીકરની સમસ્યાપ્રધાન નવલકથા. ચિત્રલેખા પુરુષત્વહીન ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક  \t\tજયંતિલાલ સાથે પરણે છે અને એમ છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયાસગડીમાં લાંબો સમય શેકાય છે એની આ કથા છે. બાળલગ્ન અને નારી તરફની ચોક્કસ સમાજવૃત્તિમાંથી જન્મતા અનિષ્ટાનું અહીં  \t\tનિરૂપણ છે. કથા નાયિકામુખે કહેવાયેલી છે છતાં લેખકનો અવાજ એમાં સ્પષ્ટ વર્તાય છે. માવજત સાદી, સરલ અને દસ્તાવેજી છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "isvara-petalikara",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/isvara-petalikara",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:56.009202",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17287,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "જગદીશ જોશી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>જોશી જગદીશ રામકૃષ્ણ, ‘સંજય ઠક્કર’ </u>\r\n\t\t(૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ \r\n\t\tયુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭ થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં અવસાન.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘આકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાનો કવિનો પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતોની હથોટીમાં દેખાય છે. છાંદસ અને અછાંદસ રચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. ‘વમળનાં વન’ (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ \r\n\t\tરચનાઓમાં વધુ સંખ્યા ગીતોની છે. અહીં અછાંદસ, છાંદસ કે ગઝલ રચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતોમાં રહેલો પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે. ‘મોન્ટાકૉલાજ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો \r\n\t\tસંગ્રહ છે. મોન્ટાજ અને કૉલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દ્રશ્યસંયોજનો અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દ્રશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી ક્યારેક રોચક હોવા છતાં ભાષાનું સ્તર એકંદરે વિષમ રહ્યું છે.\r\n\t\t<br/><br/> \r\n\t\t‘વાર્તાની પાંખે’ (૧૯૭૨), ‘વાર્તાની મોજ’-ભા.૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’ (૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’ –ભા.૧-૨-૩ (૧૯૭૩), ‘સુલભ સમૂહજીવન’- ભા.૧-૨-૩ (૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા-ગ્રેસ’ \r\n\t\t(૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે. \r\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \r\n\t\tવમળનાં વન (૧૯૭૬) : જગદીશ જોષીનો, ‘આકાશ’નો અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ ૧૧૪ કૃતિઓ છે; એમાં સત્તાવન ગીતો છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું જયાં રસાયણ \r\n\t\tથયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. ‘એક હતી સર્વકાલીન વારતા’ આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      જોશી જગદીશ રામકૃષ્ણ, ‘સંજય ઠક્કર’  \r \t\t(૯-૧૦-૧૯૩૨, ૨૧-૯-૧૯૭૮) : કવિ. જન્મ મુંબઈમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૩માં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબઈથી ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૫માં અમેરિકાની સ્ટેનફર્ડ \r \t\tયુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી. ૧૯૫૭ થી ૧૯૭૮ સુધી બઝારગેટ હાઈસ્કૂલમાં આચાર્ય. ૧૯૭૯ નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું મરણોત્તર પારિતોષિક. ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. મુંબઈમાં અવસાન.\r \t\t  \r \t\t‘આકાશ’ (૧૯૭૨) કાવ્યસંગ્રહમાં પરંપરામાં રહીને અદ્યતન બનવાનો કવિનો પુરુષાર્થ મુખ્યત્વે લયપૂર્ણ ગીતોની હથોટીમાં દેખાય છે. છાંદસ અને અછાંદસ રચનાઓ ઊંચા સત્ત્વવાળી નથી. ‘વમળનાં વન’ (૧૯૭૬) કાવ્યસંગ્રહની કુલ ૧૧૪ \r \t\tરચનાઓમાં વધુ સંખ્યા ગીતોની છે. અહીં અછાંદસ, છાંદસ કે ગઝલ રચનાઓ વધુ નોંધપાત્ર નથી, પરંતુ ગીતોમાં રહેલો પ્રણય અને વેદનાનો પોતીકો સ્પર્શ કેટલીક રચનાઓને સફળ પુરવાર કરે છે. ‘મોન્ટાકૉલાજ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૭૯) ચૌદ દીર્ઘકૃતિઓનો \r \t\tસંગ્રહ છે. મોન્ટાજ અને કૉલાજના સંકરમાંથી સિદ્ધ કરેલું શીર્ષક કાવ્યોનાં અસંગત દ્રશ્યસંયોજનો અને એની વિચ્છિન્નતાને સૂચવે છે. દ્રશ્યોની પ્રતીકાત્મકતા અને આંતરિક ભાવછબી ક્યારેક રોચક હોવા છતાં ભાષાનું સ્તર એકંદરે વિષમ રહ્યું છે.\r \t\t  \r \t\t‘વાર્તાની પાંખે’ (૧૯૭૨), ‘વાર્તાની મોજ’-ભા.૧-૨-૩ (૧૯૭૨), ‘હું તો નિત્ય પ્રવાસી’ (૧૯૭૩), ‘વાર્તા રે વાર્તા’ –ભા.૧-૨-૩ (૧૯૭૩), ‘સુલભ સમૂહજીવન’- ભા.૧-૨-૩ (૧૯૭૪) વગેરે એમનાં સહસંપાદનો છે. ‘મરાઠી કવિતા-ગ્રેસ’ \r \t\t(૧૯૭૮) અને ‘સૂર્યઘટિકાયંત્ર’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૮૧) એમના અનુવાદો છે. \r \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \r \t\tવમળનાં વન (૧૯૭૬) : જગદીશ જોષીનો, ‘આકાશ’નો અનુગામી કાવ્યસંગ્રહ. અહીં કુલ ૧૧૪ કૃતિઓ છે; એમાં સત્તાવન ગીતો છે અને બાકીનાં અછાંદસ, ગઝલ અને છંદોબદ્ધ કાવ્યો છે. આધુનિક અને તળપદા સંવેદનનું જયાં રસાયણ \r \t\tથયું છે ત્યાં કેટલીક સારી રચનાઓ મળી છે. ગદ્યકાવ્યોમાં પણ ક્યારેક સારું પરિણામ આવ્યું છે. ‘એક હતી સર્વકાલીન વારતા’ આ સંગ્રહની નીવડેલી ગીતરચના છે. \r \t\t\r    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "jagadisa-josi",
            "DOB": "1932-09-19",
            "DateOfDemise": "1978-09-21",
            "location": "मुंबई, महाराष्ट्र",
            "url": "/sootradhar/jagadisa-josi",
            "tags": "",
            "created": "2024-02-03T20:38:56.182647",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17288,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " જલાલુદ્દીન અલવી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી’</u>\r\n\t\t(૧-૯-૧૯૩૪) : ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી.\r\n\t\tએમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. ‘ઊર્મિની ઓળખ’ (૧૯૭૩) એ \r\n\t\t‘કુમાર’ માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચાત્મક લેખોનો સંગ્રહ છે.\r\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી’ \r \t\t(૧-૯-૧૯૩૪) : ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી.\r \t\tએમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની છે. ‘ઊર્મિની ઓળખ’ (૧૯૭૩) એ \r \t\t‘કુમાર’ માસિકમાં, ગુજરાતીના કેટલાક નોંધપાત્ર ગઝલકારોના જીવનકવન વિશે એમણે લખેલા પરિચાત્મક લેખોનો સંગ્રહ છે.\r \t\t    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "jalaluddina-alavi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/jalaluddina-alavi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:56.331703",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17289,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " જયંતિ દલાલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દલાલ જયંતી ઘેલાભાઈ,  ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’  </u>\n\t\t(૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના \n\t\tસંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે \n\t\t૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨ \n\t\tમાં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ \n\t\tઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક \n\t\tએ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું \n\t\tનિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tવ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તખ્તાની ઊંચી જાણકારી ધરાવતા એમણે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી \n\t\tનાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધો નથી. ‘સોયનું નાકું’, ‘દ્રોપદીનો સહકાર’, ‘જોઈએ છે, જોઈએ છીએ’ \n\t\tજેવી એકાંકીઓ એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનનો ઊંડો સંસ્પર્શ પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી \n\t\tપ્રગટતી માર્મિકતા, ઉક્તિલાઘવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળોટવાળી લાઘવયુક્ત શૈલીને લીધે એમના સંવાદો કવચિત્ દુર્બોધ પણ રહ્યા છે. ‘અવતરણ’ \n\t\t(૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિ-અંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશોરો માટે કરેલા ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો (૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી’ ના એક \n\t\tપાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલો માળી’ (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભા.૧, ૧૯૬૪; ભા.૨, ૧૯૬૬; ભા.૩, ૧૯૬૯) કરેલું.\n\t\t<br/><br/>\n\t\tવાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’ \n\t\t(૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો.  \n\t\t<br/><br/>\n\t\tઆરંભમાં ‘નિર્વાસિત’ ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે \n\t\tમનઃસૃષ્ટિમાં ગુજરાતી ઘટનાને અવલંબતી કથા-નિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દ્રશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી ઉપસાવી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાનો વિનિયોગ-એમની \n\t\tવાર્તાકલાના વિશેષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હોઈને તથા એમની બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને \n\t\tપામવાની પટુતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું.\n\t\t<br/><br/>\n\t\tએમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં \n\t\tતીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે.\n\t\t<br/><br/>\n\t\tએમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી’ (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે, તેનું \n\t\tગદ્યચિત્રો લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા’ ઉપનામથી ‘નવગુજરાત’ માં, એમણે ગુજરાતના રાજ્કીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકા વ્યક્તિચિત્રો ને લઘુલેખોના બે સંગ્રહો ‘મનમાં આવ્યું’ (૧૯૬૧) અને ‘તરણાની ઓથ \n\t\tમને ભારી’ (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય મળે છે.\n\t\t<br/><br/>\n\t\tનાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટ્યકારો અને નાટ્યકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખો ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ (૧૯૬૩) તથા ‘નાટક વિશે’ (સં. \n\t\tઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪)માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ્ય-વાર્તાવિવેચન એમાંની નિજી દ્રષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી \n\t\tવિચારણાથી જુદું તરી આવે છે.\n\t\t<br/><br/>\n\t\tએમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭), \n\t\t‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને \n\t\tએમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે.\n\t\t<p align=\"right\">-રમણ સોની</p>\n<br/><br/>\n\t\tજવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની \n\t\tહૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની \n\t\tલાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે.\n\t\t<br/><br/>\n\t\tતંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું \n\t\tવૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના \n\t\tતંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે.\n\t\t<p align=\"right\">-રવીન્દ્ર ઠાકોર</p>\n<br/><br/>\n\t\tધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને \n\t\tસમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે \n\t\tછે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર \n\t\tકરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય \n\t\tઅને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની \n\t\tસૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે.\n\t\t<p align=\"right\">-ધીરેન્દ્ર મહેતા</p>\n<br/><br/>\n\t\tપાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે.\n\t\tઅંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં \n\t\tપ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી \n\t\tરકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને \n\t\tવેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું \n\t\tપસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે. \n\t\tન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે.\n\t\t<br/><br/>\n\t\tએક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની \n\t\tઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી \n\t\tએમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે.\n\t\t<p align=\"right\">-રમણ સોની</p>\n<br/><br/>\n\t\tશહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં \n\t\tમાનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા, \n\t\tઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો \n\t\tસામાજિક દસ્તાવેજ છે.\n\t\t<p align=\"right\">-રવીન્દ્ર ઠાકોર</p>\n<br/><br/>\n\t\tકાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે. \n\t\tત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની \n\t\tતટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન, \n\t\tનાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દલાલ જયંતી ઘેલાભાઈ,  ‘અનિલ ભટ્ટ’, ‘ધરમદાસ ફરદી’, ‘નિર્વાસિત’, ‘બંદા’, ‘મનચંગા’    \t\t(૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦) : નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ ના  \t\tસંચાલક હતા તેથી આ ફરતી નાટક કંપનીને લીધે, એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મૅટ્રિક થઈ ઉચ્ચ-અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા, પણ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે  \t\t૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડયો. એ વખતથી આરંભાયેલી એમની રાજ્કીય કારકિર્દી, ૧૯૫૬ માં તેઓ મહાગુજરાતની લડતમાં જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨  \t\tમાં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી. અમદાવાદની રાજ્કીય-સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત એક સમાજવાદી વિચારકરૂપે, છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ  \t\tઉપરાંત જુદાજુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિના સામયિકોનું સંપાદન કર્યુ. ‘ગતિ’ સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક  \t\tએ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દ્રશ્યકલાની શક્યતાઓ પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈ દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું  \t\tનિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં એમની નોંધપાત્ર સેવા તો સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા. અમદાવાદમાં અવસાન. \t\t  \t\tવ્યવસાયી રંગભૂમિ પર જ ઉછેર થયો હોવાથી તખ્તાની ઊંચી જાણકારી ધરાવતા એમણે ‘જવનિકા’ (૧૯૪૧), ‘પ્રવેશ બીજો’ (૧૯૫૦), ‘પ્રવેશ ત્રીજો’ (૧૯૫૩) અને ‘ચોથો પ્રવેશ’ (૧૯૫૭) એ ચાર સંગ્રહોમાં કુલ તેતાલીસ પ્રયોગશીલ એકાંકી  \t\tનાટકો આપીને એ ક્ષેત્રે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની બૌદ્ધિક સજ્જતાએ અને નાટક સાથેની ઊંડી નિસ્બતે એમના અત્યંત સાહસિક પ્રયોગને પણ એળે જવા દીધો નથી. ‘સોયનું નાકું’, ‘દ્રોપદીનો સહકાર’, ‘જોઈએ છે, જોઈએ છીએ’  \t\tજેવી એકાંકીઓ એમની સમર્થ અને સફળ પ્રયોગશીલતાના નમૂના છે. જીવનનો ઊંડો સંસ્પર્શ પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની પ્રતીત કરાવતું વસ્તુ, કટાક્ષની ચમકવાળા અને જીવનરહસ્યને ઉઠાવ આપતા સંવાદો, બોલચાલની છટાઓથી  \t\tપ્રગટતી માર્મિકતા, ઉક્તિલાઘવ તથા વસ્તુને તખ્તા પર પ્રભાવક રીતે રજૂ કરતી અરૂઢ નિરૂપણરીતિ એમની વિશેષતાઓ છે. અતિસૂક્ષ્મ વળોટવાળી લાઘવયુક્ત શૈલીને લીધે એમના સંવાદો કવચિત્ દુર્બોધ પણ રહ્યા છે. ‘અવતરણ’  \t\t(૧૯૪૯) એક વિલક્ષણ પ્રયોગરૂપ વિચારકેન્દ્રી ત્રિ-અંકી નાટક તથા વિવિધ વયજૂથનાં બાળકો-કિશોરો માટે કરેલા ‘રંગતોરણ’ આદિ ચાર સંગ્રહો (૧૯૫૮)માં એમણે બાળનાટકો પણ આપ્યાં છે. ડાહ્યાભાઈ ધોળશાજીના ‘વીણાવેલી’ ના એક  \t\tપાત્રને કેન્દ્રમાં રાખીને એમણે ‘ધમલો માળી’ (૧૯૬૨) નામે રેડિયો સંકલન કરેલું તથા તેમનાં નાટકોનું સંપાદન-પ્રકાશન (ભા.૧, ૧૯૬૪; ભા.૨, ૧૯૬૬; ભા.૩, ૧૯૬૯) કરેલું. \t\t  \t\tવાર્તાકાર તરીકે પણ જયંતી દલાલ પ્રયોગનિષ્ઠ અને ઉત્તમ સર્જકશક્તિવાળા લેખક હતા. ૧૯૪૧ થી ૧૯૬૮ સુધી વાર્તાસર્જન કરી ‘ઉત્તરા’ (૧૯૪૪), ‘જૂજવાં’ (૧૯૫૦), ‘કથરોટમાં ગંગા’ (૧૯૫૦), ‘મુકમ્ કરોતિ’ (૧૯૫૩), ‘આ ઘેર, પેલે ઘેર’  \t\t(૧૯૫૬), ‘અડખેપડખે’ (૧૯૬૪) અને ‘યુધિષ્ઠિર ?’ (૧૯૬૮) એ સાત સંગ્રહોમાં કુલ ૧૩૫ વાર્તાઓ એમણે આપી છે. ૧૯૬૩ સુધીની વાર્તાઓમાંથી ૨૪ વાર્તાઓ પસંદ કરીને એમણે પોતે ‘ઈષત્’ (૧૯૬૩) નામનો સંગ્રહ સંપાદિત કરેલો.   \t\t  \t\tઆરંભમાં ‘નિર્વાસિત’ ઉપનામથી લખેલી વાર્તાઓમાં પણ પ્રયોગશીલતા દાખવનાર આ લેખકે એ પછી કથા-આલેખનના ને રચનારીતિના અનેકવિધ પ્રયોગો કર્યા. બાહ્ય ઘટનાની ચમત્કૃતિ પર મદાર બાંધતી વાર્તારીતિને બદલે  \t\tમનઃસૃષ્ટિમાં ગુજરાતી ઘટનાને અવલંબતી કથા-નિરૂપણરીતિ, સંવેદનનાં વિવિધ પરિમાણોને ઉપસાવી આપતાં દ્રશ્યકલ્પનોનું આલેખન, બોલચાલની સહજતાવાળી ઉપસાવી પણ અર્થસંતર્પક ને માર્મિક ભાષાનો વિનિયોગ-એમની  \t\tવાર્તાકલાના વિશેષો છે. વાર્તારચનાની વિવિધ ટેકનિકોની અજમાયશ છતાં એમની વાર્તાઓનું કેન્દ્ર અનુભૂતિની સચ્ચાઈ ને બૌદ્ધિક પ્રતીતિ હોઈને તથા એમની બહુસ્તરીય સમાજને ઓળખવાની ક્ષમતા ને વ્યક્તિના આંતરવિશ્વને  \t\tપામવાની પટુતાને લીધે એમની સર્જકતાનું ફલક ઘણું વિશાળ હતું. \t\t  \t\tએમની બે નવલકથાઓ પૈકી પહેલી ‘ધીમુ અને વિભા’ (૧૯૪૩) બુદ્ધિનિષ્ઠ જીવનદ્રષ્ટિવાળા નાયકના દ્વિધાત્મક આંતરસંવેદનને તથા નાયિકાના પ્રેમસમર્પણને, પ્રથમપુરુષ-કથનની પદ્ધતિએ નિરૂપતી કરુણાન્ત કથા છે. બીજી ‘પાદરનાં  \t\tતીરથ’ (૧૯૪૬) નિર્દય પોલીસદમનનો ભોગ બનેલા સમુદાયની મુખ્ય ઘટનાની ભીતરમાં માનવીય ને મમતાજન્ય સંવેદનને તથા સૂક્ષ્મ નૈતિક મૂલ્યો વચ્ચેની દ્વિધામાં પ્રગટ થતા સંકુલ જીવનરહસ્યને ઉપસાવી આપતી સુબદ્ધ ને પ્રભાવક કથા છે. \t\t  \t\tએમણે રૂઢ રંગભૂમિના જીવનની વાસ્તવિકતાને ‘પગદીવાની પછીતેથી’ (૧૯૪૦)માં અને અમદાવાદના મધ્યમવર્ગીય જીવનની વિષમતાને ‘શહેરની શેરી’ (૧૯૪૮)માં વાર્તાત્મક તેમ જ નિબંધાત્મક રેખાચિત્રોથી નિરૂપી આપ્યાં છે, તેનું  \t\tગદ્યચિત્રો લેખે તેમ દસ્તાવેજી ઘણું મૂલ્ય છે. ‘બંદા’ ઉપનામથી ‘નવગુજરાત’ માં, એમણે ગુજરાતના રાજ્કીય-સામાજિક જીવનને કેન્દ્રમાં રાખીને કરેલાં ટૂંકા વ્યક્તિચિત્રો ને લઘુલેખોના બે સંગ્રહો ‘મનમાં આવ્યું’ (૧૯૬૧) અને ‘તરણાની ઓથ  \t\tમને ભારી’ (૧૯૬૩)માં એમની ઉત્તમ કટાક્ષશક્તિનો પરિચય મળે છે. \t\t  \t\tનાટક અને રંગભૂમિના સ્વરૂપ ને ઇતિહાસને લગતા તથા નાટ્યકારો અને નાટ્યકૃતિઓ વિશે ૧૯૪૦થી લખાતા રહેલા એમના અનુભવમૂલક-અભ્યાસપૂર્ણ વિવેચનલેખો ‘કાયા લાકડાની, માયા લૂગડાની’ (૧૯૬૩) તથા ‘નાટક વિશે’ (સં.  \t\tઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, રાધેશ્યામ શર્મા, પ્રકાશ શાહ, ૧૯૭૪)માં ગ્રંથસ્થ થયા છે. એમના વાર્તાસંગ્રહોમાં પ્રસ્તાવનારૂપે, વાર્તાવિવેચનના લેખો પણ છે. દલાલનું આ નાટ્ય-વાર્તાવિવેચન એમાંની નિજી દ્રષ્ટિથી ને સર્જકની હેસિયતથી થયેલી  \t\tવિચારણાથી જુદું તરી આવે છે. \t\t  \t\tએમની અભ્યાસી અનુવાદક તરીકેની કામગીરી પણ નોંધપાત્ર છે. જયૉર્જ ઓરવેલની ‘ધ એનિમલ ફાર્મ’, ટૉલ્સ્ટોયની ‘વૉર એન્ડ પીસ’, ચાર્લ ડિકન્સની ‘ગ્રેટ ઍક્સપેકટેશન્સ’ એ નવલકથાઓના અનુવાદો અનુક્રમે ‘પશુરાજ્ય’ (૧૯૪૭),  \t\t‘યુદ્ધ અને શાંતિ’- ભા.૧-૪ (૧૯૫૪-૫૬) અને ‘આશા બહુ લાંબી’ (૧૯૬૪); તેમ જ ગ્રીક નાટ્યકાર એસ્કાઈલસનું નાટક ‘ઍગેમેમ્નોન’ (૧૯૬૩) તથા અન્ય નાટકો અને કેટલાંક જીવનચરિત્રો એમ કુલ બેતાલીસ પુસ્તકોના અનુવાદ આપીને  \t\tએમણે સાતત્યથી તેમ જ પૂરી ચીવટ અને નિષ્ઠાથી, જગતની ઉત્તમ સર્જનાત્મક કૃતિઓને ગુજરાતીભાષાઓ માટે સુલભ બનાવી છે. \t\t -રમણ સોની    \t\tજવનિકા (૧૯૪૧) : જયંતિ દલાલના, બાર એકાંકીઓના આ સંગ્રહમાં લેખકનું સૂક્ષ્મ જીવનનિરીક્ષણ માનવ-સંબંધોને સમજવાના એમના પ્રશ્નાકુલ અભિગમમાં વિશિષ્ટ રીતે નિરૂપાયું છે. પ્રથમ છ એકાંકીઓમાં સ્ત્રી-પુરુષ-સંબંધોનું, સ્ત્રીની  \t\tહૃદયવિદારક મૂક વેદનાનું નિરૂપણ થયું છે. ‘પત્નીવ્રત’ અને ‘કજળેલાં’માં એ વેદના વધુ ધારદાર બની છે. ‘અંધારપટ’ યુદ્ધની પાર્શ્વ ભૂમિકા પર રચાયેલું, તખ્તાને નવું પરિમાણ આપતું પ્રયોગશીલ એકાંકી છે. ‘સરજત’ અને ‘અ-વિરામ’ ની  \t\tલાંબી એકોકિતમાં-લાઘવયુક્ત ભાષામાં સફળ પ્રયોગશીલતાનું દર્શન થાય છે. \t\t  \t\tતંત્રવિધાનની ચુસ્તતા, સંવાદોની સૂક્ષ્મ છટા તથા વેધકતા, માર્મિક લાઘવયુક્ત સચોટ સંવાદો, ભુલાઈ ગયેલી-ભુલાઈ જતી ગુજરાતી બોલચાલની ભાષા, રૂઢિપ્રયોગો તથા કહેતીનો યથોચિત ઉપયોગ, જીવનનું માર્મિક સંવેદન, પાત્રોનું  \t\tવૈવિધ્ય, વિશેષ કરીને સ્ત્રીપાત્રોની તેજસ્વિતા, સૂક્ષ્મ કાર્યવેગ દ્વારા સર્જકને અપેક્ષિત એવા ‘વર્ટિકલ ડ્રિલિંગ’ દ્વારા સર્જાતી પરાકોટિ અને અંતે ડંખ મૂકી જતી ચોટ એ આ એકાંકીઓની વિશેષતા છે. સંગ્રહમાં ‘નેપથ્યે’ નામે મૂકેલો એકાંકીના  \t\tતંત્રવિધાન વિશેનો લેખ અભ્યાસપૂર્ણ છે. \t\t -રવીન્દ્ર ઠાકોર    \t\tધીમુ અને વિભા (૧૯૪૩) : સત્યાગ્રહની પશ્ચાદભૂ પર લખાયેલી, પણ માનવમનની સંકુલતા પર લક્ષ્ય કેન્દ્રિત કરીને નવી દિશા ચીંધતી જયંતી દલાલની નવલકથા. આર્થિક જવાબદારી ઉઠાવવાની અશક્તિ, કર્તવ્યની લગની અને  \t\tસમયના અભાવને કારણે સત્યાગ્રહી ધીમુ પરણવા ઈચ્છતો નથી, પરંતુ એની સભાઓમાં અચૂક હાજરી આપતી અને એના પ્રત્યે આકર્ષણ અનુભવતી વિભા એને પ્રેમાકુલ કરતી રહે છે. ધીમુ જેલમાં જતા વિભાને જીવન ખોઈ બેઠા જેવું લાગે  \t\tછે, તો બીજી બાજુ તે છટકી જતા જીવનને પકડી રાખવા ફાંફાં મારે છે; અને છતાં ધીમુના લગ્નનો પ્રસ્તાવ તે સ્વીકારતી નથી, કેમ કે એને એવા સાહસ પાછળ સ્નેહ અને શ્રદ્ધાના બળની અપેક્ષા છે. ધીમુના સાંનિધ્યમાં તે મૃત્યુનો સ્વીકાર  \t\tકરે છે. ધીમુની મનોદશાઓની જુદી જુદી ભૂમિકાઓ અહીં રચાયેલી છે, તો વિભાની વ્યક્તિતા આકાર લે છે એનાં વાણી, વર્તન અને દેખાવમાં. મનોવૈજ્ઞાનિક અભિગમને લઈને બંને પાત્રો સંકુલ બન્યાં છે. કથા સ્મૃતિધારારૂપે વહી આવી હોય  \t\tઅને ધીમુએ ડાયરીમાં એને શબ્દસ્થ કરી હોય એ રીતની ટેક્નિક સૂઝપૂર્વક યોજાયેલી છે. બૌદ્ધિકતા, સંવેદનપટુતા, યુગચેતનાની સમજ, માનવમનની જાણકારી, વસ્તુના અંશોની ઉચિત પસંદગી, શબ્દવિવેક, નિરૂપણરીતિ અંગેની  \t\tસૂઝ-એમ, સારી નવલકથાના સર્જન માટે કેટકેટલી સજજ્તાની જરૂર પડે છે તેનો ખ્યાલ આ કૃતિ આપે છે. \t\t -ધીરેન્દ્ર મહેતા    \t\tપાદરનાં તીરથ (૧૯૪૬) : ૧૯૪૨ના રાષ્ટ્રીય આંદોલનના પરિવેશમાં કલ્પેલી એક ઘટનાને વર્ણવતી જયંતી દલાલની નવલકથા, જે વિશિષ્ટ પરિસ્થિતિમાં વ્યક્ત થતી માનવમનની વિલક્ષણતાને ઉપસાવે છે. \t\tઅંગ્રેજ સરકાર સામે ચાલતા આંદોલન દરમિયાન એક ગામનો માનવસમુદાય ઉત્તેજનાની પળોમાં, પાસેના નાનકડા રેલવેસ્ટેશનને સળગાવી મૂકે છે. એ પછી તપાસ માટે આવેલી પોલીસના એ ગામલોકો પર એકાએક થતા અત્યાચારોમાં  \t\tપ્રગટતી હિંસા અને વાસનાની પાશવી વૃત્તિ મોટા આતંક ફેલાવે છે. ફોજદારે મનસ્વી રીતે પકડેલા કેદીઓ માટે ભોજનાદિની વ્યવસ્થા કરતા અનુકંપાશીલ ને ઊંડી સમજ ધરાવતા ડૉકટર નગીનદાસ સમક્ષ ફોજદાર આ ત્રસ્ત કેદીઓને મોટી  \t\tરકમની લાંચના બદલામાં છોડવાનો પ્રસ્તાવ મૂકે છે. એક તરફ દેશનિષ્ઠા ને સદ્-નિષ્ઠા તથા બીજી તરફ દમિત માનવો પ્રત્યેની કરુણા ડૉકટરના મનમાં દ્વિધા જગવે છે ને ભલાઈના તંતુને વળગી રહી એ આંતર-બાહ્ય અનેક વિપત્તિઓને  \t\tવેઠતા રહે છે. લગભગ પ્રત્યેક કેદી ને એનાં ગરીબ સ્વજનો, સ્વરાજભાવનાનેય ભૂલી જઈ આ ભયાનક વેદનાની ભીંસમાંથી છૂટવા માટેના પૈસા ભેગા કરવા વલખાં મારે છે ત્યારે એક ક્રાંતિવાદી યુવક કેદી જગુ સ્વમાનભેર જેલ વેઠવાનું  \t\tપસંદ કરે છે. એની એવી જ અડગ ને ગૌરવવંત માતા પશી ડોશી પણ પુત્રવત્સલતાથી સહેજ દ્વિધામાં જરૂર મુકાય છે પણ વિચલિત થતાં નથી. એક સ્વાર્થી વકીલ ને લોભી વેપારી આ પરિસ્થિતિનો, વચલા માણસો તરીકે ગેરલાભ લે છે.  \t\tન છૂટતા કેડીઓને સાથે લઈ જતા ગણતરીબાજ ફોજદાર છેલ્લી ઘડીએ સ્વેચ્છાએ કોઈ સમજદારીથી પ્રેરાઈ જગુને છોડી દે છે એવા લાક્ષણિક અંત સાથે નવલકથા પૂરી થાય છે. \t\t  \t\tએક જ ભાવપરિસ્થિતિને આલેખતી હોવાથી સુબદ્ધ બનેલી આ લઘુનવલમાં ભાવનાને વિડંબિત કરી મૂકતા સ્વાર્થના મૂળમાં પડેલી એક અવશતાની કરુણતાનું તેમ જ વિભિન્ન મનોદશા પ્રગટાવતાં પાત્રોનું જે આલેખન થયું છે તે જીવનની  \t\tઊંડી સૂઝ ધરાવતા લેખકના કૌશલનો પરિચય આપે છે. રંગદર્શી ન બનતાં સ્વસ્થ ને વાસ્તવનિષ્ઠ રહેતી છતાં ઉત્તેજિત કરી શકતી સર્જકની પ્રભાવક ગદ્યશૈલીથી તેમ જ માનવમનની અનેકસ્તરીય ગતિવિધિનો આલેખ ઉપસાવી આપતી  \t\tએમની વિશિષ્ટ કથનરીતિથી આ નવલકથા એક નોંધપાત્ર સાહિત્યકૃતિ બની છે. \t\t -રમણ સોની    \t\tશહેરની શેરી (૧૯૪૮) : જયંતી દલાલનો નગરજીવન પરત્વેનાં નિરીક્ષણોનાં ગદ્યચિત્રોનો સંગ્રહ. દોરીબાંધી માનવતાનું સાદ્યંત, નખશિખ, સંપૂર્ણ દર્શન જયાં થાય છે તે શેરીના ઉદભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં  \t\tમાનવતા, લાચારી, કારુણ્ય, સંઘર્ષ આદિનું માનવીય, માનસશાસ્ત્રીય, વીગતભર્યુ નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તાસ્વરૂપે થયું છે. શેરીનો પીપળો, શેરીના નળ, ઉમરા-ઓટલા, ચાર-ચોકડી, પ્રાણીઓ-જંતુઓ, ફેરિયા,  \t\tઉત્સવો-શોક, શ્રદ્ધા-અશ્રદ્ધા તેમ જ શેરીનું લોકશાસન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, ભાષાસામર્થ્ય, સચ્ચાઈ, હમદિલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અણદાવાદ શહેરની ગઈકાલ અને આજનો અચ્છો  \t\tસામાજિક દસ્તાવેજ છે. \t\t -રવીન્દ્ર ઠાકોર    \t\tકાયા લાકડાની, માયા લુગડાની (૧૯૬૩) : જયન્તિ દલાલના નાટ્યવિષયક ચૌદ વિવેચનલેખોનો સંગ્રહ. ‘પડદો ઊપડે છે ત્યારે’ એ લેખ જૂની રંગભૂમિની ભીતરી દુનિયાનો સ્વાનુભવસભર, અરૂઢ, ચિત્રાત્મક શૈલીમાં ચિતાર આપે છે.  \t\tત્યાર પછીના લેખોમાં નાટકનો હેતુ, નાટકની વ્યાખ્યા, નાટ્યાત્મક અનુભૂતિ, વ્યવસાયી રંગભૂમિનો ઇતિહાસ, બંધાયેલાં નાટ્યગૃહોનો ઇતાહસ અને તે પૂર્વેની પરિસ્થિતિ, રમણલાલ દેસાઈ, ડાહ્યાભાઈ ધોળશાજી આદિના નાટ્યલેખનની  \t\tતટસ્થ આલોચનાઓ, એકાંકીનું તંત્રવિધાન, એમાં પ્રવેશયોજનાનું પ્રયોજન અને તેનાં ભયસ્થાનો, એકાંકીમાં પ્રયોગશીલતા આદિની સૈદ્ધાંતિક-તાત્વિક વિચારણા છે. ‘સ્વાધ્યાય’ આ સંગ્રહનો ઉલ્લેખનીય લેખ છે, જેમાં સ્વગત, અતિરંજન,  \t\tનાટકમાં કલ્પનાનું સ્થાન, વાકછટા અને સંવાદ, સંઘર્ષ અને કાર્ય તથા રંગસૂચનનું તાત્વિક સ્વાનુભવી મૂલ્યાંકન છે. દલાલની અરૂઢ, માર્મિક, કટાક્ષયુક્ત, તાર્કિક ગદ્યલઢણનાં દર્શન પણ અહીં થાય છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "jayanti-dalala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/jayanti-dalala",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:56.498994",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17290,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " જ્યંતીલાલ ઓઝા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઓઝા જ્યંતીલાલ મંગળજી </u>\r\n\t\t(૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯) : જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. \r\n\t\t૧૯૧૬માં મુંબઈમાં એલએલ.બી. થઈ મધ્યપ્રાન્તમાં વકીલાત. ૧૯૧૭થી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૦ થી ૧૯૪૮ વિવેકાનંદ ગુરુકુળમાં અને ૧૯૪૯ થી ૧૯૫૩ અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલમાં આચાર્ય.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમણે નથુરામ શર્માના ધર્મવિકાસનું ભક્તિભાવપૂર્વક નિરૂપણ કરતું ‘નાથચરિતામૃત’ (૧૯૪૦) અને ‘મા શારદા’ (૧૯૪૦) જેવાં ચરિત્રો; ‘ભક્તિતત્ત્વ’ (અન્ય સાથે, ૧૯૩૮), ‘કેળવણી’ (૧૯૪૩), ‘યુવાનો ને વિવેકાનંદ’ \r\n\t\t(૧૯૪૭), ‘વીરવાણી’ (૧૯૪૭), ‘વિવેકાનંદની કલ્યાણયોજના’ (૧૯૫૩) જેવાં બોધક પુસ્તકો; ‘મોટા થઈશું ત્યારે’ (૧૯૩૫) અને ‘તારકમંદિર’ (૧૯૪૬) જેવા બાળનાટકોના સંગ્રોહ અને ‘ગીતગુચ્છ’ જેવાં બાળસાહિત્યનાં \r\n\t\tપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગોવિંદદામોદર સ્તોત્ર’ (૧૯૪૫) તથા ‘સ્તોત્રસંગ્રહ’ (૧૯૪૫) નામના સ્તોત્રસંચયોનું સંકલન પણ કર્યું છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ઓઝા જ્યંતીલાલ મંગળજી  \r \t\t(૧૧-૧૨-૧૮૯૨, ૧૯૬૯) : જીવનચરિત્રલેખક તથા બાળનાટ્યકાર. જન્મ જામનગરમાં. વતન વાંકાનેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. \r \t\t૧૯૧૬માં મુંબઈમાં એલએલ.બી. થઈ મધ્યપ્રાન્તમાં વકીલાત. ૧૯૧૭થી રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપન. ૧૯૪૦ થી ૧૯૪૮ વિવેકાનંદ ગુરુકુળમાં અને ૧૯૪૯ થી ૧૯૫૩ અમદાવાદની મૉડેલ હાઈસ્કૂલમાં આચાર્ય.\r \t\t  \r \t\tએમણે નથુરામ શર્માના ધર્મવિકાસનું ભક્તિભાવપૂર્વક નિરૂપણ કરતું ‘નાથચરિતામૃત’ (૧૯૪૦) અને ‘મા શારદા’ (૧૯૪૦) જેવાં ચરિત્રો; ‘ભક્તિતત્ત્વ’ (અન્ય સાથે, ૧૯૩૮), ‘કેળવણી’ (૧૯૪૩), ‘યુવાનો ને વિવેકાનંદ’ \r \t\t(૧૯૪૭), ‘વીરવાણી’ (૧૯૪૭), ‘વિવેકાનંદની કલ્યાણયોજના’ (૧૯૫૩) જેવાં બોધક પુસ્તકો; ‘મોટા થઈશું ત્યારે’ (૧૯૩૫) અને ‘તારકમંદિર’ (૧૯૪૬) જેવા બાળનાટકોના સંગ્રોહ અને ‘ગીતગુચ્છ’ જેવાં બાળસાહિત્યનાં \r \t\tપુસ્તકો આપ્યાં છે. આ ઉપરાંત એમણે ‘ગોવિંદદામોદર સ્તોત્ર’ (૧૯૪૫) તથા ‘સ્તોત્રસંગ્રહ’ (૧૯૪૫) નામના સ્તોત્રસંચયોનું સંકલન પણ કર્યું છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "jyantilala-ojha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/jyantilala-ojha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:56.688614",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17291,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " જયંત ખત્રી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ખત્રી જયંત હીરજી</u>\n\t\t(૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮) : વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં મેટ્રિક. ૧૯૩૫ માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ. \n\t\tથઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના \n\t\tઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. કેન્સરથી માંડવીમાં અવસાન.\t\t\n\t\t<br/><br/> \n\t\t‘ફોરાં’ (૧૯૪૪), વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અગ્રંથસ્થ છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, \n\t\t‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ !’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’ \n\t\tવાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’માં રહસ્યને કલાત્મક રીતે વંયજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તો ‘ધાડ’, \n\t\t‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’માં પ્રદેશવિશેષનું જીવંત તાદ્રશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓનો આધાર પણ લેવાયો છે,\n\t\t પરંતુ દ્રષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે.\n\t\t  ‘તેજ ગતિ અને ધ્વનિ’ આ દ્રષ્ટિએ નોંધપાત્ર રચના છે.\n\t\t<p align=\"right\">- ધીરેન્દ્ર મહેતા</p>\n<br/><br/> \n\t\tફોરાં (૧૯૪૪) : જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદાં જુદાં સ્તરની છે. ‘યાદ અને હું’, ‘અમે’ અને ‘વરસાદની વાદળી’માં અભિગમ ઊર્મિશીલ છે; તો ‘આનંદનું મોત’ અને ‘બે આની’ \n\t\tવાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપું’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને ‘દામો અરજણ’, ‘કાળો માલમ’, ‘હીરો ખૂંટ’, ‘બંધ બારણા પાછળ’, ‘અવાજ-અજવાળાં’, ‘શેર માટીની ભૂખ’માં જાતીય \n\t\tવૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દ્રષ્ટિકોણથી આલેખન છે. ‘અમે બુદ્ધિમાનો’ ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાનોના વ્યવહારમાં રહેલી વાસ્તવ દ્રષ્ટિની ઊણપને, તો ‘એક મહાન મૈત્રી’ સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરુપે છે. \n\t\t<p align=\"right\">- ધીરેન્દ્ર મહેતા</p>\n<br/><br/> \n\t\tખરા બપોર (૧૯૬૮) : જયંત ખત્રીનો ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર’ જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો ‘માટીનો ‘ઘડો’ અને ‘નાગ’માં પ્રતીક-કલ્પનની સાદ્યંત ગૂંથણી કરીને \n\t\tવાર્તાકારે પોતાના કલાકસબનો હિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડ’માં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિવ્યંજક સહોપસ્થિતિ છે, તો ‘સિબિલ’માં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ‘ખલાસ’માં પુરુષપાત્રના વિચ્છિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે, \n\t\tતો ‘જળ’, ‘મુક્તિ’ તથા ‘ઈશ્વર છે ?’ અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવેગો અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે. \n\t\t<p align=\"right\">- ધીરેન્દ્ર મહેતા</p>\n<br/><br/> \n\t\tલોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે.\n\t\t<p align=\"right\">- ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tતેજ ગતિ અને ધ્વનિ : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કસ્તૂરીના સંવેગોનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે \n\t\tપ્રતીત થાય છે. \t\t\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ખત્રી જયંત હીરજી  \t\t(૨૪-૯-૧૯૦૯, ૬-૬-૧૯૬૮) : વાર્તાકાર. મુંદ્રા (કચ્છ)માં જન્મ. પ્રાથમિક શિક્ષણ ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈની ન્યૂ ભરડા હાઈસ્કૂલમાં. ૧૯૨૮ માં મેટ્રિક. ૧૯૩૫ માં મુંબઈ નેશનલ મેડિકલ કૉલેજમાંથી એલ.સી.પી.એસ.  \t\tથઈ પહેલાં ત્યાં ને પછી માંડવી (કચ્છ)માં દાકતરી વ્યવસાય. ભૂજમાં અને મુંબઈમાં શ્રમજીવીઓની વચ્ચેના વસવાટને કારણે તે વર્ગના જીવનની વિષમતાઓનો પ્રત્યક્ષ અનુભવ થયો. બકુલેશાદિ મિત્રોની સાથે સામ્યવાદી વિચારસરણીના  \t\tઘનિષ્ઠ પ્રભાવ હેઠળ આવ્યા. નાવિક મંડળ, કચ્છ-માંડવી તથા માંડવી નગરપાલિકાના પ્રમુખ. ઉમાસ્નેહરશ્મિ પારિતોષિકવિજેતા. કેન્સરથી માંડવીમાં અવસાન.\t\t \t\t   \t\t‘ફોરાં’ (૧૯૪૪), વહેતાં ઝરણાં’ (૧૯૫૨) અને ‘ખરા બપોર’ (મરણોત્તર, ૧૯૬૮) સંગ્રહોમાં એમની એકતાલીસ વાર્તાઓ છે. જુદાં જુદાં સામયિકોમાં પ્રગટ થયેલી આઠ વાર્તાઓ અગ્રંથસ્થ છે. ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’,  \t\t‘ખીચડી’, ‘હું’, ‘ગંગી અને અમે બધાં’, ‘સિબિલ’ વગેરે વાર્તાઓ વાસ્તવલક્ષી અભિગમને લીધે, તો ‘અમે બુદ્ધિમાનો’, ‘યાદ અને હું’, ‘અમે’, ‘પ્રતાપ ઓ પ્રતાપ !’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, ‘જળ’  \t\tવાર્તાઓ વિશિષ્ટ નિરૂપણરીતિ તેમ જ પ્રયોગાત્મક વલણને કારણે ધ્યાન ખેંચે છે. ‘પતંગનું મોત’, ‘માટીનો ઘડો’, ‘નાગ’માં રહસ્યને કલાત્મક રીતે વંયજિત કરવામાં પ્રતીકો અને કલ્પનોનો વિનિયોગ થયો છે, તો ‘ધાડ’,  \t\t‘ખરા બપોર’ અને ‘માટીનો ઘડો’માં પ્રદેશવિશેષનું જીવંત તાદ્રશ ચિત્રણ વાર્તા સાથે આંતરસંબંધ પણ ધરાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ આ બધી વાર્તાઓ ઘટનાપ્રધાન છે. સ્થૂળ અને આકસ્મિક ઘટનાઓનો આધાર પણ લેવાયો છે, \t\t પરંતુ દ્રષ્ટિક્ષેપ પાત્રોના ભીતરી વ્યાપારો પર જ હોય છે. એ ભીતરી વ્યાપારોથી પ્રેરિત પ્રતિક્રિયા ફરી કોઈ ગમખ્વાર ઘટના સરજે છે. માનવમનની ગૂઢ સંકુલતાઓને વાર્તાકાર એવી રીતે આલેખે છે કે એમાંથી ઘણીવાર કલાપોષક સંદિગ્ધતા જન્મે છે. \t\t  ‘તેજ ગતિ અને ધ્વનિ’ આ દ્રષ્ટિએ નોંધપાત્ર રચના છે. \t\t - ધીરેન્દ્ર મહેતા     \t\tફોરાં (૧૯૪૪) : જયંત ખત્રીનો પ્રથમ વાર્તાસંગ્રહ. એમાંની ચૌદ વાર્તાઓ જુદાં જુદાં સ્તરની છે. ‘યાદ અને હું’, ‘અમે’ અને ‘વરસાદની વાદળી’માં અભિગમ ઊર્મિશીલ છે; તો ‘આનંદનું મોત’ અને ‘બે આની’  \t\tવાસ્તવલક્ષી અભિગમવાળી વાર્તાઓ છે. ‘લોહીનું ટીપું’ એમની યશોદાયી કૃતિ છે. એમાં અને ‘દામો અરજણ’, ‘કાળો માલમ’, ‘હીરો ખૂંટ’, ‘બંધ બારણા પાછળ’, ‘અવાજ-અજવાળાં’, ‘શેર માટીની ભૂખ’માં જાતીય  \t\tવૃત્તિ અને વ્યવહારનું વિભિન્ન દ્રષ્ટિકોણથી આલેખન છે. ‘અમે બુદ્ધિમાનો’ ક્રાંતિ માટે ઉત્સાહી બુદ્ધિમાનોના વ્યવહારમાં રહેલી વાસ્તવ દ્રષ્ટિની ઊણપને, તો ‘એક મહાન મૈત્રી’ સર્જકની સમગ્ર વાર્તાસૃષ્ટિમાં વિરલ હાસ્યરસને નિરુપે છે.  \t\t - ધીરેન્દ્ર મહેતા     \t\tખરા બપોર (૧૯૬૮) : જયંત ખત્રીનો ત્રીજો (છેલ્લો) મરણોત્તર પ્રકાશિત વાર્તાસંગ્રહ. ‘ધાડ’ અને ‘ખરા બપોર’ જેવી વાર્તાઓમાં કથ્ય અને પરિવેશને અભિન્ન રાખીને, તો ‘માટીનો ‘ઘડો’ અને ‘નાગ’માં પ્રતીક-કલ્પનની સાદ્યંત ગૂંથણી કરીને  \t\tવાર્તાકારે પોતાના કલાકસબનો હિસાબ આપ્યો છે. ‘ડેડ એન્ડ’માં વેશ્યાજીવન જીવતી બે સ્ત્રીઓના વૃત્તાંતની ધ્વનિવ્યંજક સહોપસ્થિતિ છે, તો ‘સિબિલ’માં સમયનું સૂક્ષ્મ સંયોજન છે. ‘ખલાસ’માં પુરુષપાત્રના વિચ્છિન્ન ચિત્તવ્યાપારોનું નિરૂપણ છે,  \t\tતો ‘જળ’, ‘મુક્તિ’ તથા ‘ઈશ્વર છે ?’ અન્યોકિત લેખે ધ્યાન ખેંચે છે. નિરૂપણરીતિના આટલા વૈવિધ્ય સાથે આ કૃતિઓમાં માનવજીવનની સંકુલતા સાથેનું, તેના આવેગો અને વિષમતાઓનું કરુણગર્ભ આલેખન થયું છે.  \t\t - ધીરેન્દ્ર મહેતા     \t\tલોહીનું ટીપું : જયંત ખત્રીની આ ટૂંકીવાર્તામાં વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે. \t\t - ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tતેજ ગતિ અને ધ્વનિ : જયંત ખત્રીની ટૂંકીવાર્તા. અહીં પિતા વીરસિંહ, જમીનદાર પ્રસાદજી અને પતિ નરપતિની પ્રતિક્રિયાઓ વચ્ચે કસ્તૂરીના સંવેગોનું અને સૌંદર્યનું ઊઘડતું જગત વાસ્તવ અને તરંગના આકર્ષક સંમિશ્રણ રૂપે  \t\tપ્રતીત થાય છે. \t\t \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "jayanta-khatri",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/jayanta-khatri",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:56.862399",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}