GET /sootradhar/authors/?format=api&page=908
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=909",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=907",
    "results": [
        {
            "id": 17264,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ગની દહીંવાલા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા’ </u>\n\t\t(૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં \n\t\t‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.\n\t\t<br/><br/>\n\t\t‘ગાતાં ઝરણાં’ (૧૯૫૩), ‘મહેક’ (૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’ (૧૯૭૧), અને ‘નિરાંત’ (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર \n\t\tગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા \n\t\tકરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે.\n\t\t<br/><br/>\n\t\t‘જશને શહાદત’ (૧૯૫૭)એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો માળ’ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tગાતાં ઝરણાં (૧૯૫૩) : ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર \n\t\tબની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને \n\t\tસમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દહીંવાલા અબ્દુલગની અબ્દુલકરીમ, ‘ગની દહીંવાલા’   \t\t(૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭) : કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦ થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં  \t\t‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન. \t\t  \t\t‘ગાતાં ઝરણાં’ (૧૯૫૩), ‘મહેક’ (૧૯૬૧), ‘મધુરપ’ (૧૯૭૧), ‘ગનીમત’ (૧૯૭૧), અને ‘નિરાંત’ (૧૯૮૧) એ એમના ગીત, ગઝલ અને મુક્તકના સંગ્રહો છે. ‘ભીખારણનું ગીત’ કે ‘ચાલ મજાની આંબાવાડી’ જેવી કેટલીક નોંધપાત્ર  \t\tગીતરચનાઓ આ સંગ્રહોમાં છે; પરંતુ કવિની વિશેષ સિદ્ધિ તો ગઝલમાં છે. નવા ગઝલકારોની પ્રયોગશીલતાને અનુસરવાનું વલણ આ ગઝલોમાં દેખાય છે. પ્રણય-મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ, તેમ જ આધ્યાત્મિકતા  \t\tકરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. રદીફ-કાફિયા પરનું પ્રભુત્વ અને છંદની સફાઈ એ આ ગઝલોની ધ્યાનપાત્ર લાક્ષણિકતાઓ છે. \t\t  \t\t‘જશને શહાદત’ (૧૯૫૭)એ ૧૮૫૭ના બળવા વિશે એમણે હિંદીમાં લખેલી નૃત્યનાટિકા છે. ‘પહેલો માળ’ ૧૯૫૯-૬૦માં ભજવાયેલું, પરંતુ અગ્રંથસ્થ રહેલું એમનું ત્રિઅંકી નાટક છે.  \t\t -જયંત ગાડીત    \t\tગાતાં ઝરણાં (૧૯૫૩) : ગની દહીંવાલાનો ગઝલસંગ્રહ. પ્રણયના વિવિધ ભાવોની સાથે જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા નિરૂપતી આ ગઝલો સરળતા, વેધકતા, પ્રવાહિતા, પ્રાસજન્ય ચમત્કૃતિ અને કથનગત નાટ્યાત્મકતાને કારણે ચોટદાર  \t\tબની છે. એમાં ફારસી-ઉર્દૂ શબ્દોની સાથે સંસ્કૃત તત્સમ અને તદભવ શબ્દો સાહજિકતાથી પ્રયોજાયેલા છે. આ સંગ્રહમાં ગઝલ ઉપરાંત મુક્તકો, ગીતો અને અન્ય કાવ્યરચનાઓ પણ છે. માનવહૃદયની ઝંખના અને ભીષણ વાસ્તવિકતાને  \t\tસમાનરૂપે નિરૂપતું ‘ભિખારણનું ગીત’ એ જાણીતી રચના છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "gani-dahinvala",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/gani-dahinvala",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:52.506818",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17266,
            "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_author/kavishala_logo.png",
            "name": "ગોકુલદાસ રાયચુરા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ, ‘દાલચીવડા’, ‘રસિક ચતુર’ </u>\r\n\t\t(૧૮૯૦, ૧૯૫૧) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક. જન્મ સોરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાનો સંસ્કારવારસો. મુંબઈમાં શૅરબજારનો \r\n\t\tધંધો. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમેં વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું.\r\n\t\t<br/><br/>\r\n\t\tએમના કાવ્યસંગ્રહ ‘નવનીત’ (૧૯૨૧)નાં કેટલાંક કાવ્યોમાં દલપતરામની પ્રાકૃત બોધક શૈલી છે, તો કેટલાંકમાં લોકગીતની ફોરમ છે. ‘રસિયાના રાસ’ તથા ‘રાસમંદિર’ (૧૯૧૫)ના રાસોમાં ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયોનું \r\n\t\tઅનુસરણ છે, તો સાથે કેટલાક રાસોમાં કલ્પના વિશેષ મૌલિકતાથી વિકસી છે. ‘સોરઠી દુહાની રમઝટ’ (૧૯૬૬) મેરૂભા ગઢવી સાથે કરેલું ૭૦૧ દુહાનું એમનું સંપાદન છે, જેમાં સામસામે બોલાતા દુહા સંગૃહીત થયા છે. ‘મહીપાળદેવ’, \r\n\t\t‘ગ્રહરાજ’, ‘સોરઠરાણી’, ‘નગાધિરાજ’, ‘કુલદીપક’, ‘સોરઠપતિ’ તથા ‘સોમનાથની સખાતે’ એ સાત નવલકથાઓમાં એમણે આલેખેલી સોરઠના ચૂડાસમાઓની કીર્તિકથામાં પરંપરાગત ઇતિહાસ ઉપરાંત લોકકથાઓનો પણ આધાર લીધો છે. \r\n\t\tનવલકથાઓની લખાવટ રસભરી છે. ‘ઈસરદાન’ ઈસરદાસ ચારણના જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે. ‘સ્નેહપૂર્ણ’ સામાજિક નવલકથા છે. ‘રસીલી વાર્તાઓ’ (૧૯૨૫), ‘વ્યાસજીની વાર્તાઓ’ (૧૯૨૮) તથા ‘દાલચીવડાની દસ \r\n\t\tવાર્તાઓ’ (૧૯૨૯)માં સામાજિક પરિપ્રેક્ષ્યમાં, મુખ્યત્વે હાસ્યરસપ્રધાન અને વાર્તાકારની વ્યંજનાશક્તિનો સુષ્ઠુ પરિચય આપતી પ્રસંગકથાઓ આલેખાઈ છે. ‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’ (૧૯૨૫) તથા ‘સોરઠી વીરાંગનાની વાર્તાઓ’ \r\n\t\t(૧૯૨૮)માં કાઠિયાવાડના લોકજીવનને વર્ણવ્યું છે. ‘ગાંધીયુગની વાર્તાઓ’ (૧૯૩૧)માં મહાત્મા ગાંધીજીના આચારવિચારના આપણા જીવન પર પડેલા ઘેરા પ્રભાવને વર્ણવતી વાર્તાઓ છે. ‘સબળ ભૂમિ ગુજરાત’ (૧૯૪૮)માં રબારી, કાઠી, \r\n\t\tવાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓનો પરિચય કરાવતા કેટલાક સ્વાનુભવો છે. તો કેટલીક રસપ્રદ પ્રસંગકથાઓ પણ છે. \r\n\t\t\r\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      રાયચુરા ગોકુલદાસ દ્વારકાદાસ, ‘દાલચીવડા’, ‘રસિક ચતુર’  \r \t\t(૧૮૯૦, ૧૯૫૧) : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક. જન્મ સોરઠના બાલાગામમાં. વાર્તાકાર પિતાનો સંસ્કારવારસો. મુંબઈમાં શૅરબજારનો \r \t\tધંધો. પોતે નક્કી કર્યા પ્રમાણે બત્રીસમેં વર્ષે ધંધાકીય કામકાજ છોડીને સાહિત્યને જ વ્યવસાયનું ક્ષેત્ર બનાવ્યું.\r \t\t \r \t\tએમના કાવ્યસંગ્રહ ‘નવનીત’ (૧૯૨૧)નાં કેટલાંક કાવ્યોમાં દલપતરામની પ્રાકૃત બોધક શૈલી છે, તો કેટલાંકમાં લોકગીતની ફોરમ છે. ‘રસિયાના રાસ’ તથા ‘રાસમંદિર’ (૧૯૧૫)ના રાસોમાં ન્હાનાલાલ-બોટાદકરનાં શૈલી અને વિષયોનું \r \t\tઅનુસરણ છે, તો સાથે કેટલાક રાસોમાં કલ્પના વિશેષ મૌલિકતાથી વિકસી છે. ‘સોરઠી દુહાની રમઝટ’ (૧૯૬૬) મેરૂભા ગઢવી સાથે કરેલું ૭૦૧ દુહાનું એમનું સંપાદન છે, જેમાં સામસામે બોલાતા દુહા સંગૃહીત થયા છે. ‘મહીપાળદેવ’, \r \t\t‘ગ્રહરાજ’, ‘સોરઠરાણી’, ‘નગાધિરાજ’, ‘કુલદીપક’, ‘સોરઠપતિ’ તથા ‘સોમનાથની સખાતે’ એ સાત નવલકથાઓમાં એમણે આલેખેલી સોરઠના ચૂડાસમાઓની કીર્તિકથામાં પરંપરાગત ઇતિહાસ ઉપરાંત લોકકથાઓનો પણ આધાર લીધો છે. \r \t\tનવલકથાઓની લખાવટ રસભરી છે. ‘ઈસરદાન’ ઈસરદાસ ચારણના જીવન પર આધારિત સંવાદસભર નવલકથા છે. ‘સ્નેહપૂર્ણ’ સામાજિક નવલકથા છે. ‘રસીલી વાર્તાઓ’ (૧૯૨૫), ‘વ્યાસજીની વાર્તાઓ’ (૧૯૨૮) તથા ‘દાલચીવડાની દસ \r \t\tવાર્તાઓ’ (૧૯૨૯)માં સામાજિક પરિપ્રેક્ષ્યમાં, મુખ્યત્વે હાસ્યરસપ્રધાન અને વાર્તાકારની વ્યંજનાશક્તિનો સુષ્ઠુ પરિચય આપતી પ્રસંગકથાઓ આલેખાઈ છે. ‘કાઠિયાવાડની લોકવાર્તાઓ’ (૧૯૨૫) તથા ‘સોરઠી વીરાંગનાની વાર્તાઓ’ \r \t\t(૧૯૨૮)માં કાઠિયાવાડના લોકજીવનને વર્ણવ્યું છે. ‘ગાંધીયુગની વાર્તાઓ’ (૧૯૩૧)માં મહાત્મા ગાંધીજીના આચારવિચારના આપણા જીવન પર પડેલા ઘેરા પ્રભાવને વર્ણવતી વાર્તાઓ છે. ‘સબળ ભૂમિ ગુજરાત’ (૧૯૪૮)માં રબારી, કાઠી, \r \t\tવાઘેર, ખારવા વગેરે તેર ખડતલ જાતિઓનો પરિચય કરાવતા કેટલાક સ્વાનુભવો છે. તો કેટલીક રસપ્રદ પ્રસંગકથાઓ પણ છે. \r \t\t\r    આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "gokuladasa-rayacura",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": null,
            "url": "/sootradhar/gokuladasa-rayacura",
            "tags": "",
            "created": "2024-02-03T20:38:52.735528",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17267,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ગોવર્ધનરામ ત્રિપાઠી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ </u>\t\n\t\t(૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા \n\t\tધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૫માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા \n\t\tઅંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે \n\t\t‘ભાષા અને સાહિત્ય’ ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. ૧૮૭૬માં પહેલી એલએલ.બી. અને ૧૮૮૩માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેના વર્ષો પૈકી ૧૮૭૯-૮૩ \n\t\tદરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તોપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮માં \n\t\tલેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન.\n\t\t<br/><br/>\n\t\tદાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ \n\t\tવગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.\n\t\t<br/><br/>\n\t\tકૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ \n\t\tકાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા \n\t\t‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડળમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને \n\t\tસમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી \n\t\tપ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે.\n\t\t<br/><br/>\n\t\tઅલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન \n\t\tપ્રગટ થયા. યુનિવર્સિટીની ઉચ્ચ કેળવણીને લીધે પાશ્ચાત્ય સાહિત્ય સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત સર્જકોનો જે વર્ગ ગુજરાતી સાહિત્યમાં આવ્યો તે વર્ગની સુધારાલક્ષી દ્રષ્ટિ નર્મદ-દલપત કરતાં વધારે સ્વસ્થ અને \n\t\tપર્યેષક વૃત્તિવાળી હતી. આ લેખક એ વર્ગના અગ્રયાયી સર્જક હતા. પશ્ચિમની પ્રવૃત્તિપરાયણ ભૌતિકવાદી સંસ્કૃતિ, ભારતની નિવૃત્તિપરાયણ અધ્યાત્મવાદી પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને તેનું અર્વાચીન સ્વરૂપ-એ ત્રણેના સંગમસ્થાને ઊભેલી \n\t\tભારતીય પ્રજાએ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ ત્રણે સંસ્કૃતિમાંથી શું ગ્રહણ કરવું ને શું છોડી દેવું એ અંગે તે સમયના બુદ્ધિજીવી વર્ગે જે મંથન અનુભવ્યું તે એના સર્વગ્રાહી સૂક્ષ્મ રૂપમાં આ નવલકથામાં પ્રગટ થયું છે. ઓગણીસ વર્ષ \n\t\tજેના પર કામ કર્યું એવી, આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી, ગુજરાતી સાહિત્યની શકવર્તી બનેલી આ નવલકથામાં લેખકની સર્જકચિંતક તરીકેની સમગ્ર શક્તિનો નિચોડ છે.\n\t\t<br/><br/>\n\t\tસરસ્વતીચંદ્ર-કુમુદના ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં ‘સરસ્વતીચંદ્ર’ માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. તેથી સરસ્વતીચંદ્ર-કુમુદ સાથે સંકળાયેલાં પાત્રોનાં જીવનમાં લઈ જઈને લેખકે \n\t\tદરેક ભાગમાં પ્રણયકથાની આસપાસ જુદીજુદી એકાધિક કથાઓ ગૂંથી છે. પહેલા ભાગમાં કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ \n\t\tધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે.  બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કુમુદના પિતા \n\t\tવિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ \t\t\n\t\tમીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. દરેક ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓનો સમયપટ બે ત્રણ માસથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ \n\t\tબૃહદ્ સમયપટમાંથી પસાર થયાં હોઈએ તેવો અનુભવ કૃતિ વાંચતા થાય છે. આમ, લેખકે કથાને અનેક-કેન્દ્રી અને સંકુલ બનાવી છે.\n\t\t<br/><br/>\n\t\tગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન, \n\t\tપાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પહેલા ભાગમાં બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં \n\t\tકુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ \n\t\tવૈચારિક ભૂમિકાએ રહે છે. ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. પરંતુ ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે ત્યાં \n\t\tએ ખંડો સંતર્પક બન્યા છે. સંઘર્ષના નિર્વહણમાં લેખકની નીતિમૂલક દ્રષ્ટિને લીધે ભાવનાત્મક બળોનો વાસ્તવિક બળો પર કે સદ્ તત્વોનો અસદ્ તત્વો પર વિજય થતો દેખાય છે; તોપણ લેખકની માનવમન અને માનવજીનવ પરની પકડ \n\t\tએટલી મજબૂત છે કે સમગ્ર નિરૂપણ ભાવનારંગી ન બનતાં પ્રતીતિકર લાગે છે. પહેલા ભાગમાં ‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ માં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે.\n\t\t<br/><br/>\n\t\tવિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ \n\t\tચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને \n\t\tકોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્વ મળતુ હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે.\n\t\tકથન, વર્ણન, સંવાદનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનોમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ \n\t\tવાર્તાલાપ ને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા \n\t\tઅવતરણોને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો-કહેવતો ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે.\n\t\t<br/><br/>\n\t\tકથાના સંયોજનમાં કેટલાંક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા, શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે જેવી મર્યાદાઓને અહીં સ્વીકાર્યા પછી પણ આ બૃહત્કાય નવલકથા અનેક દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યની શકવર્તી કૃતિ છે.\n\t\t<br/><br/>\n\t\tપ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી રચાયેલું કાવ્ય ‘સ્નેહમુદ્રા’ લખાવાનું શરૂ થયેલું ૧૮૭૭થી, પરંતુ તે પ્રગટ થતું ૧૮૮૯માં. સ્વજનમૃત્યુના અંગત શોકમાંથી જન્મ્યું હોવા છતાં કથા અને પાત્રોના સંયોજનથી \n\t\tપ્રેમજન્ય શોકના સંવેદનને લેખકે પરલક્ષી રૂપ આપ્યું છે. એક રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓવાળું, પાંખુ, કૃત્રિમ ને અસ્વાભાવિક લાગતું શિથિલ વસ્તુ, વાયવીય પાત્રો, ચિંતનનો ભાર અને ઊર્મિની મંદતા; દેશીઓ, માત્રામેળ છંદો, \n\t\tભજનના ઢાળ, નાટકનાં ગાયન ને સંસ્કૃતવૃત્તોનું ઔચિત્ય વગરનું મિશ્રણ; અપરિચિત સંસ્કૃતશબ્દો અને અતિ-ગ્રામ્ય શબ્દોના સંસ્કારવાળી કિલષ્ટ ભાષા-આદિ અનેક ઊણપો ધરાવતું છતાં આ કાવ્ય એમાં થયેલી સ્નેહમીમાંસા તથા એનાં \n\t\tપ્રકૃતિવર્ણનોમાં અનુભવાતા કાવ્યત્વથી કવિના ચિંતનને અને ઊઘડતી સર્જકપ્રતિભાને સમજવા માટે મહત્વનું છે.\n\t\t<br/><br/>\n\t\t‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત’ (૧૮૯૧)એ ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર છે. નવલરામના અંગત પરિચય પરથી નહીં, પરંતુ એમના જીવન વિશે મળેલી માહિતી અને એમનાં લખાણો પરથી આ \n\t\tચરિત્ર લખાયું છે, તેથી અહીં વ્યક્તિ નવલરામ કરતાં વિવેચક નવલરામનો પરિચય વિશેષ થાય છે. ‘માધવરામ સ્મારિકા’ (૧૯૦૦)માં નાગર જ્ઞાતિનો પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત \n\t\tછે. ‘લીલાવતી જીવનકલા’ (૧૯૦૫) એ પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનું, એના અવસાન પછી લેખકે રચેલું જીવનચરિત્ર છે. લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવા યોગ્ય પોતાની પુત્રીના ગુણોને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર ગુણાનુરાગી \n\t\tવિશેષ છે. ‘કવિ દયારામનો અક્ષરદેહ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૦૮)માં લેખકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તત્વવિચારણાને સ્પષ્ટ કરી છે.\n\t\t<br/><br/>\n\t\tમરણોત્તર પ્રકાશિત અને અધૂરી રહેલી કૃતિ ‘સાક્ષરજીવન’ (૧૯૧૯)માં સાક્ષરજીવન ગાળતા વિદ્યાપુરુષોનું ઐતિહાસિક અને વર્તમાનકાળનું જીવન, એવા સાક્ષરોના પ્રકાર, સાક્ષરજીવનના આદર્શો, પ્રજાજીવનમાં સાક્ષરોનું સ્થાન ઇત્યાદિની \n\t\tચર્ચા છે. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ’ (૧૯૫૫) એ ૧૯૦૨-૦૩ ની આસપાસ લખેલી અને પછી અધૂરી છોડેલી કૃતિમાં જીવન્મુક્ત મનુષ્ય કોને કહેવાય તેની સૂક્ષ્મ ને શાસ્ત્રીય ચર્ચા છે.\n\t\t<br/><br/>\n\t\tલેખકની અંગ્રેજી કૃતિ ‘કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી ઍન્ડ મોરલ્સ’ (૧૯૯૪)માં લેખકે પોતાને ઉપલબ્ધ સામગ્રીને આધારે, મધ્યકાલીન ગુજરાતી કવિતાએ તત્કાલીન સામાજિક, રાજ્કીય અને \n\t\tધાર્મિક જીવન પર શી અસર કરી તેની ચર્ચા કરી છે. ‘સ્ક્રેપ બુક્સ’-પાર્ટ ૧,૨,૩ (૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની ૧૮૮૮ થી ૧૯૦૬ દરમિયાનની સાત ખંડમાં લખાયેલી અંગત નોંધો છે. લેખકની આત્મપરીક્ષક \n\t\tપ્રકૃતિની નીપજરૂપ આ નોંધો રોજનીશી અને આત્મચરિત્રથી ભિન્ન સ્વરૂપવાળી છે. પોતાને વિશે, પોતાના કુટુંબ વિશે, સમકાલીન ઘટનાઓ વિશે ચિંતન-મનન કરતી આ નોંધો લેખકે પોતાના અંગત જીવનમાં કેવું મનોમંથન અનુભવેલું તે \n\t\tસમજવા માટે ઉપયોગી છે. ‘ચૂની ધ સતી’ (૧૯૦૨) એ ભરૂચની એક સન્નારીના જીવન પરથી લખાયેલી વર્તાત્મક કૃતિ છે.\n\t\t<br/><br/>\n\t\tએ સિવાય અન્યત્ર પ્રકાશિત થયેલાં પણ ગ્રંથસ્થ ન થયેલાં કવિતા તથા સાહિત્યવિવેચન, ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક ને રાજ્કીય વિષયો પરના લેખો એમની પાસેથી મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧માં રચાયેલું \n\t\t‘ક્ષેમરાજ અને સાધ્વી’ નાટક ‘સરસ્વતીચંદ્ર’ ની કથાને આગળ લંબાવે છે એ દ્રષ્ટિએ નોંધપાત્ર છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tસરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે \n\t\tઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. \n\t\tપ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ-એ ત્રણ સંસ્કૃતિઓનાં સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજ્ય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતો; \n\t\tને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે.\n\t\t<br/><br/>\n\t\tબધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો \n\t\tઅને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી \n\t\tઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં \n\t\tકેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને \n\t\tનીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી \n\t\tબુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત \n\t\tબનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની \n\t\tઅનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના \n\t\tઆશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે.\n\t\t<br/><br/>\n\t\tસુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર \n\t\tકુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે.\n\t\t<br/><br/>\n\t\tવસ્તુતઃ આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી \n\t\tસત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે;  બીજા ભાગમાં સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા \n\t\tનિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં \n\t\tસાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપોની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની \n\t\tશક્તિની પરિચાયક છે.\n\t\t<br/><br/>\n\t\tએકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને \n\t\tબીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભુ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુક્તિઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શક્તિ જેટલી પહેલા બે \n\t\tભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી, લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા \n\t\tલેખકે કેટલોક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના \n\t\tભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દ્રષ્ટિએ કૃતિનો અંતર્ગત અંશ બની શકતું નથી.\n\t\t<br/><br/>\n\t\t‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર’ આપવાનો હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને \n\t\tભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાંઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યક્તિત્વમાં જોવા \n\t\tમળતાં સદ્-અસદ્ તત્વો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દ્રષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસદ્થી સદ્ તરફ વળવું-એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્રો જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો \n\t\tપુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તો પાત્રચિત્તનાં ઊંડાણોમાં અવગાહન કરવાની લેખકની શક્તિનો ઉત્તમ નમૂનો છે.\n\t\t<br/><br/>\n\t\tકથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનો બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી \n\t\tપ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ પોત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો \n\t\tનીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી \n\t\tભાષાના સંસ્કારવાળું પણ છે.\n\t\t<br/><br/>\n\t\tઆજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની \n\t\tમર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ \n\t\tનહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે. \n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tસાક્ષરજીવન (૧૯૧૯) : ૧૮૯૮ની આખરે નિવૃત્ત થયા પછી તરત ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સમાલોચક’ માં શરૂ કરેલો આ દીર્ઘનિબંધ ૧૯૦૩ સુધી ખંડશઃ પ્રગટ થયો હતો. જો કે તે અધૂરો રહ્યો છે. તેનું પ્રકાશન કરતાં બ. ક. ઠાકોરે એના \n\t\tઅધૂરાપણા માટે, કર્તાની શક્તિનો અને અનુભવજ્ઞાનનો અભાવ એવું જે કારણ આપ્યું છે તે પૂરતું પ્રતીતિકર જણાતું નથી. આ કૃતિમાં સાક્ષરજીવનનાં પ્રકાર, વલણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ચિમની સંસ્કૃતિમાંથી દ્રષ્ટાંતો આપીને વિગતે \n\t\tચર્ચા કરી છે. અન્નપૂર્ણાના પ્રસાદથી તૃપ્ત સાક્ષરજીવન સ્વયં લોકકલ્યાણકર હોઈ નિવૃત્તિપરાયણતા, તટસ્થતા અને તૃપ્તિને લેખકે એનાં ખાસ લક્ષણ ગણ્યાં છે. મનુષ્યજીવનનું અશસ્ત્ર સારથિપણુ કરતા સાક્ષરજીવનનો એમનો આદર્શ જેટલો \n\t\tવિશાળ તેટલો જ ઊંડી સમજણભર્યો છે. \n\t\t<p align=\"right\">-ઉપેન્દ્ર પંડયા</p>\n<br/><br/>\n\t\tકલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬) : ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’- આ શીર્ષકથી મૂળ અંગ્રેજી નિબંધ વિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ \n\t\tત્રિપાઠીએ ૧૮૯૪માં વાંચ્યો હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાનો આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપનો છે અને તે હકીકત લેખકે પણ \n\t\tસ્વીકારી છે; તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો અને દયારામનું એમણે કરેલું સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજાં સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી \n\t\tઅટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે.\n\t\t<p align=\"right\">-ઉપેન્દ્ર પંડયા</p>\n<br/><br/>\n\t\tસ્ક્રેપબુક્સ (૧૯૫૭-૧૯૫૯) : ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેનો સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્ક્રેપબુક્સ છાપાં વગેરેમાંથી \n\t\tકાપલીઓનો-વાચનનોંધોનો સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ના જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮ થી ૩-૧૧-૧૯૦૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનોંધોનું જ છે. ગોવર્ધનરામે નિરૂપ્યું છે \n\t\tતેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નોંધો સ્મૃતિસહાયક, સાન્ત્વન ને આશ્વાસનદાયક, બળ અને \n\t\tધૃતિનો સંચાર કરનાર તેમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્નો, તત્કાલીન દૈશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિંતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું \n\t\tસમર્પણ-ઉત્સર્ગસિદ્ધિનો એમનો પ્રિય સિદ્ધાંત-આ નોંધોમાં પહેલી જ વાર સ્ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યાસશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નોંધો એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિપાઠી ગોવર્ધનરામ માધવરામ  \t \t\t(૨૦-૧૦-૧૮૫૫, ૪-૧-૧૯૦૭) : નવલકથાકાર, કવિ, ચરિત્રકાર, વિવેચક. જન્મ વતન ખેડા જિલ્લાના નડિયાદમાં. પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં. અંગ્રેજી ત્રણ ધોરણ નડિયાદમાં. ચોથા  \t\tધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં. ૧૮૭૧માં મૅટ્રિક. ૧૮૭૫માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી, સંસ્કૃત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, ન્યાયશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વિષયો સાથે બી.એ. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન જીવન જીવવા  \t\tઅંગે ત્રણ સંકલ્પ કર્યા : એલએલ.બી થઈ મુંબઈમાં વકીલાત કરવી; ક્યારેય નોકરી કરવી નહીં; અને ચાળીસમે વર્ષે વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. એલએલ.બી.ના અભ્યાસની સાથે  \t\t‘ભાષા અને સાહિત્ય’ ના વિષયમાં એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ નાજુક તબિયતને લીધે છોડવો પડયો. ૧૮૭૬માં પહેલી એલએલ.બી. અને ૧૮૮૩માં બીજી એલએલ.બી. પરીક્ષા પાસ કરી. એની વચ્ચેના વર્ષો પૈકી ૧૮૭૯-૮૩  \t\tદરમિયાન અનિચ્છાએ પણ આર્થિક કારણોસર ભાવનગરના દીવાનના અંગત સેક્રેટરી તરીકે કામ કર્યું. ૧૮૮૩ થી ૧૮૯૮ સુધી મુંબઈમાં વકીલાત. વકીલાત સારી ચાલતી હતી તોપણ સંકલ્પ અનુસાર વ્યવસાયમાંથી નિવૃત્ત થઈ ૧૮૯૮માં  \t\tલેખનકાર્યના સાતત્ય સારુ નડિયાદ આવીને રહ્યા. ૧૯૦૫માં અમદાવાદની પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નડિયાદમાં અવસાન. \t\t  \t\tદાદાના સમયથી ઘરમાં રહેતા મુનિ મહારાજ પાસે વીતેલા બાળપણ અને ઘરના ધાર્મિક વાતાવરણથી ચિત્ત પર પડેલો વૈષ્ણવધર્મ ને વેદાંતવિચારનો પ્રભાવ, કિશોરાવસ્થાથી વાચનનો અતિ શોખ, કાકા મનઃસુખરામ સાથેનો સહવાસ  \t\tવગેરેએ ગોવર્ધનરામને ધાર્મિક, વિદ્યાવ્યાસંગી અને આર્યસંસ્કૃતિ પ્રત્યે અનુરાગી બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. \t\t  \t\tકૉલેજકાળ દરમિયાન કાવ્યરચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતાં સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી તે સંસ્કૃતમાં એમણે કરેલા ગિરનારવર્ણન પરથી તેમ જ  \t\tકાલિદાસના ‘મેઘદૂત’ ના અનુકરણમાં શરૂ કરેલું ‘મનોદૂત’ કે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જન્મેલા શોકથી ૧૮૭૫માં રચાયેલું ‘હૃદયરુદિતશતક’ એ કાવ્યો પરથી જોઈ શકાય છે. એ સિવાય ૧૮૭૩ ના વર્ષમાં અંગ્રેજીમાં લખાયેલા  \t\t‘ઈઝ ધેર એની ક્રિયેટર ઑવ ધ યુનિવર્સ ?’, ‘ઘ સ્ટેટ ઑવ હિંદુ સોસાયટી ઈન ધ બોમ્બે પ્રેસિડન્સી’ કે એવા અન્ય લેખો એમની વ્યાપક વિષયોને ઊંડળમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. પરંતુ આ પ્રારંભિક લેખોમાં એમના જીવન-વિચારને  \t\tસમજવામાં ખૂબ ઉપયોગી, ૧૮૭૭માં લખાયેલો ‘એ રુડ આઉટલાઈન ઑવ ધ જનરલ ફિચર્સ ઑવ ઍસેટિઝમ ઈન માય સેન્સ ઑવ ધ વર્ડ’ લેખ છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી  \t\tપ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે એ લેખમાં રજૂ કરી છે. \t\t  \t\tઅલબત્ત, ૧૮૮૩ થી જેની રચનાનો પ્રારંભ થઈ ગયો હતો તે ‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ તેના ભા. ૨ (૧૮૯૨), ભા.૩ (૧૮૯૮) અને ભા.૪ (૧૯૦૧) ચૌદ વર્ષ દરમિયાન  \t\tપ્રગટ થયા. યુનિવર્સિટીની ઉચ્ચ કેળવણીને લીધે પાશ્ચાત્ય સાહિત્ય સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત સર્જકોનો જે વર્ગ ગુજરાતી સાહિત્યમાં આવ્યો તે વર્ગની સુધારાલક્ષી દ્રષ્ટિ નર્મદ-દલપત કરતાં વધારે સ્વસ્થ અને  \t\tપર્યેષક વૃત્તિવાળી હતી. આ લેખક એ વર્ગના અગ્રયાયી સર્જક હતા. પશ્ચિમની પ્રવૃત્તિપરાયણ ભૌતિકવાદી સંસ્કૃતિ, ભારતની નિવૃત્તિપરાયણ અધ્યાત્મવાદી પ્રાચીન આર્ય સંસ્કૃતિ અને તેનું અર્વાચીન સ્વરૂપ-એ ત્રણેના સંગમસ્થાને ઊભેલી  \t\tભારતીય પ્રજાએ નવી સંસ્કૃતિનું નિર્માણ કરવા માટે આ ત્રણે સંસ્કૃતિમાંથી શું ગ્રહણ કરવું ને શું છોડી દેવું એ અંગે તે સમયના બુદ્ધિજીવી વર્ગે જે મંથન અનુભવ્યું તે એના સર્વગ્રાહી સૂક્ષ્મ રૂપમાં આ નવલકથામાં પ્રગટ થયું છે. ઓગણીસ વર્ષ  \t\tજેના પર કામ કર્યું એવી, આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી, ગુજરાતી સાહિત્યની શકવર્તી બનેલી આ નવલકથામાં લેખકની સર્જકચિંતક તરીકેની સમગ્ર શક્તિનો નિચોડ છે. \t\t  \t\tસરસ્વતીચંદ્ર-કુમુદના ભગ્નાશ પ્રણયની કથા, ચારે ભાગને આવરી લેતી હોવા છતાં ‘સરસ્વતીચંદ્ર’ માત્ર પ્રણયકથા નથી; પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. તેથી સરસ્વતીચંદ્ર-કુમુદ સાથે સંકળાયેલાં પાત્રોનાં જીવનમાં લઈ જઈને લેખકે  \t\tદરેક ભાગમાં પ્રણયકથાની આસપાસ જુદીજુદી એકાધિક કથાઓ ગૂંથી છે. પહેલા ભાગમાં કુમુદસુંદરીના શ્વસુર, સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધન સાથે સંકળાયેલી રાજખટપટનું અને બુદ્ધિધન તેમ જ શઠરાયના કૌટુંબિક જીવનનું ચિત્ર વિશેષ  \t\tધ્યાન ખેંચે છે. એની સાથે સરસ્વતીચંદ્ર અને તેનાં કુટુંબજીવનની કથા નિમિત્તે મુંબઈના ધનાઢ્ય મનુષ્યોનો જીવનવ્યવહાર આલેખાયો છે.  બીજા ભાગમાં કુમુદની માતા ગુણસુંદરીના સંયુક્ત કુટુંબની કથા છે. ત્રીજા ભાગમાં કુમુદના પિતા  \t\tવિદ્યાચતુર જે રત્નનગરીના અમાત્ય છે તે નગરીના રાજ્યતંત્રની કથા છે. ચોથા ભાગમાં સરસ્વતીચંદ્ર-કુમુદનું જયાં પુનર્મિલન થયું એ સુંદરગિરિ પર્વત પરના સાધુઓના જીવનની કથા અને એ દ્વારા મનુષ્યના જીવનકર્તવ્યની વિશદ \t\t \t\tમીમાંસા તેમ જ સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોની કથા દ્વારા ભવિષ્યના ભારતનું દર્શન છે. દરેક ભાગમાં વહેતી પ્રણયકથા સાથે સંબંધિત ઘટનાઓનો સમયપટ બે ત્રણ માસથી વધુ ન હોવા છતાં આ પ્રકારના કથાસંયોજનથી જાણે કોઈ  \t\tબૃહદ્ સમયપટમાંથી પસાર થયાં હોઈએ તેવો અનુભવ કૃતિ વાંચતા થાય છે. આમ, લેખકે કથાને અનેક-કેન્દ્રી અને સંકુલ બનાવી છે. \t\t  \t\tગૃહ, રાજ્ય ને ધર્મ વિશેના પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું છે, તોપણ એમની સર્જક તરીકેની ઊંચી શક્તિ ઘટનાસંયોજન,  \t\tપાત્રનિરૂપણ ને ભાષામાં પ્રગટ થઈ છે. સંઘર્ષના તત્વથી પહેલા બે ભાગ કથાની દ્રષ્ટિએ વધારે રસિક બન્યા છે. પહેલા ભાગમાં બુદ્ધિધન-શઠરાય એ સદ્-અસદ્ બળો વચ્ચે ચાલતા સત્તાના સ્થૂળ સંઘર્ષના તથા બુદ્ધિધન અને શઠરાયનાં  \t\tકુટુંબોના વિરોધી ચિત્રોના આલેખનથી કથારસ મળે છે. બીજા ભાગમાં ગુણસુંદરીના ત્યાગશીલ વ્યક્તિત્વથી અને વિદ્યાચતુરનાં કુટુંબીજનોના સ્વાર્થપટુ માનસમાંથી જન્મતી પરિસ્થિતિથી કથા રસિક બની છે. ત્રીજા ભાગમાં સંઘર્ષ વિશેષતઃ  \t\tવૈચારિક ભૂમિકાએ રહે છે. ચોથા ભાગમાં સંઘર્ષનું તત્વ અલ્પ અને વિચારનું તત્વ વધુ હોઈ નવલકથા નિબંધાત્મક બનતી જાય છે. પરંતુ ચારે ભાગમાં સસ્વતીચંદ્ર-કુમુદના પ્રણયસંદર્ભમાં લાગણીના સૂક્ષ્મ સંઘર્ષનું જ્યાં આલેખન થયું છે ત્યાં  \t\tએ ખંડો સંતર્પક બન્યા છે. સંઘર્ષના નિર્વહણમાં લેખકની નીતિમૂલક દ્રષ્ટિને લીધે ભાવનાત્મક બળોનો વાસ્તવિક બળો પર કે સદ્ તત્વોનો અસદ્ તત્વો પર વિજય થતો દેખાય છે; તોપણ લેખકની માનવમન અને માનવજીનવ પરની પકડ  \t\tએટલી મજબૂત છે કે સમગ્ર નિરૂપણ ભાવનારંગી ન બનતાં પ્રતીતિકર લાગે છે. પહેલા ભાગમાં ‘જવનિકાનું છેદન અને વિશુદ્ધિનું શોધન’ માં નિરૂપાયેલો કુમુદસુંદરીના ચિત્તમાં ચાલતો સંઘર્ષ એનો ઉત્તમ નમૂનો છે. \t\t  \t\tવિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. જીવનના વિવિધ સ્તરમાંથી આવતાં, ભૂત-વર્તમાન-ભવિષ્યનાં પ્રતિનિધિ, વાસ્તવદર્શી ને ભાવનાદર્શી આ પાત્રો દ્વારા ૧૯મી સદીના ગુજરાતના સમાજજીવનનું એક ભાતીગળ ને સંકુલ  \t\tચિત્ર અહીં ઊભું થાય છે. પોતાના અનુભવમાં આવેલી વ્યક્તિઓ પરથી ઘણાં મુખ્ય-ગૌણ પાત્રોનું સર્જન લેખકે કર્યું છે છતાં વિભિન્ન પરિસ્થિતિમાં દરેક પાત્રને પોતાના સ્થાન પ્રમાણે મૂલ્ય પ્રાપ્ત થાય છે. અલબત્ત, સરસ્વતીચંદ્રના પાત્રને  \t\tકોઈ પણ પરિસ્થિતિમાં વિશેષ મહત્વ મળતુ હોય એવો અનુભવ થાય. જે તે પાત્રના વ્યક્તિત્વને ઘડનારાં પરિબળોનું વિગતે આલેખન કરી જે તે પાત્રના વ્યવહારવર્તનને પ્રતીતિકર ભૂમિકાએ મૂકવાની ઊંડી સૂઝ લેખકે બનાવી છે. \t\tકથન, વર્ણન, સંવાદનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગાનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનોમાં બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એ ગદ્યથી જુદી પડતી પ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ  \t\tવાર્તાલાપ ને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધનશૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ સ્તર એમાં છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો બનાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનૂદિત કાવ્યો તથા  \t\tઅવતરણોને ગૂંથતું આ કૃતિનું ગદ્ય પાંડિત્યસભર બને છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ કે અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો-કહેવતો ને ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી ભાષાના સંસ્કારવાળું પણ બને છે. \t\t  \t\tકથાના સંયોજનમાં કેટલાંક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા, શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે જેવી મર્યાદાઓને અહીં સ્વીકાર્યા પછી પણ આ બૃહત્કાય નવલકથા અનેક દ્રષ્ટિએ ગુજરાતી સાહિત્યની શકવર્તી કૃતિ છે. \t\t  \t\tપ્રથમ પત્ની હરિલક્ષ્મીના અકાળ અવસાનના આઘાતમાંથી રચાયેલું કાવ્ય ‘સ્નેહમુદ્રા’ લખાવાનું શરૂ થયેલું ૧૮૭૭થી, પરંતુ તે પ્રગટ થતું ૧૮૮૯માં. સ્વજનમૃત્યુના અંગત શોકમાંથી જન્મ્યું હોવા છતાં કથા અને પાત્રોના સંયોજનથી  \t\tપ્રેમજન્ય શોકના સંવેદનને લેખકે પરલક્ષી રૂપ આપ્યું છે. એક રાત્રિ દરમિયાન બનતી ઘટનાઓવાળું, પાંખુ, કૃત્રિમ ને અસ્વાભાવિક લાગતું શિથિલ વસ્તુ, વાયવીય પાત્રો, ચિંતનનો ભાર અને ઊર્મિની મંદતા; દેશીઓ, માત્રામેળ છંદો,  \t\tભજનના ઢાળ, નાટકનાં ગાયન ને સંસ્કૃતવૃત્તોનું ઔચિત્ય વગરનું મિશ્રણ; અપરિચિત સંસ્કૃતશબ્દો અને અતિ-ગ્રામ્ય શબ્દોના સંસ્કારવાળી કિલષ્ટ ભાષા-આદિ અનેક ઊણપો ધરાવતું છતાં આ કાવ્ય એમાં થયેલી સ્નેહમીમાંસા તથા એનાં  \t\tપ્રકૃતિવર્ણનોમાં અનુભવાતા કાવ્યત્વથી કવિના ચિંતનને અને ઊઘડતી સર્જકપ્રતિભાને સમજવા માટે મહત્વનું છે. \t\t  \t\t‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત’ (૧૮૯૧)એ ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર છે. નવલરામના અંગત પરિચય પરથી નહીં, પરંતુ એમના જીવન વિશે મળેલી માહિતી અને એમનાં લખાણો પરથી આ  \t\tચરિત્ર લખાયું છે, તેથી અહીં વ્યક્તિ નવલરામ કરતાં વિવેચક નવલરામનો પરિચય વિશેષ થાય છે. ‘માધવરામ સ્મારિકા’ (૧૯૦૦)માં નાગર જ્ઞાતિનો પરિચય, નડિયાદના વડનગરા નાગરોની વંશાવળીઓ અને લેખકના પૂર્વજોનું વૃત્તાંત  \t\tછે. ‘લીલાવતી જીવનકલા’ (૧૯૦૫) એ પોતાની જયેષ્ઠ પુત્રી લીલાવતીનું, એના અવસાન પછી લેખકે રચેલું જીવનચરિત્ર છે. લોકહૃદયમાં પ્રતિષ્ઠા પામવા યોગ્ય પોતાની પુત્રીના ગુણોને નજર સમક્ષ રાખવાથી આ ચરિત્ર ગુણાનુરાગી  \t\tવિશેષ છે. ‘કવિ દયારામનો અક્ષરદેહ’ (મરણોત્તર પ્રકાશન, ૧૯૦૮)માં લેખકે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા કવિ દયારામના સાહિત્યમાં રહેલી તત્વવિચારણાને સ્પષ્ટ કરી છે. \t\t  \t\tમરણોત્તર પ્રકાશિત અને અધૂરી રહેલી કૃતિ ‘સાક્ષરજીવન’ (૧૯૧૯)માં સાક્ષરજીવન ગાળતા વિદ્યાપુરુષોનું ઐતિહાસિક અને વર્તમાનકાળનું જીવન, એવા સાક્ષરોના પ્રકાર, સાક્ષરજીવનના આદર્શો, પ્રજાજીવનમાં સાક્ષરોનું સ્થાન ઇત્યાદિની  \t\tચર્ચા છે. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ’ (૧૯૫૫) એ ૧૯૦૨-૦૩ ની આસપાસ લખેલી અને પછી અધૂરી છોડેલી કૃતિમાં જીવન્મુક્ત મનુષ્ય કોને કહેવાય તેની સૂક્ષ્મ ને શાસ્ત્રીય ચર્ચા છે. \t\t  \t\tલેખકની અંગ્રેજી કૃતિ ‘કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી ઍન્ડ મોરલ્સ’ (૧૯૯૪)માં લેખકે પોતાને ઉપલબ્ધ સામગ્રીને આધારે, મધ્યકાલીન ગુજરાતી કવિતાએ તત્કાલીન સામાજિક, રાજ્કીય અને  \t\tધાર્મિક જીવન પર શી અસર કરી તેની ચર્ચા કરી છે. ‘સ્ક્રેપ બુક્સ’-પાર્ટ ૧,૨,૩ (૧૯૫૭, ૧૯૫૯, ૧૯૫૯) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની ૧૮૮૮ થી ૧૯૦૬ દરમિયાનની સાત ખંડમાં લખાયેલી અંગત નોંધો છે. લેખકની આત્મપરીક્ષક  \t\tપ્રકૃતિની નીપજરૂપ આ નોંધો રોજનીશી અને આત્મચરિત્રથી ભિન્ન સ્વરૂપવાળી છે. પોતાને વિશે, પોતાના કુટુંબ વિશે, સમકાલીન ઘટનાઓ વિશે ચિંતન-મનન કરતી આ નોંધો લેખકે પોતાના અંગત જીવનમાં કેવું મનોમંથન અનુભવેલું તે  \t\tસમજવા માટે ઉપયોગી છે. ‘ચૂની ધ સતી’ (૧૯૦૨) એ ભરૂચની એક સન્નારીના જીવન પરથી લખાયેલી વર્તાત્મક કૃતિ છે. \t\t  \t\tએ સિવાય અન્યત્ર પ્રકાશિત થયેલાં પણ ગ્રંથસ્થ ન થયેલાં કવિતા તથા સાહિત્યવિવેચન, ધર્મ, તત્વજ્ઞાન, સામાજિક ને રાજ્કીય વિષયો પરના લેખો એમની પાસેથી મળ્યાં છે. પ્રકાશિત ન થયેલી લેખકની કૃતિઓમાં ૧૯૦૧માં રચાયેલું  \t\t‘ક્ષેમરાજ અને સાધ્વી’ નાટક ‘સરસ્વતીચંદ્ર’ ની કથાને આગળ લંબાવે છે એ દ્રષ્ટિએ નોંધપાત્ર છે. \t\t -જયંત ગાડીત    \t\tસરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે  \t\tઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડ્યો એનું કારણ આ કૃતિમાં વ્યક્ત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે.  \t\tપ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ-એ ત્રણ સંસ્કૃતિઓનાં સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજ્ય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતો;  \t\tને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે. \t\t  \t\tબધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનનો યુનિવર્સિટીની કેળવણી પામેલો, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો  \t\tઅને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમા ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચનો અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિનો તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીનો ત્યાગ કરી  \t\tઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાનો ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં  \t\tકેળવણી ને સંસ્કારને લીધે વિધારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને  \t\tનીકળેલા પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં, અમાત્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી  \t\tબુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજ્યમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુઃખી હાલત જોઈ વ્યથિત  \t\tબનેલો, કંઈક અનુભવાર્થી બનવાની ઈચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે. જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની  \t\tઅનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના  \t\tઆશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રનો પુનર્મેળાપ થવો; તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થવું-એ આ પ્રણયકથાની બીજી મહત્વની ઘટનાઓ છે. \t\t  \t\tસુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિનો એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દ્રષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર  \t\tકુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછો ફરે છે. \t\t  \t\tવસ્તુતઃ આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શઠરાય વચ્ચે ચાલતી  \t\tસત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનનો શઠરાય પર-સદનો અસદ પર-વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજ્યોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે;  બીજા ભાગમાં સહિષ્ણુ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા  \t\tનિમિત્તે સંયુક્ત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશીરાજ્યનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષ્ણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં  \t\tસાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્નો ચર્ચ્યા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપોની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની  \t\tશક્તિની પરિચાયક છે. \t\t  \t\tએકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને  \t\tબીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભુ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુક્તિઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શક્તિ જેટલી પહેલા બે  \t\tભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી, લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા  \t\tલેખકે કેટલોક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજ્યની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય ગુફામાં સરસ્વતીચંદ્ર-કુમુદનાં સહસ્વપ્નોના આલેખન દ્વારા ભવિષ્યના  \t\tભારતનું દર્શન કરાવાયું છે. જોકે, આ સમગ્ર ચિંતન કળાકીય દ્રષ્ટિએ કૃતિનો અંતર્ગત અંશ બની શકતું નથી. \t\t  \t\t‘ઈશ્વરલીલાનું સદર્થે ચિત્ર’ આપવાનો હેતુ અને વ્યાપક જીવનને પકડમાં લેવાનો પુરુષાર્થ મનમાં હોવાને લીધે અહીં જીવનના વિવિધ સ્તરોમાંથી વિવિધ સ્તરોમાંથી વિપુલ પાત્રસૃષ્ટિ આવે છે. સંક્રાંતિકાળના યુગનું વાસ્તવદર્શી ને  \t\tભાવનાલક્ષી ચિત્ર દોરવાની નેમ હોવાને લીધે નવલકથામાં એક જ વર્ગનાં ભૂત, ભવિષ્ય અને વર્તમાનનાં સારાંમાંઠાં પાત્રો મળે છે. આ પાત્રો અગતિશીલ છે; કોઈ ભાવના કે લાગણીનાં પ્રતિનિધિ છે; અને તોપણ એમનાં વ્યક્તિત્વમાં જોવા  \t\tમળતાં સદ્-અસદ્ તત્વો, એમનાં ચિત્તમાં આવતાં મનોમંથન અને નૈતિક દ્રષ્ટિએ ઉચ્ચગ્રાહી પાત્રોનું અસદ્થી સદ્ તરફ વળવું-એ સર્વને લેખક પ્રતીતિકર રીતે આલેખે છે કે જેથી આ પાત્રો જીવંત અને હૃદયસ્પર્શી બને છે. સ્ત્રીપાત્રો  \t\tપુરુષપાત્રોને મુકાબલે સવિશેષ સંકુલ અને આકર્ષક છે. એમાંય નવલકથાનું સૌથી વિશેષ કરુણ પાત્ર કુમુદસુંદરી તો પાત્રચિત્તનાં ઊંડાણોમાં અવગાહન કરવાની લેખકની શક્તિનો ઉત્તમ નમૂનો છે. \t\t  \t\tકથન, વર્ણન, સંવાદ, પત્ર, કવિતા એ સહુનો આશ્રય લેતી નવલકથાની શૈલી પ્રસંગ ને પાત્રને અનુરૂપ વિવિધ મુદ્રા ધારણ કરે છે. વિગતપ્રચુર વર્ણનો બાબતે બાણ અને બર્કના ગદ્યની યાદ અપાવતી ને છતાં એમના ગદ્યથી જુદી પડતી  \t\tપ્રલંબ વાક્યોવાળી શૈલી, આવેશસ્પૃષ્ટ વાર્તાલાપ અને પત્રાલાપમાં જોવા મળતી ઉદબોધન શૈલી કે લાગણીના આવેગવાળી કવિત્વમય શૈલી-એમ વિવિધ પોત એમાં જોવા મળે છે. અપરિચિત તત્સમ શબ્દોને પ્રયોજતું, નવા શબ્દો  \t\tનીપજાવતું, આલંકારિક, મૌલિક તેમ જ અનુદિત કાવ્યો અને અવતરણોને ગૂંથતું ગદ્ય અહીં પાંડિત્યસભર છે; તો અલ્પશક્તિ, અલ્પરુચિ અને અલ્પબુદ્ધિવાળાં પાત્રોની વાણીમાં રૂઢપ્રયોગો, કહેવતો તથા ગ્રામ્ય શબ્દોને ગૂંથતું તળપદી  \t\tભાષાના સંસ્કારવાળું પણ છે. \t\t  \t\tઆજે આ કૃતિની ઘણી મર્યાદાઓ બતાવી શકાય. કથાના સંયોજનમાં કેટલાક વિસ્તારી ચિંતન-મનનની કળાકીય દ્રષ્ટિએ અનુપયુક્તતા; આજે કાળગ્રસ્ત લાગે એવી કેટલીક વિચારણા; શૈલીની કેટલીક કૃત્રિમતા વગેરે આ નવલકથાની  \t\tમર્યાદાઓને સ્વીકાર્યા પછી પણ આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ  \t\tનહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.  \t\t -જયંત ગાડીત    \t\tસાક્ષરજીવન (૧૯૧૯) : ૧૮૯૮ની આખરે નિવૃત્ત થયા પછી તરત ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સમાલોચક’ માં શરૂ કરેલો આ દીર્ઘનિબંધ ૧૯૦૩ સુધી ખંડશઃ પ્રગટ થયો હતો. જો કે તે અધૂરો રહ્યો છે. તેનું પ્રકાશન કરતાં બ. ક. ઠાકોરે એના  \t\tઅધૂરાપણા માટે, કર્તાની શક્તિનો અને અનુભવજ્ઞાનનો અભાવ એવું જે કારણ આપ્યું છે તે પૂરતું પ્રતીતિકર જણાતું નથી. આ કૃતિમાં સાક્ષરજીવનનાં પ્રકાર, વલણ, સ્વરૂપ અને ધર્મની પૂર્વપશ્ચિમની સંસ્કૃતિમાંથી દ્રષ્ટાંતો આપીને વિગતે  \t\tચર્ચા કરી છે. અન્નપૂર્ણાના પ્રસાદથી તૃપ્ત સાક્ષરજીવન સ્વયં લોકકલ્યાણકર હોઈ નિવૃત્તિપરાયણતા, તટસ્થતા અને તૃપ્તિને લેખકે એનાં ખાસ લક્ષણ ગણ્યાં છે. મનુષ્યજીવનનું અશસ્ત્ર સારથિપણુ કરતા સાક્ષરજીવનનો એમનો આદર્શ જેટલો  \t\tવિશાળ તેટલો જ ઊંડી સમજણભર્યો છે.  \t\t -ઉપેન્દ્ર પંડયા    \t\tકલાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત (મરણોત્તર પ્રકાશન, ૧૯૧૬) : ‘ગુજરાતના પ્રશિષ્ટ કવિઓ તથા સમાજ અને નીતિરીતિ પર તેમની અસર’- આ શીર્ષકથી મૂળ અંગ્રેજી નિબંધ વિલ્સન કૉલેજના સાહિત્યમંડળ સમક્ષ ગોવર્ધનરામ  \t\tત્રિપાઠીએ ૧૮૯૪માં વાંચ્યો હતો. પ્રાપ્ય તત્કાલીન સામગ્રીને આધારે ધર્મચિંતન ને સમાજચિંતનની પીઠિકામાં મુખ્ય મધ્યકાલીન ગુજરાતી કવિઓની અહીં આલોચના કરવાનો આ ઉપક્રમ પ્રાથમિક સ્વરૂપનો છે અને તે હકીકત લેખકે પણ  \t\tસ્વીકારી છે; તેમ છતાં નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, અખો અને દયારામનું એમણે કરેલું સહૃદયતાપૂર્ણ મૂલ્યાંકન સહેજે મહત્વનું બન્યું છે. શિક્ષણ-સંસ્કારનાં બીજાં સાધનો ભાગ્યે જ કંઈ હતાં તે કાળે આ કવિઓએ પ્રજાની ચેતનાને કરમાતી  \t\tઅટકાવી તેનાં ધારણ-પોષણમાં જે ફાળો આપ્યો છે તેને ગોવર્ધનરામે અસાધારણ અને અવિસ્મરણીય કહ્યો છે. \t\t -ઉપેન્દ્ર પંડયા    \t\tસ્ક્રેપબુક્સ (૧૯૫૭-૧૯૫૯) : ગોવર્ધનરામ ત્રિપાઠીની અંગ્રેજી રોજનીશી; જેનો સારગ્રાહી ગુજરાતી અનુવાદ રામપ્રસાદ બક્ષીએ ‘ગોવર્ધનરામની મનનનોંધ’ (૧૯૬૯) નામે આપ્યો છે. રૂઢ અર્થમાં આ સ્ક્રેપબુક્સ છાપાં વગેરેમાંથી  \t\tકાપલીઓનો-વાચનનોંધોનો સંગ્રહ નથી. શરૂમાં ૧૮૮૫ના જાન્યુઆરીમાં એનું એવું રૂઢ સ્વરૂપ હતું, પણ ૫-૨-૧૯૮૮ થી ૩-૧૧-૧૯૦૬ સુધીનું, જીવનના છેલ્લા બે મહિના બાદ કરતાં, એનું સ્વરૂપ મનનનોંધોનું જ છે. ગોવર્ધનરામે નિરૂપ્યું છે  \t\tતેમ પોતાને વાત કરવા પૂરતોય કોઈ મિત્ર હોય તો તે પોતે જ હોઈ, અહીં તેઓ જાત સાથે હૃદયગોષ્ઠિ, આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ કરતા જણાય છે. એમને માટે આ નોંધો સ્મૃતિસહાયક, સાન્ત્વન ને આશ્વાસનદાયક, બળ અને  \t\tધૃતિનો સંચાર કરનાર તેમ એમની નિર્બળતાઓની નિદર્શક નીવડી છે. પોતાનું કુટુંબ અને તેને લગતા પ્રશ્નો, તત્કાલીન દૈશિક અને અન્ય ઘટનાઓ તેમ જ જીવનનિયામક અધ્યાત્મચિંતન અહીં કેન્દ્રસ્થાને છે. સમષ્ટિના હિતાર્થે વ્યષ્ટિનું  \t\tસમર્પણ-ઉત્સર્ગસિદ્ધિનો એમનો પ્રિય સિદ્ધાંત-આ નોંધોમાં પહેલી જ વાર સ્ફુટ થયો છે. નિવૃત્તિપ્રેમી, સંન્યાસશીલ, કુટુંબવત્સલ, દેશહિતૈષી, કડક આત્મપરીક્ષક અને ધર્મજાગ્રત આત્માની આ નોંધો એમના આંતરજીવનની સ્પષ્ટ છબી છતી કરે છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "govardhanarama-tripathi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/govardhanarama-tripathi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:52.992194",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17268,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ગુલાબદાસ બ્રોકર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ, ‘કથક’ </u>\n\t\t(૨૦-૯-૧૯૦૯) : વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી \n\t\tઅંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૪૬ સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦ થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮-૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી ખજાનચી, ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય \n\t\tઅકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણ સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલમાં અમેરિકા \n\t\tગયા. ૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.\n\t\t<br/><br/>\n\t\tએમની ‘લતા શું બોલે ?’ વાર્તાએ વિષય અને રીતિની દ્રષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘માણસનાં મન’ \n\t\t(૧૯૬૨), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭) અને ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ શ્રેષ્ઠ કલાત્મક \n\t\tઅભિવ્યક્તિ તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. એમાં એમની કલાત્મક વાર્તાપ્રવિધિઓ દેખાઈ આવે છે. મનોવલણોનું આલેખન એમની વાર્તાઓની વિશિષ્ટતા છે. ‘પુણ્ય પરવાર્યું નથી’ (૧૯૫૨), ‘હરિનો મારગ’ સત્યકથાઓનાં \n\t\tસંગ્રહો છે. વાસ્તવિકતાની ભોંયની સાચવણીમાં કલા પાંગરી નથી એ તેમાં દેખાઈ આવે છે. ‘અમૃતદીક્ષા’ (૧૯૭૬)માંનાં જીવનચરિત્રોની પણ એ જ દશા છે. ‘સ્મરણોનો દેશ’ (૧૯૮૭)માં બીજાં અનેક વ્યક્તિચિત્રો છે.\n\t\t<br/><br/>\n\t\tએમની વાર્તાકલામાં સંવાદો ચિત્તાકર્ષક સિદ્ધ થયા હોઈ, એમણે નાટ્યક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. પણ બહુધા નાટકમાં પાત્રો નાટકકારનાં પૂતળાં જેવાં લાગે છે. જોકે એકાંકીઓ પ્રમાણમાં સફળ છે. ‘ધૂમ્રસેર’ (૧૯૪૮) અને ‘મનમાં ભૂત’ \n\t\t(૧૯૬૪) જેવાં નાટકોની તુલનામાં ‘મા’ અને ‘મહાનિબંધ’ તેમ જ ‘જવલંત અગ્નિ’ જેવાં એકાંકીઓ વિશેષ ગુણવત્તા દાખવે છે. ‘જવલંત અગ્નિ’ (૧૯૧૬), ‘બ્રોકરના પ્રતિનિધિ એકાંકી’ (૧૯૭૩) એમના એકાંકીસંગ્રહો છે.\n\t\t<br/><br/>\n\t\t‘વસન્તે’ (૧૯૬૪) એમનો કાવ્યસંગ્રહ છે. એમનું પ્રવાસપુસ્તક ‘નવા ગગનની નીચે’ (૧૯૭૦) રોચક શૈલીમાં સરસ ભાત પાડે છે. ‘રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨) અને ‘સાહિત્ય-તત્વ અને તંત્ર’ (૧૯૭૭) સાહિત્યસિદ્ધાંતનાં-વિવેચનનાં પુસ્તકો છે. તેમાં \n\t\tએમની સરળ કલાસૂઝનો પરિચય થાય છે. કૃતિવિવેચનમાં એમની સાહિત્યકલાની સમજણ વ્યક્ત થાય છે. ‘અભિવ્યક્તિ’ (૧૯૬૫), ‘નર્મદ’ (૧૯૭૬) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. ‘ગુજરાતના એકાંકી’ (૧૯૫૮), ‘આપણી શ્રેષ્ઠ \n\t\tનવલિકાઓ’ (૧૯૪૮), ‘કાવ્યસુષમા’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે, ૧૯૬૧) વગેરે એમનાં સંપાદનો છે;  તો ‘બિચારાં સુનંદાબહેન’ (૧૯૫૪), ‘ભૂતાવળ’ (૧૯૬૦), ‘વિચ્છેદ’ (૧૯૬૭), ‘કથાભારતી’ વગેરે એમનાં \n\t\tરૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.  \n\t\t<p align=\"right\">-અમૃતલાલ યાજ્ઞિક</p>\n<br/><br/>\n\t\tગુલામદીન ગાડીવાળો : ગુલાબદાસ બ્રોકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. એમાં ‘એ મોજડી મારા પગમાં બેસતી નથી’ એટલા ગણિત પરથી ગાડીવાળો ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત કતરી જોઈ જવાને કારણે તલ્લાક આપે છે એની દર્દકથા છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      બ્રોકર ગુલાબદાસ હરજીવનદાસ, ‘કથક’   \t\t(૨૦-૯-૧૯૦૯) : વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મૅટ્રિક. ૧૯૩૦માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી  \t\tઅંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩ થી ૧૯૪૬ સુધી મુંબઈ શૅરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦ થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮-૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી ખજાનચી, ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય  \t\tઅકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણ સ્ટડી મિશન્સ ઇન્ટરનેશનલમાં અમેરિકા  \t\tગયા. ૧૯૬૩માં જર્મન સરકાર (પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. \t\t  \t\tએમની ‘લતા શું બોલે ?’ વાર્તાએ વિષય અને રીતિની દ્રષ્ટિએ અનોખી ભાત પાડી તેથી એમની પ્રતિષ્ઠા થઈ. ‘લતા અને બીજી વાતો’ (૧૯૩૮), ‘વસુંધરા અને બીજી વાતો’ (૧૯૪૧), ‘ઊભી વાટે’ (૧૯૪૪), ‘સૂર્યા’ (૧૯૫૦), ‘માણસનાં મન’  \t\t(૧૯૬૨), ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૫૭), ‘ભીતરનાં જીવન’ (૧૯૬૭) અને ‘પ્રેમ પદારથ’ (૧૯૭૪) એમના વાર્તાસંગ્રહો છે. એમની ‘ગુલામદીન ગાડીવાળો’, ‘નીલીનું ભૂત’, ‘સુરભિ’, ‘બા’, ‘પ્રેમ પદારથ’ વગેરે વાર્તાઓ શ્રેષ્ઠ કલાત્મક  \t\tઅભિવ્યક્તિ તેમ જ જીવનકાર્યને લીધે નોંધપાત્ર બની છે. એમાં એમની કલાત્મક વાર્તાપ્રવિધિઓ દેખાઈ આવે છે. મનોવલણોનું આલેખન એમની વાર્તાઓની વિશિષ્ટતા છે. ‘પુણ્ય પરવાર્યું નથી’ (૧૯૫૨), ‘હરિનો મારગ’ સત્યકથાઓનાં  \t\tસંગ્રહો છે. વાસ્તવિકતાની ભોંયની સાચવણીમાં કલા પાંગરી નથી એ તેમાં દેખાઈ આવે છે. ‘અમૃતદીક્ષા’ (૧૯૭૬)માંનાં જીવનચરિત્રોની પણ એ જ દશા છે. ‘સ્મરણોનો દેશ’ (૧૯૮૭)માં બીજાં અનેક વ્યક્તિચિત્રો છે. \t\t  \t\tએમની વાર્તાકલામાં સંવાદો ચિત્તાકર્ષક સિદ્ધ થયા હોઈ, એમણે નાટ્યક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. પણ બહુધા નાટકમાં પાત્રો નાટકકારનાં પૂતળાં જેવાં લાગે છે. જોકે એકાંકીઓ પ્રમાણમાં સફળ છે. ‘ધૂમ્રસેર’ (૧૯૪૮) અને ‘મનમાં ભૂત’  \t\t(૧૯૬૪) જેવાં નાટકોની તુલનામાં ‘મા’ અને ‘મહાનિબંધ’ તેમ જ ‘જવલંત અગ્નિ’ જેવાં એકાંકીઓ વિશેષ ગુણવત્તા દાખવે છે. ‘જવલંત અગ્નિ’ (૧૯૧૬), ‘બ્રોકરના પ્રતિનિધિ એકાંકી’ (૧૯૭૩) એમના એકાંકીસંગ્રહો છે. \t\t  \t\t‘વસન્તે’ (૧૯૬૪) એમનો કાવ્યસંગ્રહ છે. એમનું પ્રવાસપુસ્તક ‘નવા ગગનની નીચે’ (૧૯૭૦) રોચક શૈલીમાં સરસ ભાત પાડે છે. ‘રૂપસૃષ્ટિમાં’ (૧૯૬૨) અને ‘સાહિત્ય-તત્વ અને તંત્ર’ (૧૯૭૭) સાહિત્યસિદ્ધાંતનાં-વિવેચનનાં પુસ્તકો છે. તેમાં  \t\tએમની સરળ કલાસૂઝનો પરિચય થાય છે. કૃતિવિવેચનમાં એમની સાહિત્યકલાની સમજણ વ્યક્ત થાય છે. ‘અભિવ્યક્તિ’ (૧૯૬૫), ‘નર્મદ’ (૧૯૭૬) વગેરે એમના અન્ય વિવેચનગ્રંથો છે. ‘ગુજરાતના એકાંકી’ (૧૯૫૮), ‘આપણી શ્રેષ્ઠ  \t\tનવલિકાઓ’ (૧૯૪૮), ‘કાવ્યસુષમા’ (અન્ય સાથે, ૧૯૬૭), ‘વાઙમયવિહાર’ (અન્ય સાથે, ૧૯૬૧) વગેરે એમનાં સંપાદનો છે;  તો ‘બિચારાં સુનંદાબહેન’ (૧૯૫૪), ‘ભૂતાવળ’ (૧૯૬૦), ‘વિચ્છેદ’ (૧૯૬૭), ‘કથાભારતી’ વગેરે એમનાં  \t\tરૂપાંતર-અનુવાદનાં પુસ્તકો છે.   \t\t -અમૃતલાલ યાજ્ઞિક    \t\tગુલામદીન ગાડીવાળો : ગુલાબદાસ બ્રોકરની પ્રસિદ્ધ ટૂંકીવાર્તા. એમાં ‘એ મોજડી મારા પગમાં બેસતી નથી’ એટલા ગણિત પરથી ગાડીવાળો ગુલામદીન પ્રિયતમા આયેશાને અન્ય સાથે વાતચીત કતરી જોઈ જવાને કારણે તલ્લાક આપે છે એની દર્દકથા છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "gulabadasa-brokara",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/gulabadasa-brokara",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:53.173673",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17269,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ગુલામમોહમ્મદ શેખ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શેખ ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ </u>\t\r\n\t\t(૧૬-૨-૧૯૩૭) : કવિ. જન્મ વઢવાણમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઈન). ૧૯૬૧માં એમ.એ. (ફાઈન). ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી \r\n\t\tએ. આર.સી.એ. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં વ્યાખ્યાતા, ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર અને ૧૯૮૨ થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ. ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, \r\n\t\t‘સાયુજ્ય’માં કલાવિભાગોનું સંપાદન. ૧૯૮૩માં પદ્મશ્રી ઍવોર્ડ.\r\n\t\t<br/><br/> \r\n       ‘અથવા’ (૧૯૭૪) કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી ગદ્યકવિતાનું તેમ જ કાલધર્મી કવિતાકલા સાથે સ્થલધર્મી ચિત્રકલાના તરીકાઓના સંયોજનનું એક નવું પરિમાણ જોવા મળે છે. શબ્દો દ્વારા ઊપસતાં દ્રશ્યસંયોજનોની \r\n\t\tશ્રેણીમાંથી બનતો કાવ્યપટ વિશિષ્ટ વાક્-રીતિઓને તાકે છે. આથી પદબંધની અને વાક્યબંધની અપૂર્વ ચમત્કૃતિ ઊભી થાય છે. ક્યારેક નિષિદ્ધ ક્ષેત્રોનાં સાહચર્યોથી ભાવપોતને ક્ષુબ્ધ કરી આધુનિક સંવેદનાને નીપજાવવાનો \r\n\t\tપ્રયત્ન પણ જોવાય છે. આ ઉપરાંત ‘અમેરિકન ચિત્રકળા’ (૧૯૬૪) એમનો અનુવાદગ્રંથ છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      શેખ ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ  \t\r \t\t(૧૬-૨-૧૯૩૭) : કવિ. જન્મ વઢવાણમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. (ફાઈન). ૧૯૬૧માં એમ.એ. (ફાઈન). ૧૯૬૬માં રૉયલ સ્કૂલ ઑવ આર્ટ, લંડનમાંથી \r \t\tએ. આર.સી.એ. ૧૯૬૦થી ૧૯૬૯ સુધી મ. સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑવ ફાઈન આર્ટમાં વ્યાખ્યાતા, ૧૯૭૯થી ૧૯૮૨ સુધી રીડર અને ૧૯૮૨ થી પ્રોફેસર તથા ચિત્રકલા વિભાગના અધ્યક્ષ. ‘ક્ષિતિજ’, ‘વિશ્વમાનવ’, \r \t\t‘સાયુજ્ય’માં કલાવિભાગોનું સંપાદન. ૧૯૮૩માં પદ્મશ્રી ઍવોર્ડ.\r \t\t  \r        ‘અથવા’ (૧૯૭૪) કાવ્યસંગ્રહમાં આધુનિક ગુજરાતી ગદ્યકવિતાનું તેમ જ કાલધર્મી કવિતાકલા સાથે સ્થલધર્મી ચિત્રકલાના તરીકાઓના સંયોજનનું એક નવું પરિમાણ જોવા મળે છે. શબ્દો દ્વારા ઊપસતાં દ્રશ્યસંયોજનોની \r \t\tશ્રેણીમાંથી બનતો કાવ્યપટ વિશિષ્ટ વાક્-રીતિઓને તાકે છે. આથી પદબંધની અને વાક્યબંધની અપૂર્વ ચમત્કૃતિ ઊભી થાય છે. ક્યારેક નિષિદ્ધ ક્ષેત્રોનાં સાહચર્યોથી ભાવપોતને ક્ષુબ્ધ કરી આધુનિક સંવેદનાને નીપજાવવાનો \r \t\tપ્રયત્ન પણ જોવાય છે. આ ઉપરાંત ‘અમેરિકન ચિત્રકળા’ (૧૯૬૪) એમનો અનુવાદગ્રંથ છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "gulamamohammada-sekha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/gulamamohammada-sekha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:53.386299",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17270,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ગુણવંત શાહ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શાહ ગુણવંત ભૂષણલાલ</u>\r\n\t\t(૧૨-૩-૧૯૩૭) : નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર. જન્મ રાંદેર (સુરત)માં. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલ સુરતમાં. ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી. \r\n\t\t૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક. ૧૯૭૨-૭૩માં \r\n\t\tટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૩-૭૪માં એસ. એ‘. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ. ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ‘નૂતન \r\n\t\tશિક્ષણ’ના તંત્રી.\r\n\t\t<br/><br/> \r\n       ‘કાર્ડિયોગ્રામ’ (૧૯૭૭), ‘રણ તો લીલાંછમ’ (૧૯૭૮), ‘વગડાને તરસ ટહુકાની’ (૧૯૭૯), ‘વિચારોના વૃંદાવનમાં’ (૧૯૮૧), ‘મનનાં મેઘધનુષ’ (૧૯૮૫) વગેરે એમના કવિતાના પાસવાળી અને કવેતાઈ પાસવાળી \r\n\t\tશૈલીના નિબંધોના સંગ્રહો છે. ‘વિસ્મયનું પરોઢ’ (૧૯૮૦) એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે. ‘રજકણ સૂરજ થવાને શમણે’ (૧૯૬૮) અને ‘મૉટેલ’ (૧૯૬૮) એમની નવલકથાઓ છે. ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ (૧૯૬૬) એમનું પ્રવાસ \r\n\t\tપુસ્તક છે. ઉપરાંત એમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ (૧૯૮૨), ‘મહામાનવ મહાવીર’ (૧૯૮૬) અને ‘કરુણામૂર્તિ બદ્ધ’ (૧૯૮૩) જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ (૧૯૬૪), ‘સાવધાન, \r\n\t\tએકવીસમી સદી આવી રહી છે’ (૧૯૮૭), ‘કૃષ્ણનું જીવનસંગીત’ (૧૯૮૭) ઇત્યાદિ એમના પ્રકીર્ણ ગ્રંથો છે.\r\n\t\t<br/><br/>\n<p align=\"right\">-યાસીન દલાલ</p>\r\n\t\tશાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેરુ’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬) : નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રના સંપાદક. એ \r\n\t\tપછી ૧૯૧૯થી અમદાવાદના ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડો સમય ‘અખંડઆનંદ’માં સંપાદક. ૧૯૩૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/> \r\n\t       એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ આપી છે; તે પૈકી ‘પ્રમોદા અથવા દિલેર દિલારામ’ (૧૯૦૭), ‘ધારાનગરીનો મુંજ’ (૧૯૧૧), ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત’, ‘નોકરીનો ઉમેદવાર’ (૧૯૧૪), ‘કર્તવ્ય \r\n\t\tકૌમુદી’ (૧૯૧૫), ‘પાટણની પડતીનો પ્રારંભ’ (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ’ (૧૯૧૬), ‘મૂળરાજ સોલંકી’ (૧૯૨૦), ‘રૂપમતી’ (૧૯૪૧), ‘જીગર અને અમી’ (૧૯૪૪), ‘વિષચક્ર’ (૧૯૪૬), ‘કંટકછાયો પંથ’ (૧૯૬૩) વગેરે \r\n\t\tવિશેષ ઉલ્લેખનીય છે.\r\n\t\t<br/><br/> \r\n       ‘ચાંપરાજ હાંડો’ (૧૯૦૬), ‘દેવનર્તકી’ (૧૯૫૮) અને ‘સાક્ષર મહાશય’ (૧૯૬૪) જેવાં નાટકો; ‘રૂપાનો ઘંટ’ (૧૯૪૨) અને ‘વર્ષા અને બીજી વાતો’ (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહો; ચરિત્રસંગ્રહ ‘રત્નજીવનજ્યોત’ \r\n\t\t(૧૯૪૩) તથા ‘ધરતીને ખોળે’ (૧૯૪૪) અને ‘હૈયાનું ધામ’ (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથો તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા વગેરે એમનું પ્રદાન છે. આ ઉપરાંત ‘હૈયાની થાપણ’ (૧૯૫૬), ‘ભોળો ખેડૂત’ \r\n\t\t(૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      શાહ ગુણવંત ભૂષણલાલ \r \t\t(૧૨-૩-૧૯૩૭) : નિબંધકાર, ચરિત્રકાર, નવલકથાકાર. જન્મ રાંદેર (સુરત)માં. પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં. માધ્યમિક શિક્ષણ જૈન હાઇસ્કૂલ સુરતમાં. ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી. \r \t\t૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટીમાંથી બી.ઍડ. ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી મ. સ. યુનિવર્સિટીમાં રીડર. ૧૯૬૭-૬૮માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક. ૧૯૭૨-૭૩માં \r \t\tટેકનિકલ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ, મદ્રાસમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૩-૭૪માં એસ. એ‘. ડી. ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વિભાગીય અધ્યક્ષ. ૧૯૭૪થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના અધ્યક્ષ. ‘નૂતન \r \t\tશિક્ષણ’ના તંત્રી.\r \t\t  \r        ‘કાર્ડિયોગ્રામ’ (૧૯૭૭), ‘રણ તો લીલાંછમ’ (૧૯૭૮), ‘વગડાને તરસ ટહુકાની’ (૧૯૭૯), ‘વિચારોના વૃંદાવનમાં’ (૧૯૮૧), ‘મનનાં મેઘધનુષ’ (૧૯૮૫) વગેરે એમના કવિતાના પાસવાળી અને કવેતાઈ પાસવાળી \r \t\tશૈલીના નિબંધોના સંગ્રહો છે. ‘વિસ્મયનું પરોઢ’ (૧૯૮૦) એમનું ગદ્યકાવ્યનું પુસ્તક છે. ‘રજકણ સૂરજ થવાને શમણે’ (૧૯૬૮) અને ‘મૉટેલ’ (૧૯૬૮) એમની નવલકથાઓ છે. ‘કોલંબસના હિંદુસ્તાનમાં’ (૧૯૬૬) એમનું પ્રવાસ \r \t\tપુસ્તક છે. ઉપરાંત એમણે ‘ગાંધી-નવી પેઢીની નજરે’ (૧૯૮૨), ‘મહામાનવ મહાવીર’ (૧૯૮૬) અને ‘કરુણામૂર્તિ બદ્ધ’ (૧૯૮૩) જેવા ચરિત્રગ્રંથો પણ આપ્યા છે. ‘શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ’ (૧૯૬૪), ‘સાવધાન, \r \t\tએકવીસમી સદી આવી રહી છે’ (૧૯૮૭), ‘કૃષ્ણનું જીવનસંગીત’ (૧૯૮૭) ઇત્યાદિ એમના પ્રકીર્ણ ગ્રંથો છે.\r \t\t   -યાસીન દલાલ \r \t\tશાહ ચુનીલાલ વર્ધમાન, ‘મેરુ’, ‘સાહિત્યપ્રિય’ (૨-૫-૧૮૮૭, ૧૨-૫-૧૯૬૬) : નવલકથાકાર, પત્રકાર, વિવેચક. જન્મસ્થળ વઢવાણ. ૧૯૦૩માં મૅટ્રિક. પહેલાં અમદાવાદમાં ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રના સંપાદક. એ \r \t\tપછી ૧૯૧૯થી અમદાવાદના ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકમાં સહતંત્રી. ત્યાંથી નિવૃત્ત થયા પછી થોડો સમય ‘અખંડઆનંદ’માં સંપાદક. ૧૯૩૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક.\r \t\t  \r \t       એમણે પચાસ જેટલી ઐતિહાસિક-સામાજિક નવલકથાઓ આપી છે; તે પૈકી ‘પ્રમોદા અથવા દિલેર દિલારામ’ (૧૯૦૭), ‘ધારાનગરીનો મુંજ’ (૧૯૧૧), ‘ચાણક્ય અને ચંદ્રગુપ્ત’, ‘નોકરીનો ઉમેદવાર’ (૧૯૧૪), ‘કર્તવ્ય \r \t\tકૌમુદી’ (૧૯૧૫), ‘પાટણની પડતીનો પ્રારંભ’ (૧૯૧૫), ‘ન્યાયના મૂળમાં નીતિ’ (૧૯૧૬), ‘મૂળરાજ સોલંકી’ (૧૯૨૦), ‘રૂપમતી’ (૧૯૪૧), ‘જીગર અને અમી’ (૧૯૪૪), ‘વિષચક્ર’ (૧૯૪૬), ‘કંટકછાયો પંથ’ (૧૯૬૩) વગેરે \r \t\tવિશેષ ઉલ્લેખનીય છે.\r \t\t  \r        ‘ચાંપરાજ હાંડો’ (૧૯૦૬), ‘દેવનર્તકી’ (૧૯૫૮) અને ‘સાક્ષર મહાશય’ (૧૯૬૪) જેવાં નાટકો; ‘રૂપાનો ઘંટ’ (૧૯૪૨) અને ‘વર્ષા અને બીજી વાતો’ (૧૯૫૪) જેવા ટૂંકીવાર્તાઓના સંગ્રહો; ચરિત્રસંગ્રહ ‘રત્નજીવનજ્યોત’ \r \t\t(૧૯૪૩) તથા ‘ધરતીને ખોળે’ (૧૯૪૪) અને ‘હૈયાનું ધામ’ (૧૯૬૩) જેવા બાળસાહિત્યગ્રંથો તેમ જ ૧૯૩૦-૩૧ના ગ્રંથસ્થ વાઙમયની સમીક્ષા વગેરે એમનું પ્રદાન છે. આ ઉપરાંત ‘હૈયાની થાપણ’ (૧૯૫૬), ‘ભોળો ખેડૂત’ \r \t\t(૧૯૫૬) જેવાં અનુવાદપુસ્તકો પણ એમના નામે છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "gunavanta-saha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/gunavanta-saha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:53.597550",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17271,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હરિકૃષ્ણ પાઠક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પાઠક હરિકૃષ્ણ રામચંદ્ર </u>\r\n\t\t(૫-૮-૧૯૩૮) : કવિ. જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં. વતન ભોળાદ (જિ. અમદાવાદ). ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૧-૬૨માં સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક. ૧૯૬૩ થી ગુજરાત રાજ્યના \r\n\t\tસચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ. પછીથી વિભાગીય અધિકારી. ૧૯૬૭માં કાવ્યસર્જન માટે સુવર્ણચંદ્રક.\r\n\t\t<br/><br/>\r\n       ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા  દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા \r\n\t      નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. ‘અડવાપચીસી’ \r\n\t   (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૯), ‘નૂતન ગુજરાત’માં \r\n\t      ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. ‘મોરબંગલો’ (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. ‘નગર વસે છે’ (૧૯૭૮) એ ‘બૃહસ્પતિ સભા’ના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે  આપેલું સંપાદન છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પાઠક હરિકૃષ્ણ રામચંદ્ર  \r \t\t(૫-૮-૧૯૩૮) : કવિ. જન્મ બોટાદ (જિ. ભાવનગર)માં. વતન ભોળાદ (જિ. અમદાવાદ). ૧૯૫૬માં મૅટ્રિક. ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી. ૧૯૬૧-૬૨માં સોનગઢ (જિ. ભાવનગર)માં શિક્ષક. ૧૯૬૩ થી ગુજરાત રાજ્યના \r \t\tસચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલાં મદદનીશ. પછીથી વિભાગીય અધિકારી. ૧૯૬૭માં કાવ્યસર્જન માટે સુવર્ણચંદ્રક.\r \t\t \r        ‘સૂરજ કદાચ ઊગે’ (૧૯૭૪) એ પ્રથમ સંગ્રહથી કવિ તરીકે એમણે ધ્યાન ખેંચ્યું છે. ગીત, ગઝલ અને અછાંદસ સ્વરૂપનાં આ કાવ્યોમાં સાતમા-આઠમા  દાયકાની કવિતાનાં ધ્યાનપાત્ર વલણો જોવા મળે છે. ગ્રામજીવન અને તેમાં રહેલી નૈસર્ગિકતા \r \t      નગરજીવનની યાંત્રિક અને કૃતક વ્યવસ્થામાં ખોવાઈ ગઈ છે એની વેદના અહીં વિશેષરૂપે વ્યક્ત થઈ છે. કવિની શૈલી એમના સમકાલીન સૌરાષ્ટ્રના કવિઓની જેમ જૂનાં લોકગીતોના ઢાળ અને ભાષાના સંસ્કાર ઝીલતી જોવાય છે. ‘અડવાપચીસી’ \r \t   (૧૯૮૪)નાં કાવ્યોમાં અડવાના કાલ્પનિક પાત્ર દ્વારા કવિએ માનવસ્વભાવની કેટલીક વિકૃતિઓની હળવી મજાક ઉડાવી છે. ‘કોઈનું કંઈ ખોવાય છે’ (૧૯૮૧) એ એમનો શિશુકાવ્યોનો સંગ્રહ છે. ‘ગુલાબી આરસની લગ્ગી’ (૧૯૭૯), ‘નૂતન ગુજરાત’માં \r \t      ધારાવાહી પ્રગટ થયેલી કિશોરજીવનની પ્રસંગકથાઓ છે. ‘મોરબંગલો’ (૧૯૮૮) એમનો વાર્તાસંગ્રહ છે. ‘નગર વસે છે’ (૧૯૭૮) એ ‘બૃહસ્પતિ સભા’ના કવિમિત્રોનાં કેટલાંક ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું એમણે  આપેલું સંપાદન છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "harikrsna-pathaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/harikrsna-pathaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:53.771071",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17274,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હર્ષદરાય  ત્રિવેદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિવેદી હર્ષદરાય મણિભાઈ, ‘પ્રાસાન્નેય’</u>\t\n\t\t(૭-૧૨-૧૯૩૩) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. એમ. એસ. \n\t\tયુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર.\n\t\t<br/><br/>\n\t\t‘ચંન્દ્રિકા’ (૧૯૫૫) એમનું ૧૧૧ પૃષ્ઠ પર ગદ્યમાં વિસ્તરેલું કથાકાવ્ય છે. ‘પ્રથમ મિલન’, ‘પરિચય’, ‘પ્રણય’, ‘વિરહ’, ‘પુનર્મિલન’, ‘ચરણ ઉત્ક્રમણ’ અને ‘સમાપન’ એમ સાત ખંડમાં પ્રણયકથાનું આયોજન સુપેરે જોઈ શકાય છે, પણ ભાષા \n\t\tએકદમ અપક્વ છે.\n\t\t<br/><br/>\n\t\tબ. ક. ઠાકોરની પ્રકાશનશ્રેણી અંતર્ગત એમણે ‘બ. ક. ઠાકોર : વ્યક્તિપરિચય’ (૧૯૭૮) માં પ્રો. ઠાકોરના વ્યક્તિત્વનાં અલગ અલગ પાસાંઓનો પરિચય કરાવ્યો છે. કુલ આઠ ખંડમાં કુટુંબ, સુધારો, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણ અને \n\t\tમાનવતા અંગેની તેમની વિચારણાને સ્પષ્ટ કરી છે. સાતમાં ખંડમાં સાહિત્યકાર તરીકેની તેમની વ્યક્તિચેતનાને ઓળખવાનો પ્રયાસ છે. ‘વિવેચક : પ્રો. બળવંતરાય ઠાકોર’ (૧૯૭૯) માં બ. ક. ઠાકોરના વિવેચનની વીગતે છણાવટ છે. \n\t\tવ્યક્તિઓ, કૃતિઓ, સૈદ્ધાન્તિક મુદ્દાઓ વગેરે વિષયવ્યાખ્યાનો આપવાને તથા અવલોકનો, પ્રવેશકો લેખો લખવાને તથા ક્યાંક સંપાદનો કરવાને વિશે બળવંતરાયે જે વિવેચનપ્રવૃત્તિ કરી છે એની નિર્ભીક અને સઘન તપાસ જોઈ શકાય છે. \n\t\t‘પ્રો. બળવંતરાયની કવિતા’ (૧૯૮૨) માં પ્રો. ઠાકોરની કવિતાનો સમીક્ષાત્મક અભ્યાસ છે. કવિતાવિષયક કાવ્યો, પ્રેમનો દિવસ, વિરહ, ઘટનાત્મક કાવ્યો, ચિંતનાત્મક કવિતા, વિગ્રહકાવ્યો, બાળકાવ્યો, સ્થળવિષયક ને વ્યક્તિવિષયક \n\t\tકાવ્યો, ઠાકોરની કાવ્યબાની અને પાઠાન્તરો-એમ વિવિધ જૂથમાં ઠાકોરની કવિતાને વર્ગીકૃત કરી એને અંગેનાં કીમતી તારણો આપ્યાં છે.\n\t\t<br/><br/>\n\t\tપ્રો. બળવંતરાય ઠાકોર વિરચિત, સ્ત્રીસ્વાતંત્ર્ય ચર્ચતું અદ્યતન આખ્યાનક ‘નિરુત્તમા’ (૧૯૫૭) અને પ્રો. બ. ક. ઠાકોરની ‘દિન્કી’- ભા.૧-૨ (૧૯૬૯, ૧૯૭૬) એમનાં સંપાદનો છે; તો ‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ’ (૧૯૬૯) એમણે અન્ય \n\t\tસાથે કરેલું સંપાદન છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિવેદી હર્ષદરાય મણિભાઈ, ‘પ્રાસાન્નેય’ \t \t\t(૭-૧૨-૧૯૩૩) : કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. એમ. એસ.  \t\tયુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર. \t\t  \t\t‘ચંન્દ્રિકા’ (૧૯૫૫) એમનું ૧૧૧ પૃષ્ઠ પર ગદ્યમાં વિસ્તરેલું કથાકાવ્ય છે. ‘પ્રથમ મિલન’, ‘પરિચય’, ‘પ્રણય’, ‘વિરહ’, ‘પુનર્મિલન’, ‘ચરણ ઉત્ક્રમણ’ અને ‘સમાપન’ એમ સાત ખંડમાં પ્રણયકથાનું આયોજન સુપેરે જોઈ શકાય છે, પણ ભાષા  \t\tએકદમ અપક્વ છે. \t\t  \t\tબ. ક. ઠાકોરની પ્રકાશનશ્રેણી અંતર્ગત એમણે ‘બ. ક. ઠાકોર : વ્યક્તિપરિચય’ (૧૯૭૮) માં પ્રો. ઠાકોરના વ્યક્તિત્વનાં અલગ અલગ પાસાંઓનો પરિચય કરાવ્યો છે. કુલ આઠ ખંડમાં કુટુંબ, સુધારો, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણ અને  \t\tમાનવતા અંગેની તેમની વિચારણાને સ્પષ્ટ કરી છે. સાતમાં ખંડમાં સાહિત્યકાર તરીકેની તેમની વ્યક્તિચેતનાને ઓળખવાનો પ્રયાસ છે. ‘વિવેચક : પ્રો. બળવંતરાય ઠાકોર’ (૧૯૭૯) માં બ. ક. ઠાકોરના વિવેચનની વીગતે છણાવટ છે.  \t\tવ્યક્તિઓ, કૃતિઓ, સૈદ્ધાન્તિક મુદ્દાઓ વગેરે વિષયવ્યાખ્યાનો આપવાને તથા અવલોકનો, પ્રવેશકો લેખો લખવાને તથા ક્યાંક સંપાદનો કરવાને વિશે બળવંતરાયે જે વિવેચનપ્રવૃત્તિ કરી છે એની નિર્ભીક અને સઘન તપાસ જોઈ શકાય છે.  \t\t‘પ્રો. બળવંતરાયની કવિતા’ (૧૯૮૨) માં પ્રો. ઠાકોરની કવિતાનો સમીક્ષાત્મક અભ્યાસ છે. કવિતાવિષયક કાવ્યો, પ્રેમનો દિવસ, વિરહ, ઘટનાત્મક કાવ્યો, ચિંતનાત્મક કવિતા, વિગ્રહકાવ્યો, બાળકાવ્યો, સ્થળવિષયક ને વ્યક્તિવિષયક  \t\tકાવ્યો, ઠાકોરની કાવ્યબાની અને પાઠાન્તરો-એમ વિવિધ જૂથમાં ઠાકોરની કવિતાને વર્ગીકૃત કરી એને અંગેનાં કીમતી તારણો આપ્યાં છે. \t\t  \t\tપ્રો. બળવંતરાય ઠાકોર વિરચિત, સ્ત્રીસ્વાતંત્ર્ય ચર્ચતું અદ્યતન આખ્યાનક ‘નિરુત્તમા’ (૧૯૫૭) અને પ્રો. બ. ક. ઠાકોરની ‘દિન્કી’- ભા.૧-૨ (૧૯૬૯, ૧૯૭૬) એમનાં સંપાદનો છે; તો ‘પ્રો. બ. ક. ઠાકોર અધ્યયન ગ્રંથ’ (૧૯૬૯) એમણે અન્ય  \t\tસાથે કરેલું સંપાદન છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "harsadaraya-trivedi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/harsadaraya-trivedi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:53.965981",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17275,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હસમુખ બારાડી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>બારાડી હસમુખ જમનાદાસ </u>\n\t\t(૨૩-૧૨-૧૯૩૮) : નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટ્યદિગ્દર્શન વિષય સાથે ડિપ્લોમા, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત \n\t\tયુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૨માં મોસ્કોના સ્ટેટ થિયેટર ઈન્સ્ટિટ્યુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઈન્સ્ટિટ્યુટ, મોસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦-૧૯૬૪ દરમિયાન આકાશવાણીના વડોદરા \n\t\tતેમ જ  રાજકોટ કેન્દ્રમાં નાટ્યલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી આકાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક. ૧૯૭૩ થી \n\t\tભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ-નિર્માતા. \n\t\t<br/><br/> \n\t\tસાત પાત્રોવાળું દ્વિઅંકી નાટક ‘કાળો કામળો’ (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તનો વિનિમય કરતું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકનો હિન્દી અનુવાદક ૧૯૮૦માં ‘કાલા કમ્બલ’ નામે પ્રગટ થયો છે. રંગભૂમિ વિશેના \n\t\tવિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખોવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વાન્યા’નો અનુવાદ \n\t\t‘વાન્યા મામા’ (૧૯૮૩) ઉપરાંત ‘ટેલિફોન’ (‘એનેક્ટ’, ૧૯૮૧-૮૨) એ એમના અંગ્રેજી નાટ્યનુવાદો છે. ‘જનાર્દન જોસેફ’ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ ‘યાયાવર’ (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારાડીનાં બે નાટકો’ (૧૯૮૪)માં \n\t\tસામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શેબાજી બોલિયા’ ત્રિઅંકી છે તથા ‘જશુમતી કંકુવતી’ દ્વિઅંકી છે. ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ’ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક \n\t\tનિરૂપણ કરતું પ્રયોગશીલ નાટક છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      બારાડી હસમુખ જમનાદાસ   \t\t(૨૩-૧૨-૧૯૩૮) : નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટ્યદિગ્દર્શન વિષય સાથે ડિપ્લોમા, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત  \t\tયુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૨માં મોસ્કોના સ્ટેટ થિયેટર ઈન્સ્ટિટ્યુટમાંથી થિયેટર ઇતિહાસ વિષય સાથે એમ.એ. એ જ વર્ષે ટી.વી. ઈન્સ્ટિટ્યુટ, મોસ્કોમાં ટી.વી. નિર્માણ અંગેની તાલીમ. ૧૯૬૦-૧૯૬૪ દરમિયાન આકાશવાણીના વડોદરા  \t\tતેમ જ  રાજકોટ કેન્દ્રમાં નાટ્યલેખક. ૧૯૬૪ થી ૧૯૬૮ સુધી આકાશવાણી, દિલ્હીના ગુજરાતી સમાચાર-ઉદઘોષક. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી સરકારી વિનિમય કાર્યક્રમ અંતર્ગત મોસ્કો રેડિયોના ગુજરાતી વિભાગના કાર્યક્રમ-આયોજક. ૧૯૭૩ થી  \t\tભારતીય અંતરીક્ષ અનુસંધાન કેન્દ્ર (ઇસરો) સાથે સંલગ્ન અને અદ્યપર્યત કાર્યક્રમ-નિર્માતા.  \t\t   \t\tસાત પાત્રોવાળું દ્વિઅંકી નાટક ‘કાળો કામળો’ (૧૯૭૫) વાસ્તવ અને અમૂર્તનો વિનિમય કરતું એમનું પ્રયોગલક્ષી માનસશાસ્ત્રીય નાટક છે. આ નાટકનો હિન્દી અનુવાદક ૧૯૮૦માં ‘કાલા કમ્બલ’ નામે પ્રગટ થયો છે. રંગભૂમિ વિશેના  \t\tવિવેચનાત્મક લેખોનો સંગ્રહ ‘નાટક સરીખો નાદર હુન્નર’ (૧૯૮૩) ગુજરાતી રંગભૂમિમાં પ્રવર્તતી એકવિધતા અને પ્રોસિનિયમના ધંધાદારી વિનિયોગની સામે વિરોધનો સૂર પ્રગટ કરે છે. ચૅખોવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વાન્યા’નો અનુવાદ  \t\t‘વાન્યા મામા’ (૧૯૮૩) ઉપરાંત ‘ટેલિફોન’ (‘એનેક્ટ’, ૧૯૮૧-૮૨) એ એમના અંગ્રેજી નાટ્યનુવાદો છે. ‘જનાર્દન જોસેફ’ (૧૯૮૫) મૂળ ગુજરાતીમાં તથા હિન્દીમાં પણ ‘યાયાવર’ (૧૯૮૬) નામે પ્રગટ થયું છે. ‘બારાડીનાં બે નાટકો’ (૧૯૮૪)માં  \t\tસામાજિક વાસ્તવનું નિરૂપણ કરતાં બે નાટકો પૈકી ‘પછી શેબાજી બોલિયા’ ત્રિઅંકી છે તથા ‘જશુમતી કંકુવતી’ દ્વિઅંકી છે. ‘એકલું આકાશ અને બીજાં નાટકો’ (૧૯૮૫)માં મુખ્ય નાટક ‘એકલું આકાશ’ વર્તમાન સમાજવ્યવસ્થાનું ટીકાત્મક  \t\tનિરૂપણ કરતું પ્રયોગશીલ નાટક છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "hasamukha-baradi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/hasamukha-baradi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:54.118416",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17276,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હસમુખલાલ શાહ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શાહ હસમુખલાલ ચંપકલાલ, ‘હસમુખ મઢીવાળા’ </u>\r\n\t\t(૧-૧૦-૧૯૨૬) : કવિ. જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી \r\n\t\tબી.એ. અને ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવાલયમાં અને મુંબઈની ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં નોકરી. ૧૯૫૧ થી \r\n\t\t૧૯૫૮ સુધી બારડોલી (જિ. સુરત)માં વકીલાત. ૧૯૫૮-૭૧ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે સિવિલ જજ. ૧૯૭૧ થી ૧૯૭૫ સુધી આસિસ્ટંટ ડિસ્ટ્રીક્ટ જજ. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ગુજરાત રાજ્ય સચિવાલય, \r\n\t\tગાંધીનગરમાં નાયબ સચિવ. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે ડિસ્ટ્રીક્ટ ઍન્ડ સેસન્સ જજ.\r\n\t\t<br/><br/> \r\n\t\tએમણે કાવ્યસંગ્રહો ‘આશ્લેષ’ (૧૯૫૬) અને ‘યરલવ’ (૧૯૭૪)માં સૉનેટ, ગીત અને ગઝલ સ્વરૂપોનો આશ્રય લઈ મુખ્યત્વે દાંપત્યજીવન અને ગૃહજીવનની પ્રસન્નતાને આલેખી છે. એ ઉપરાંત આ સંગ્રહોમાં ગાંધીજી, \r\n\t\tસરદાર આદિને વિષય બનાવી રચાયેલાં અંજલિકાવ્યો પણ છે. વળી, કવિએ અહીં સ્વાતંત્ર્ય પછી દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈ મનમાં અનુભવેલાં સંતાપ પણ વ્યક્ત કર્યો છે. ‘ક્ષુલ્લક રજકણ એક’ (૧૯૮૪) એ એમનો \r\n\t\tદુહાસંગ્રહ છે. ‘ઝલક અને ઝાંખી’, ‘તરંગ અને તરણી’, ‘ધૂપશલાકા’ અને ‘કોઈ કંકર કોઈ મોતી’ ભાદરણના સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના અંગ્રેજી ગ્રંથોના અનુવાદ છે; તો ‘આગિયાના અંગાર’ (૧૯૬૧) સમરસેટ મોંમની \r\n\t\tનવલકથાનો અનુવાદ છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      શાહ હસમુખલાલ ચંપકલાલ, ‘હસમુખ મઢીવાળા’  \r \t\t(૧-૧૦-૧૯૨૬) : કવિ. જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી \r \t\tબી.એ. અને ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવાલયમાં અને મુંબઈની ઓરિએન્ટલ ટ્રાન્સલેટર્સની ઑફિસમાં નોકરી. ૧૯૫૧ થી \r \t\t૧૯૫૮ સુધી બારડોલી (જિ. સુરત)માં વકીલાત. ૧૯૫૮-૭૧ દરમિયાન ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે સિવિલ જજ. ૧૯૭૧ થી ૧૯૭૫ સુધી આસિસ્ટંટ ડિસ્ટ્રીક્ટ જજ. ૧૯૭૫ થી ૧૯૭૭ સુધી ગુજરાત રાજ્ય સચિવાલય, \r \t\tગાંધીનગરમાં નાયબ સચિવ. ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી ગુજરાતમાં વિવિધ સ્થળે ડિસ્ટ્રીક્ટ ઍન્ડ સેસન્સ જજ.\r \t\t  \r \t\tએમણે કાવ્યસંગ્રહો ‘આશ્લેષ’ (૧૯૫૬) અને ‘યરલવ’ (૧૯૭૪)માં સૉનેટ, ગીત અને ગઝલ સ્વરૂપોનો આશ્રય લઈ મુખ્યત્વે દાંપત્યજીવન અને ગૃહજીવનની પ્રસન્નતાને આલેખી છે. એ ઉપરાંત આ સંગ્રહોમાં ગાંધીજી, \r \t\tસરદાર આદિને વિષય બનાવી રચાયેલાં અંજલિકાવ્યો પણ છે. વળી, કવિએ અહીં સ્વાતંત્ર્ય પછી દેશની પ્રવર્તમાન સ્થિતિ જોઈ મનમાં અનુભવેલાં સંતાપ પણ વ્યક્ત કર્યો છે. ‘ક્ષુલ્લક રજકણ એક’ (૧૯૮૪) એ એમનો \r \t\tદુહાસંગ્રહ છે. ‘ઝલક અને ઝાંખી’, ‘તરંગ અને તરણી’, ‘ધૂપશલાકા’ અને ‘કોઈ કંકર કોઈ મોતી’ ભાદરણના સ્વામી શ્રી કૃષ્ણાનંદજીના અંગ્રેજી ગ્રંથોના અનુવાદ છે; તો ‘આગિયાના અંગાર’ (૧૯૬૧) સમરસેટ મોંમની \r \t\tનવલકથાનો અનુવાદ છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "hasamukhalala-saha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/hasamukhalala-saha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:54.278707",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17278,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હસમુખરાય યાજ્ઞિક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ, ‘ઉપમન્યુ’, ‘પુષ્પધન્વા’, ‘બી. કાશ્યપ’, ‘વ્રજનંદન જાની’, ‘શ્રીધર’, ‘હસુ યાજ્ઞિક’ </u>\n\t\t(૧૨-૨-૧૯૩૮) : નવલકથાકાર, વાર્તાકાર.''' જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી રાજકોટમાં. ૧૯૬૦માં બી.એ. \n\t\tઅને ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૨ થી ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર.\n\t\t<br/><br/> \n\t\tરંજક્તાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. ‘દગ્ધા’ (૧૯૬૮), ‘હાઈવે પર એક રાત’ (૧૯૮૧), ‘બીજી સવારનો સૂરજ’ (૧૯૮૨), ‘સોળ પછી’ (૧૯૮૬) ‘નીરા કૌસાની’ (૧૯૮૭) વગેરેમાં સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. ‘દીવાલ \n\t\tપાછળની દુનિયા’ (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. ‘મનડાની માયા’ (૧૯૮૫), ‘એક જુબાનીમાંથી’ (૧૯૮૫) અને ‘પછીતના પથ્થરો’ (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો \n\t\tછે. એમણે ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા’ (૧૯૭૪), ‘મધ્યકાલીન કથાસાહિત્ય’ (૧૯૮૭), ‘શામળ’ (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. ‘કામકથા’ (૧૯૮૭)માં સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં છે, તેમ \n\t\t‘કામકથા : સૂડાબહોંતેરી’ (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને વાચા આપતાં કથાનકો આપ્યાં છે. ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો ‘હરિ વેણ વાય છે રે હો વંનમાં’ (૧૯૮૮)માં ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત \n\t\tપારંપરિક ભક્તિગીતોનું એમણે સ્વરાંકન આપ્યું છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      યાજ્ઞિક હસમુખરાય વ્રજલાલ, ‘ઉપમન્યુ’, ‘પુષ્પધન્વા’, ‘બી. કાશ્યપ’, ‘વ્રજનંદન જાની’, ‘શ્રીધર’, ‘હસુ યાજ્ઞિક’   \t\t(૧૨-૨-૧૯૩૮) : નવલકથાકાર, વાર્તાકાર.''' જન્મ રાજકોટમાં. પ્રાથમિક-માધ્યમિક કેળવણી રાજકોટમાં. ૧૯૬૦માં બી.એ.  \t\tઅને ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૨માં પીએચ.ડી. ૧૯૬૩-૮૨ દરમિયાન સુરેન્દ્રનગર, વિસનગર, અમદાવાદ, જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૮૨ થી ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્ર. \t\t   \t\tરંજક્તાને તાકતી એમની ઘણી નવલકથાઓ છે. ‘દગ્ધા’ (૧૯૬૮), ‘હાઈવે પર એક રાત’ (૧૯૮૧), ‘બીજી સવારનો સૂરજ’ (૧૯૮૨), ‘સોળ પછી’ (૧૯૮૬) ‘નીરા કૌસાની’ (૧૯૮૭) વગેરેમાં સરલ કથાવસ્તુ અને સુવાચ્ય શૈલી છે. ‘દીવાલ  \t\tપાછળની દુનિયા’ (૧૯૮૪) સત્ય ઘટનાઓમાં કલ્પનાનું યત્કિંચિત્ મિશ્રણ કરીને લખાયેલાં લગભગ અઠ્ઠાવીસ કિસ્સાઓ વર્ણવે છે. ‘મનડાની માયા’ (૧૯૮૫), ‘એક જુબાનીમાંથી’ (૧૯૮૫) અને ‘પછીતના પથ્થરો’ (૧૯૮૫) એમના વાર્તાસંગ્રહો  \t\tછે. એમણે ‘મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથા’ (૧૯૭૪), ‘મધ્યકાલીન કથાસાહિત્ય’ (૧૯૮૭), ‘શામળ’ (૧૯૭૮), વગેરે વિવેચનગ્રંથો આપ્યા છે. ‘કામકથા’ (૧૯૮૭)માં સંસ્કૃત-પ્રાકૃત મધ્યકાલીન ગુજરાતી સ્ત્રીચરિત્રનાં કથાનકો આપ્યાં છે, તેમ  \t\t‘કામકથા : સૂડાબહોંતેરી’ (૧૯૮૭)માં પણ સ્ત્રીચરિત્રને વાચા આપતાં કથાનકો આપ્યાં છે. ‘ફૂટતી પાંખોનો પહેલો ફફડાટ’ (૧૯૭૨) એમનું સહસંપાદન છે, તો ‘હરિ વેણ વાય છે રે હો વંનમાં’ (૧૯૮૮)માં ડૉ. હરિવલ્લભ ભાયાણી સંપાદિત  \t\tપારંપરિક ભક્તિગીતોનું એમણે સ્વરાંકન આપ્યું છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "hasamukharaya-yajnika",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/hasamukharaya-yajnika",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:54.470582",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17279,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " હિમાંશી શેલત",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શેલત હિમાંશી </u>\r\n\t\t(૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા’ પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આટ્રર્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.\r\n\t\t<br/><br/> \r\n       ‘અન્તરાલ’ (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      શેલત હિમાંશી  \r \t\t(૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા’ પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આટ્રર્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.\r \t\t  \r        ‘અન્તરાલ’ (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "himansi-selata",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/himansi-selata",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:54.646671",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}