GET /sootradhar/authors/?format=api&page=906
HTTP 200 OK
Allow: GET, HEAD, OPTIONS
Content-Type: application/json
Vary: Accept

{
    "count": 17752,
    "next": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=907",
    "previous": "http://admin.kavishala.in/sootradhar/authors/?format=api&page=905",
    "results": [
        {
            "id": 17239,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " છોટુભાઈ નાયક",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>નાયક છોટુભાઈ રણછોડજી </u>\n\t\t(૧૮-૭-૧૯૧૩, ૯-૧-૧૯૭૬) : કોશકાર. જન્મ વલસાડ જિલ્લાના ભાગોદ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ. ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને \n\t\tખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન. ૧૯૪૨ થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કૉલેજ, નવસારીની ગાર્ડા કૉલેજ તેમ જ અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન તથા એચ.કે. આર્ટસ કૉલેજ \n\t\tવગેરે વિવિધ સ્થળે અધ્યાપન. ૧૯૬૪ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ. ૧૯૭૦માં ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીને ફેલોનું સન્માન.\n\t\t<br/><br/>\n\t\tઆ ફારસી ભાષાના વ્યાસંગી વિદ્વાને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્વની સામગ્રી પૂરી પાડી છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’- ભા.૧, ૨, ૩ (૧૯૭૨, \n\t\t૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’ (૧૯૫૦), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’- ભા ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૫), ‘સૂફીમત’ (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે. \n\t\tએમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      નાયક છોટુભાઈ રણછોડજી   \t\t(૧૮-૭-૧૯૧૩, ૯-૧-૧૯૭૬) : કોશકાર. જન્મ વલસાડ જિલ્લાના ભાગોદ ગામે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પારડીમાં. ૧૯૩૫માં વડોદરા કૉલેજમાંથી બી.એ. ૧૯૩૭માં ફારસી મુખ્ય વિષયમાં એમ.એ. ૧૯૪૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘અબ્દુર રહીમખાને  \t\tખાનાન અને એનું સાહિત્યમંડળ’ જેવા ફારસી વિષય પર પીએચ.ડી. ની પદવી મેળવનાર પહેલા વિદ્વાન. ૧૯૪૨ થી ૧૯૬૪ સુધી કોલ્હાપુરની રાજારામ કૉલેજ, નવસારીની ગાર્ડા કૉલેજ તેમ જ અમદાવાદમાં ભો.જે. વિદ્યાભવન તથા એચ.કે. આર્ટસ કૉલેજ  \t\tવગેરે વિવિધ સ્થળે અધ્યાપન. ૧૯૬૪ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ફારસીના રીડર અને અધ્યક્ષ. ૧૯૭૦માં ફારસીના માન્ય વિદ્વાન તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ. લંડનની રૉયલ એશિયાટિક સોસાયટીને ફેલોનું સન્માન. \t\t  \t\tઆ ફારસી ભાષાના વ્યાસંગી વિદ્વાને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધન માટે અને ગુજરાતીની ઐતિહાસિક-સાંસ્કૃતિક ભૂમિકાની તલસ્પર્શી ગવેષણા માટે મહત્વની સામગ્રી પૂરી પાડી છે. ‘ફારસી શબ્દોનો સાર્થ વ્યુત્પત્તિકોશ’- ભા.૧, ૨, ૩ (૧૯૭૨,  \t\t૧૯૭૪, ૧૯૮૦) એમનું સ્થાયી પ્રદાન છે. આ ઉપરાંત ‘ગુજરાતમાં નાગરોનું ફારસી ભાષા અને સાહિત્યનું ખેડાણ’ (૧૯૫૦), ‘અરબી-ફારસીની ગુજરાતી પર અસર’- ભા ૧, ૨ (૧૯૫૪, ૧૯૫૫), ‘સૂફીમત’ (૧૯૫૯) વગેરે પણ એમના ગ્રંથો છે.  \t\tએમણે ઇતિહાસ-મૂલક ગ્રંથો પણ આપ્યા છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "chotubhai-nayaka",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/chotubhai-nayaka",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.108750",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17240,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ચીમનલાલ પટેલ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>પટેલ ચીમનલાલ નારણદાસ / ચી.ના. પટેલ </u>\n\t\t(૨૩-૧૨-૧૯૧૮) : વિવેચક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૦માં બી.એ. અને ૧૯૪૪માં અંગ્રેજી વિષયમાં એમ.એ. અઢાર વર્ષ અંગ્રેજીના અધ્યાપક અને કૉલેજ-આચાર્ય. વચ્ચે એક વર્ષ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર. ત્યારપછી \n\t\tતેવીસ વર્ષ ભારત સરકાર દ્વારા પ્રકાશિત ‘કલેકટેડ વર્કસ ઑવ મહાત્માં ગાંધી’ માં અનુવાદક, ઉપ-મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર. ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમાં અધિવેશનમાં વિવેચન વિભાગના પ્રમુખ.\n\t\t<br/><br/>\n\t\tપ્રથમ પુસ્તક ‘અભિક્રમ’ (૧૯૭૫) અને ત્યારપછી પ્રગટ થયેલા અન્ય ગ્રંથોના લેખોમાં ભારતીય અને પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના પરિશીલનથી તથા એ બંને સંસ્કૃતિના ઐતિહાસિક પ્રવાહો અને જીવનમૂલ્યોની જાણકારીથી સજ્જ એમની દ્રષ્ટિ આ લેખોને તાજગી અર્પે છે. \n\t\tસાહિત્યને આકારલક્ષી દ્રષ્ટિએ ન જોતાં જીવનના વ્યાપક સંદર્ભમાં જોવામાં એમને રસ છે. ‘અભિક્રમ’ માં સાહિત્યમીમાંસા, સાહિત્યિક પ્રશ્નો કે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કૃતિઓને આ દ્રષ્ટિથી તપાસવાનો ઉપક્રમ છે. ‘ટ્રેજિડી-સાહિત્યમાં અને જીવનમાં’ \n\t\t(૧૯૭૮)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ’ ‘મહાભારત’, ‘સરસ્વતીચંદ્ર’ તથા ગાંધીજીવનને એમાંથી વ્યક્ત થતાં ટ્રેજિક દર્શનના સંદર્ભમાં તપાસ્યા છે. ‘કથાબોધ’ (૧૯૮૦)માં ગુજરાતી, બંગાળી અને વિદેશી કૃતિઓને એમાં વ્યક્ત થતી ભાવનાઓના \n\t\tસંદર્ભમાં તપાસી છે.\n\t\t<br/><br/>\n\t\t‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ (૧૯૭૮)માં એક અંગ્રેજી લેખકના ગ્રંથની સમીક્ષારૂપે લખાયેલો પહેલો લેખ, સત્યસાધના ગાંધીજી માટે કેવી રીતે આધ્યાત્મિક ખોજ હતી તેને પ્રતિપાદિત કરતો મહત્વનો લેખ છે. અન્ય લેખોમાં ગાંધીજી અને અરવિંદની \n\t\tજીવનભાવના વચ્ચે રહેલો ભેદ, ગાંધીજીના કાર્યોમાંથી પ્રગટ થતાં એમના જીવનનાં મૂલ્યો વગેરેને સ્પષ્ટ કરવા તરફ લેખકનું લક્ષ રહ્યું છે. ‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીમાં લખાયેલી ‘ગાંધીજી’ પુસ્તિકામાં ગાંધીજીનું અક્ષરકાર્ય એમના જીવનવિકાસનું કેવું સૂક્ષ્મ ચિત્ર છે \n\t\tતે બતાવીને ગાંધીજીની ભાષામાં રહેલી સર્જનાત્મકતાને તપાસી છે. ‘મહાત્મા ગાંધી ઈન હિઝ ગુજરાતી રાઈટિંગ્ઝ’ (૧૯૮૧)માં પણ ગાંધીજીના લેખનકાર્યને તેમના જીવનવિકાસના સંદર્ભમાં તપાસ્યું છે. ‘વિચારતરંગ’ (૧૯૮૬)માં સમાજ અને સંસ્કૃતિ, સાહિત્ય, \n\t\tગાંધીજી વિશેના લેખો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગનો અધ્યક્ષીય વ્યાખ્યાનલેખ સમાવિષ્ટ છે.\n\t\t<br/><br/>\n\t\t‘વાલ્મીકીય રામકથા’ (૧૯૮૨) એ ‘વાલ્મીકિ રામાયણ’ નો ગુજરાતીમાં એમણે આપેલો સંક્ષેપ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      પટેલ ચીમનલાલ નારણદાસ / ચી.ના. પટેલ   \t\t(૨૩-૧૨-૧૯૧૮) : વિવેચક. જન્મ વતન અમદાવાદમાં. ૧૯૪૦માં બી.એ. અને ૧૯૪૪માં અંગ્રેજી વિષયમાં એમ.એ. અઢાર વર્ષ અંગ્રેજીના અધ્યાપક અને કૉલેજ-આચાર્ય. વચ્ચે એક વર્ષ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર. ત્યારપછી  \t\tતેવીસ વર્ષ ભારત સરકાર દ્વારા પ્રકાશિત ‘કલેકટેડ વર્કસ ઑવ મહાત્માં ગાંધી’ માં અનુવાદક, ઉપ-મુખ્ય સંપાદક અને માનાર્હ સલાહકાર. ગુજરાતી સાહિત્ય પરિષદના બત્રીસમાં અધિવેશનમાં વિવેચન વિભાગના પ્રમુખ. \t\t  \t\tપ્રથમ પુસ્તક ‘અભિક્રમ’ (૧૯૭૫) અને ત્યારપછી પ્રગટ થયેલા અન્ય ગ્રંથોના લેખોમાં ભારતીય અને પાશ્ચાત્ય શિષ્ટ સાહિત્યના પરિશીલનથી તથા એ બંને સંસ્કૃતિના ઐતિહાસિક પ્રવાહો અને જીવનમૂલ્યોની જાણકારીથી સજ્જ એમની દ્રષ્ટિ આ લેખોને તાજગી અર્પે છે.  \t\tસાહિત્યને આકારલક્ષી દ્રષ્ટિએ ન જોતાં જીવનના વ્યાપક સંદર્ભમાં જોવામાં એમને રસ છે. ‘અભિક્રમ’ માં સાહિત્યમીમાંસા, સાહિત્યિક પ્રશ્નો કે સંસ્કૃત, અંગ્રેજી અને ગુજરાતી કૃતિઓને આ દ્રષ્ટિથી તપાસવાનો ઉપક્રમ છે. ‘ટ્રેજિડી-સાહિત્યમાં અને જીવનમાં’  \t\t(૧૯૭૮)માં પાશ્ચાત્ય સાહિત્ય, ‘રામાયણ’ ‘મહાભારત’, ‘સરસ્વતીચંદ્ર’ તથા ગાંધીજીવનને એમાંથી વ્યક્ત થતાં ટ્રેજિક દર્શનના સંદર્ભમાં તપાસ્યા છે. ‘કથાબોધ’ (૧૯૮૦)માં ગુજરાતી, બંગાળી અને વિદેશી કૃતિઓને એમાં વ્યક્ત થતી ભાવનાઓના  \t\tસંદર્ભમાં તપાસી છે. \t\t  \t\t‘ગાંધીજીની સત્યસાધના અને બીજા લેખો’ (૧૯૭૮)માં એક અંગ્રેજી લેખકના ગ્રંથની સમીક્ષારૂપે લખાયેલો પહેલો લેખ, સત્યસાધના ગાંધીજી માટે કેવી રીતે આધ્યાત્મિક ખોજ હતી તેને પ્રતિપાદિત કરતો મહત્વનો લેખ છે. અન્ય લેખોમાં ગાંધીજી અને અરવિંદની  \t\tજીવનભાવના વચ્ચે રહેલો ભેદ, ગાંધીજીના કાર્યોમાંથી પ્રગટ થતાં એમના જીવનનાં મૂલ્યો વગેરેને સ્પષ્ટ કરવા તરફ લેખકનું લક્ષ રહ્યું છે. ‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીમાં લખાયેલી ‘ગાંધીજી’ પુસ્તિકામાં ગાંધીજીનું અક્ષરકાર્ય એમના જીવનવિકાસનું કેવું સૂક્ષ્મ ચિત્ર છે  \t\tતે બતાવીને ગાંધીજીની ભાષામાં રહેલી સર્જનાત્મકતાને તપાસી છે. ‘મહાત્મા ગાંધી ઈન હિઝ ગુજરાતી રાઈટિંગ્ઝ’ (૧૯૮૧)માં પણ ગાંધીજીના લેખનકાર્યને તેમના જીવનવિકાસના સંદર્ભમાં તપાસ્યું છે. ‘વિચારતરંગ’ (૧૯૮૬)માં સમાજ અને સંસ્કૃતિ, સાહિત્ય,  \t\tગાંધીજી વિશેના લેખો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન વિભાગનો અધ્યક્ષીય વ્યાખ્યાનલેખ સમાવિષ્ટ છે. \t\t  \t\t‘વાલ્મીકીય રામકથા’ (૧૯૮૨) એ ‘વાલ્મીકિ રામાયણ’ નો ગુજરાતીમાં એમણે આપેલો સંક્ષેપ છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "cimanalala-patela",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/cimanalala-patela",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.267056",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17241,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ચીમનલાલ ત્રિવેદી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રિવેદી ચીમનલાલ શિવશંકર </u>\t\n\t\t(૨-૬-૧૯૨૯) : વિવેચક, સંપાદક. જન્મ મુજપુર (જિ. મહેસાણા) માં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧થી વિભિન્ન કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન. છેલ્લે સેન્ટ ઝેવિયર્સ \n\t\tકૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક.\n\t\t<br/><br/>\n\t\t‘પિંગલ દર્શન’ (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. ‘ઊર્મિકાવ્ય’ (૧૯૬૬)માં ‘ઊર્મિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલો ‘કવિ \n\t\tનાકર-એક અધ્યયન’ (૧૯૬૬) એમનો નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન \n\t\t‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીની ‘નાકર’ (૧૯૭૯) પુસ્તિકામાં તથા ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’- ખંડ ૨ માં જળવાયું છે. ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ‘ભાવલોક’ (૧૯૭૬) \n\t\tઅને ‘ભાવમુદ્રા’ (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખો છે. ‘ભાવમુદ્રા’માંનો ‘ગુજરાતીમાં છંદોરચના’ એ દીર્ઘ લેખ \n\t\tગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે.\n\t\t<br/><br/>\n\t\t‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૭), ‘સુદામાચરિત્ર’ (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪), ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭), ‘વિરાટ પર્વ’ (૧૯૬૯), ‘કાલેલકર ગ્રંથાવલિ’ (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ \n\t\tદ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ તથા ‘ગ્રંથ અને ગ્રંથકાર’- ભા.૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.\n\t\t<p align=\"right\">-જયંત ગાડીત</p>\n<br/><br/>\n\t\tપિંગળદર્શન (૧૯૫૩) : ચિમનલાલ ત્રિવેદીનો પિંગળસ્વાધ્યાય. છંદશાસ્ત્ર જેવા કઠિન વિષયને વિદ્યાર્થીભોગ્ય બનાવવાની નેમથી થયેલ આ અભ્યાસમાં પિંગળ-પરિચય, પારિભાષિક શબ્દાવલિ તેમ જ વિવિધ અક્ષરમેળ, રૂપમેળ, \n\t\tસંખ્યામેળ અને માત્રામેળ છંદોની સરળ વ્યાખ્યા તેમ જ સદ્રષ્ટાંત સમજ અપાઈ છે. પૂર્વસૂરિઓએ કરેલી છંદચર્ચાનાં સુભગ તારણોનો સમાવેશ એ આ અભ્યાસનું જમાપાસું છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રિવેદી ચીમનલાલ શિવશંકર  \t \t\t(૨-૬-૧૯૨૯) : વિવેચક, સંપાદક. જન્મ મુજપુર (જિ. મહેસાણા) માં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૨માં એમ.એ. ૧૯૬૧માં પીએચ.ડી. ૧૯૫૧થી વિભિન્ન કૉલેજોમાં ગુજરાતીનું અધ્યાપન. છેલ્લે સેન્ટ ઝેવિયર્સ  \t\tકૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. \t\t  \t\t‘પિંગલ દર્શન’ (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. ‘ઊર્મિકાવ્ય’ (૧૯૬૬)માં ‘ઊર્મિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલો ‘કવિ  \t\tનાકર-એક અધ્યયન’ (૧૯૬૬) એમનો નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન  \t\t‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીની ‘નાકર’ (૧૯૭૯) પુસ્તિકામાં તથા ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’- ખંડ ૨ માં જળવાયું છે. ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ‘ભાવલોક’ (૧૯૭૬)  \t\tઅને ‘ભાવમુદ્રા’ (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખો છે. ‘ભાવમુદ્રા’માંનો ‘ગુજરાતીમાં છંદોરચના’ એ દીર્ઘ લેખ  \t\tગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે. \t\t  \t\t‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૭), ‘સુદામાચરિત્ર’ (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪), ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭), ‘વિરાટ પર્વ’ (૧૯૬૯), ‘કાલેલકર ગ્રંથાવલિ’ (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ  \t\tદ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ તથા ‘ગ્રંથ અને ગ્રંથકાર’- ભા.૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે. \t\t -જયંત ગાડીત    \t\tપિંગળદર્શન (૧૯૫૩) : ચિમનલાલ ત્રિવેદીનો પિંગળસ્વાધ્યાય. છંદશાસ્ત્ર જેવા કઠિન વિષયને વિદ્યાર્થીભોગ્ય બનાવવાની નેમથી થયેલ આ અભ્યાસમાં પિંગળ-પરિચય, પારિભાષિક શબ્દાવલિ તેમ જ વિવિધ અક્ષરમેળ, રૂપમેળ,  \t\tસંખ્યામેળ અને માત્રામેળ છંદોની સરળ વ્યાખ્યા તેમ જ સદ્રષ્ટાંત સમજ અપાઈ છે. પૂર્વસૂરિઓએ કરેલી છંદચર્ચાનાં સુભગ તારણોનો સમાવેશ એ આ અભ્યાસનું જમાપાસું છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "cimanalala-trivedi",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/cimanalala-trivedi",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.437918",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17243,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ચુનીલાલ મડિયા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મડિયા ચુનીલાલ કાળિદાસ, ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’</u>\n\t\t\t(૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮) : નવલકથાકાર, નવલિકાકાર નાટ્યકાર. વિવેચક, કવિ. જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯ માં મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં ૧૯૫૦માં \n\t\t\t‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’ થી નિવૃત્ત. ૧૯૬૬ થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\t\t‘પાવકજવાળા’ (૧૯૪૫), ‘વ્યાજનો વારસ’ (૧૯૪૬), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (૧૯૫૧), ‘વેળા વેળાની છાંયડી’ (૧૯૫૬), ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨ (૧૯૫૭), ‘પ્રીતવછોયાં’ (૧૯૬૦) ‘શેવાળનાં શતદલ’ (૧૯૬૦), \n\t\t\t‘કુમકુમ અને આશકા’ (૧૯૬૨), ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨ (૧૯૬૨), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (૧૯૬૫), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (૧૯૬૭), ‘ધધરાના સાળાનો સાળો’ (૧૯૬૮), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (૧૯૬૮) \n\t\t\tવગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે. \n\t\t\tપ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘ઘૂઘવતાં પૂર’ (૧૯૪૫), ‘શરણાઈના સૂર’ (૧૯૪૫), ‘ગામડું બોલે છે’ (૧૯૪૫) ‘પદ્મજા’ (૧૯૪૭), ‘ચંપો અને કેળ’ (૧૯૫૦), ‘તેજ અને તિમિર’ (૧૯૫૨), ‘રૂપ-અરૂપ’ (૧૯૫૩), ‘અંતઃસ્ત્રોતા’ (૧૯૫૬), \n\t\t\t‘જેકબ સર્કલ સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ’ (૧૯૬૨), ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ \n\t\t\tબની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘હું અને મારી વહુ’ (૧૯૪૯), ‘રંગદા’ (૧૯૫૧), ‘વિષયવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’ (૧૯૫૬), ‘શૂન્યશેષ’ (૧૯૫૭), ‘રામલો રોબિહનહૂડ’ (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને \n\t\t\tહળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના. નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘ગાંધીજીના ગુરુઓ’ (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ‘ચોપાટીના બાંકડેથી’ (૧૯૫૯) \n\t\t\tએ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો ‘જયગિરનારી’ (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘સૉનેટ’ (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિમર્શ’ (૧૯૬૧), ‘ગ્રંથગરિમા’ (૧૯૬૧), ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’ (૧૯૬૬) અને ‘કથાલોક’ (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક \n\t\t\tવિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૭), ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’ (૧૯૬૩) એમની \n\t\t\tપરિચયપુસ્તિકાઓ છે.\n\t\t<br/><br/> \n\t\t\tએમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’ અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા \n\t\t\tભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે. \n\t\t<p align=\"right\">-બળવંત જાની</p>\n<br/><br/> \n\t\t\tવ્યાજનો વારસ (૧૯૪૬) : નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધોરણોથી જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિષ્ણ છે. ઉમાશંકર જણાવે છે તેમ, ‘કથાની ખરી નાયિકા તો \n\t\t\tછે લક્ષ્મી, વ્યાજનો પૈસો. એનો નાયક છે ગામડાનો ગરીબ સમાજ.’ આભાશાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉઘામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીનો \n\t\t\tસાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એક માત્ર સમાજ કરી શકે એમ છે-એવા મુખ્ય વિચારનો છેવટે કલાત્મક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસનો પુટ વર્તાય છે; તેમ છતાં \n\t\t\tસૌરાષ્ટ્રના સમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યક્તિ મળી છે તે અત્યંત નોખી છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tલીલુડી ધરતી – ભા. ૧-૨ (૧૯૫૭) : ચુનીલાલ મડિયાની પ્રયોગધર્મી અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુનો વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટ્યાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય \n\t\t\tછે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આળના કથાબીજમાંથી અહીં સંતુ-ગોબર-માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફરતે અનેક ગૌણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લેતી \n\t\t\tઆ કથા કાલપરાયણ નવલકથા બનવાની નેમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ હોત તો સૌરાષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતો એનો તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન \n\t\t\tરહેતાં વૈશ્વિક બની શક્યો હોત. તેમ છતાં આ લેખનપ્રયોગે નવલકથાકારને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tસધરા જેસંગનો સાળો -ભા. ૧-૨ (૧૯૬૨) : ચીલેચલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ અને ‘અમે બધાં’ જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ \n\t\t\tસળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરો પોતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ \n\t\t\tસુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણો, અતિશયોક્તિઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓનો આશ્રય લીધો છે. મતલબીપણાથી અને \n\t\t\tડરપોકપણાથી હીનસત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોથી ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ લોકક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં \n\t\t\tભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટનો, નવી સાદ્દશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષો નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રાહોથી મુક્ત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\t\tરંગદા (૧૯૫૧) : ચુનીલાલ મડિયાનો એકાંકીનાટકોનો સંગ્રહ. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખ્તાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને \n\t\t\tલગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. ‘સમ્રાટ શ્રેણિક’ તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકનો ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે. પરંતુ \n\t\t\tનગરજીવનનાં નિરૂપણો પૂરતું ઊંડાણ સાધી શક્યાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. લોકસ્તરને સ્વાભાવિક પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગો અહીં કલાત્મક રીતે \n\t\t\tપાર પડયા છે. ‘શેર માટી’ અને ‘વાની મારી કોયલ’ નોંધપાત્ર રચનાઓ છે. \n\t\t\n<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      મડિયા ચુનીલાલ કાળિદાસ, ‘અખો રૂપેરો’, ‘કુલેન્દુ’, ‘વક્રગતિ’, ‘વિરંચી’  \t\t\t(૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮) : નવલકથાકાર, નવલિકાકાર નાટ્યકાર. વિવેચક, કવિ. જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯ માં મૅટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી બી.કૉમ. ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં ૧૯૫૦માં  \t\t\t‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’ થી નિવૃત્ત. ૧૯૬૬ થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન. \t\t   \t\t\t‘પાવકજવાળા’ (૧૯૪૫), ‘વ્યાજનો વારસ’ (૧૯૪૬), ‘ઈંધણ ઓછાં પડ્યાં’ (૧૯૫૧), ‘વેળા વેળાની છાંયડી’ (૧૯૫૬), ‘લીલુડી ધરતી’- ભા. ૧-૨ (૧૯૫૭), ‘પ્રીતવછોયાં’ (૧૯૬૦) ‘શેવાળનાં શતદલ’ (૧૯૬૦),  \t\t\t‘કુમકુમ અને આશકા’ (૧૯૬૨), ‘સધરા જેસંગનો સાળો’- ભા. ૧-૨ (૧૯૬૨), ‘ગ્રહાષ્ટક વત્તા એક’ (૧૯૬૫), ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ (૧૯૬૭), ‘ધધરાના સાળાનો સાળો’ (૧૯૬૮), ‘આલા ધાધલનું ઝીંઝાવદર’ (૧૯૬૮)  \t\t\tવગેરે એમની નવલકથાઓ છે. પ્રાદેશિક નવલકથાઓના સર્જક તરીકે એમને યશ અપાવે એવી કૃતિઓ બહુ ઓછી છે, તેમ છતાં વાસ્તવરીતિ અને કટાક્ષરીતિથી એમની કથાસૃષ્ટિમાંથી ઊપસતો પ્રદેશ ભાવકના આસ્વાદનો વિષય થઈ પડે છે.  \t\t\tપ્રદેશને ઉપસાવવાની એમની રીતિનું અહીં ઘણું મહત્ત્વ છે. \t\t   \t\t\t‘ઘૂઘવતાં પૂર’ (૧૯૪૫), ‘શરણાઈના સૂર’ (૧૯૪૫), ‘ગામડું બોલે છે’ (૧૯૪૫) ‘પદ્મજા’ (૧૯૪૭), ‘ચંપો અને કેળ’ (૧૯૫૦), ‘તેજ અને તિમિર’ (૧૯૫૨), ‘રૂપ-અરૂપ’ (૧૯૫૩), ‘અંતઃસ્ત્રોતા’ (૧૯૫૬),  \t\t\t‘જેકબ સર્કલ સાત રસ્તા’ (૧૯૫૯), ‘ક્ષણાર્ધ’ (૧૯૬૨), ‘ક્ષત-વિક્ષત’ (૧૯૬૮) એ એમના નવલિકાસંગ્રહો છે. બહુધા માનવમનની ગૂંચને તાકતી એમની ટૂંકીવાર્તાઓમાંથી કેટલીક, ગુજરાતી વાર્તાસાહિત્યની ખરા અર્થમાં સીમાસ્તંભ કૃતિઓ  \t\t\tબની રહે એ કક્ષાની છે. સંવાદોમાંથી અને વર્ણનકથનમાંથી પરિસ્થિતિને કે પરિવેશને નિરૂપવાની એમની કળા ઉલ્લેખનીય છે. \t\t   \t\t\t‘હું અને મારી વહુ’ (૧૯૪૯), ‘રંગદા’ (૧૯૫૧), ‘વિષયવિમોચન’ (૧૯૫૫), ‘રક્તતિલક’ (૧૯૫૬), ‘શૂન્યશેષ’ (૧૯૫૭), ‘રામલો રોબિહનહૂડ’ (૧૯૬૨) વગેરે એમનાં ત્રિઅંકી અને એકાંકી નાટકનાં પ્રકાશનો છે. કેન્દ્રસ્થ ભાવને  \t\t\tહળવાશથી પાત્રોના માધ્યમ દ્વારા મૂકતાં આ નાટકો રંગભૂમિને નજર સમક્ષ રાખીને લખાયેલાં છે. નાટ્યકાર તરીકેની સર્જકની આ વિશિષ્ટતા એમના. નાટકોમાંથી પ્રગટ થયાં છે; એ રીતે તેઓ નાટ્યતત્ત્વજ્ઞ નાટ્યકાર ઠરે છે. \t\t   \t\t\t‘ગાંધીજીના ગુરુઓ’ (૧૯૫૩)માં ગાંધીજીએ જેમને ગુરુ માનેલા તે શ્રીમદ્ રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, તોલ્સ્તોય ને રસ્કિન એ ચારનાં ચરિત્રો આલેખાયાં છે. ‘વિદ્યાપ્રેમી ફાર્બસ’ પણ એમની ચરિત્રપુસ્તિકા છે. ‘ચોપાટીના બાંકડેથી’ (૧૯૫૯)  \t\t\tએ એમનો હળવી શૈલીના નિબંધોનો સંગ્રહ છે; તો ‘જયગિરનારી’ (૧૯૪૮) એમનું પ્રવાસની વિગતો આલેખતું પુસ્તક છે. \t\t   \t\t\t‘સૉનેટ’ (૧૯૫૯) એમનો એકવીસ સૉનેટકાવ્યોનો સંગ્રહ છે. ‘વાર્તાવિમર્શ’ (૧૯૬૧), ‘ગ્રંથગરિમા’ (૧૯૬૧), ‘શાહમૃગ અને સુવર્ણમૃગ’ (૧૯૬૬) અને ‘કથાલોક’ (૧૯૬૮) એ એમના, કથાસાહિત્યની સૈદ્ધાંતિક વિચારણા અને વ્યાવહારિક  \t\t\tવિવેચનના ગ્રંથો છે. એમાંથી ખાસ કરીને નવલકથા-નવલિકા વિશેના લેખોમાંથી એમના એ અંગેના પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસનો પરિચય થાય છે. ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૭), ‘ગુજરાતી સાહિત્યમાં ડોકિયું’ (૧૯૬૩) એમની  \t\t\tપરિચયપુસ્તિકાઓ છે. \t\t   \t\t\tએમનાં સંપાદનોમાં ‘મડિયાની હાસ્યકથાઓ’, ‘મડિયાની ગ્રામકથાઓ’, ‘મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘શ્રેષ્ઠ એકાંકીઓ’, ‘નટીશૂન્ય નાટકો’, ‘નાટ્યમંજરી’ અને ‘ઉત્તમ એકાંકી’ જેવાં સંપાદનનો ઉલ્લેખનીય છે. જોકે આમાં મોટા  \t\t\tભાગનું સંપાદન પુનર્મુદ્રિત છે. ‘શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ’ અને ‘કાળજાં કોરાણાં’ એ પ્રખ્યાત અમેરિકન વાર્તાકારોની કૃતિઓની અનુવાદોના સંગ્રહો છે; તો ‘આંતરરાષ્ટ્રીય એકાંકીઓ’ અને ‘કામણગારો કર્નલ’ એ એમણે કરેલા નાટ્યાનુવાદો છે.  \t\t -બળવંત જાની     \t\t\tવ્યાજનો વારસ (૧૯૪૬) : નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધોરણોથી જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિષ્ણ છે. ઉમાશંકર જણાવે છે તેમ, ‘કથાની ખરી નાયિકા તો  \t\t\tછે લક્ષ્મી, વ્યાજનો પૈસો. એનો નાયક છે ગામડાનો ગરીબ સમાજ.’ આભાશાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉઘામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીનો  \t\t\tસાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એક માત્ર સમાજ કરી શકે એમ છે-એવા મુખ્ય વિચારનો છેવટે કલાત્મક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસનો પુટ વર્તાય છે; તેમ છતાં  \t\t\tસૌરાષ્ટ્રના સમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યક્તિ મળી છે તે અત્યંત નોખી છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tલીલુડી ધરતી – ભા. ૧-૨ (૧૯૫૭) : ચુનીલાલ મડિયાની પ્રયોગધર્મી અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુનો વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટ્યાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય  \t\t\tછે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આળના કથાબીજમાંથી અહીં સંતુ-ગોબર-માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફરતે અનેક ગૌણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લેતી  \t\t\tઆ કથા કાલપરાયણ નવલકથા બનવાની નેમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ હોત તો સૌરાષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતો એનો તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન  \t\t\tરહેતાં વૈશ્વિક બની શક્યો હોત. તેમ છતાં આ લેખનપ્રયોગે નવલકથાકારને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tસધરા જેસંગનો સાળો -ભા. ૧-૨ (૧૯૬૨) : ચીલેચલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ અને ‘અમે બધાં’ જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ  \t\t\tસળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરો પોતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ  \t\t\tસુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણો, અતિશયોક્તિઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓનો આશ્રય લીધો છે. મતલબીપણાથી અને  \t\t\tડરપોકપણાથી હીનસત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોથી ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ લોકક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં  \t\t\tભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટનો, નવી સાદ્દશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષો નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રાહોથી મુક્ત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\t\tરંગદા (૧૯૫૧) : ચુનીલાલ મડિયાનો એકાંકીનાટકોનો સંગ્રહ. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખ્તાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને  \t\t\tલગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. ‘સમ્રાટ શ્રેણિક’ તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકનો ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે. પરંતુ  \t\t\tનગરજીવનનાં નિરૂપણો પૂરતું ઊંડાણ સાધી શક્યાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. લોકસ્તરને સ્વાભાવિક પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગો અહીં કલાત્મક રીતે  \t\t\tપાર પડયા છે. ‘શેર માટી’ અને ‘વાની મારી કોયલ’ નોંધપાત્ર રચનાઓ છે.  \t\t      આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "cunilala-madiya",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/cunilala-madiya",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.584847",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17244,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ડાહ્યાભાઈ દેરાસરી",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ‘બુલબુલ’ </u>\n\t\t(૧૧-૧૦-૧૮૫૭, ૧૪-૩-૧૯૩૮) : જન્મ સુરતમાં. ૧૮૮૭માં પૂનાની કૉલેજ ઑવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઈંગલૅન્ડ-ગમન. ત્યાં બાર એટ લૉની ઉપાધિ પણ મેળવી. \n\t\tઅમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો. રૉયલ એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય. રાજકોટની લૅન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી.\n\t\t<br/><br/>\n\t\tપંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસ્કાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભોગ્ય રચનાઓ ઉતારનારા આ કવિનાં ‘ચેમલી’ અને ‘બુલબુલ’ (૧૮૮૩) મહત્વનાં સળંગ કાવ્યો છે. \n\t\t‘ચમેલી’ પંદર ખંડોમાં વિભક્ત સળંગ હરિગીતમાં ત્રણસો પંક્તિનું કાવ્ય છે; તો ‘બુલબુલ’ માં હરિગીત સાથે દોહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચારસો પંક્તિમાં રચાયું છે. એક જ છંદમા વિસ્તારથી લખાયેલાં આ કાવ્યોમાં શિષ્ટ શૃંગારનું નિરૂપણ છે. \n\t\tએકના એક ભાવોની પુનરાવૃત્તિથી ક્યાંક એકતાનતા આવી જતી હોવા છતાં વિષય અને રજૂઆતમાં આ રચનાઓ લાક્ષણિક બની છે. ‘હરિધર્મશતક’ (૧૮૮૪) ની બસો પંક્તિઓમાં, ધર્મગ્રંર્થોનાં અનિષ્ટ તત્વોનો ઉપહાસ કર્યો છે. ‘અમારાં આંસુ’ (૧૮૮૪) અને \n\t\t‘મધુભૂત’ પણ એમનાં કાવ્યો છે.\n\t\t<br/><br/>\n\t\t‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧) એ એમનું સુપ્રતિષ્ઠ વિવેચન છે. એમાં ૧૮૫૦ થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાનો પહેલો પ્રયત્ન છે.\n\t\t‘કાન્હદેપ્રબંધ’ નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એનો સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૪ ? ૧૯૩૪ ? ૧૯૩૬ ?) નોંધપાત્ર છે. \n\t\t<br/><br/>\n\t\tમરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ’ (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજ્યોર્જ’ \n\t\t(૧૯૩૦) જેવા અનુવાદગ્રંથો પણ એમના નામે છે.\n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tસાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) : ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ લખેલા આ ગ્રંથમાં, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન થયું છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું આ પહેલું \n\t\tગુજરાતી પુસ્તક છે. સાઠ વર્ષનો ગાળો ટૂંકો હોવાથી પ્રગટ થયેલા સાહિત્ય વિશે અભિપ્રાય વ્યક્ત કરવા લેખકે એકલાનો અભિપ્રાય ન લેતાં, જે તે પુસ્તકોને માટે અન્ય દ્વારા શું કહેવાયું છે અને કેવી એની કિંમત અંકાયેલી છે તે જણાવવાની કાળજી રાખી છે. \n\t\tપહેલા ખંડનાં પાંચ પ્રકરણોમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત, અમદાવાદમાં સાહિત્યને અંગે ચળવળ, તે સમયના અમદાવાદ, મુંબઈ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો વગેરેની ચર્ચા છે;  અને એ રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવી છે. \n\t\tબીજા ખંડનાં દશ પ્રકરણોમાં સાઠીનું વાઙમય તપાસ્યું છે; એમાં વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોનાં અવલોકનો અને છેવટે સામયિક પત્રો અને છાપખાનાંની માહિતી આપ્યાં છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં પ્રકાશનોની મુલવણીનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      દેરાસરી ડાહ્યાભાઈ પીતાંબરદાસ, ‘બુલબુલ’   \t\t(૧૧-૧૦-૧૮૫૭, ૧૪-૩-૧૯૩૮) : જન્મ સુરતમાં. ૧૮૮૭માં પૂનાની કૉલેજ ઑવ સાયન્સમાં જોડાયા. રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક અને પછી ઉપાચાર્ય. ૧૮૯૬માં ભૂસ્તરવિદ્યાના અભ્યાસ માટે ઈંગલૅન્ડ-ગમન. ત્યાં બાર એટ લૉની ઉપાધિ પણ મેળવી.  \t\tઅમદાવાદમાં વકીલાત. ગુજરાતના ભૂસ્તરવિદ્યા મંડળના પ્રથમ સભ્ય ફેલો. રૉયલ એશિયાટિક સોસાયટીના માનાર્હ સભ્ય. રાજકોટની લૅન્ગ લાઈબ્રેરી અને વોટસન મ્યુઝિયમના સેક્રેટરી. \t\t  \t\tપંડિતયુગમાં મણિલાલ દ્વિવેદી અને બાલારામ ઉલ્લાસરામ કંથારિયાના ગઝલસંસ્કાર ઝીલીને સરલ તળપદી ભાષામાં દલપતરીતિએ પોતીકી લોકભોગ્ય રચનાઓ ઉતારનારા આ કવિનાં ‘ચેમલી’ અને ‘બુલબુલ’ (૧૮૮૩) મહત્વનાં સળંગ કાવ્યો છે.  \t\t‘ચમેલી’ પંદર ખંડોમાં વિભક્ત સળંગ હરિગીતમાં ત્રણસો પંક્તિનું કાવ્ય છે; તો ‘બુલબુલ’ માં હરિગીત સાથે દોહરાનું મિશ્રણ કર્યું છે અને તેર અસમ ખંડોમાં એ ચારસો પંક્તિમાં રચાયું છે. એક જ છંદમા વિસ્તારથી લખાયેલાં આ કાવ્યોમાં શિષ્ટ શૃંગારનું નિરૂપણ છે.  \t\tએકના એક ભાવોની પુનરાવૃત્તિથી ક્યાંક એકતાનતા આવી જતી હોવા છતાં વિષય અને રજૂઆતમાં આ રચનાઓ લાક્ષણિક બની છે. ‘હરિધર્મશતક’ (૧૮૮૪) ની બસો પંક્તિઓમાં, ધર્મગ્રંર્થોનાં અનિષ્ટ તત્વોનો ઉપહાસ કર્યો છે. ‘અમારાં આંસુ’ (૧૮૮૪) અને  \t\t‘મધુભૂત’ પણ એમનાં કાવ્યો છે. \t\t  \t\t‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ (૧૯૧૧) એ એમનું સુપ્રતિષ્ઠ વિવેચન છે. એમાં ૧૮૫૦ થી ૧૯૧૦ સુધીના ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક સમીક્ષા કરવાનો પહેલો પ્રયત્ન છે. \t\t‘કાન્હદેપ્રબંધ’ નું ટિપ્પણ સહિત સંપાદન (૧૯૧૩) અને એનો સુગમ્ય પદ્યાનુવાદ (૧૯૨૪ ? ૧૯૩૪ ? ૧૯૩૬ ?) નોંધપાત્ર છે.  \t\t  \t\tમરાઠી પર આધારિત ‘પૌરાણિક કોશ’ અને ‘ભૌગોલિક કોશ’ તથા રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો રસાયનશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને પદાર્થવિજ્ઞાન પરનાં પાઠ્યપુસ્તકો તેમ જ ‘રણજિતસિંહ’ (૧૮૯૫) અને ‘શહેનશાહ પંચમજ્યોર્જ’  \t\t(૧૯૩૦) જેવા અનુવાદગ્રંથો પણ એમના નામે છે. \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tસાઠીના સાહિત્યનું દિગ્દર્શન (૧૯૧૧) : ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ લખેલા આ ગ્રંથમાં, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનાને સાઠ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન થયું છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસનું આ પહેલું  \t\tગુજરાતી પુસ્તક છે. સાઠ વર્ષનો ગાળો ટૂંકો હોવાથી પ્રગટ થયેલા સાહિત્ય વિશે અભિપ્રાય વ્યક્ત કરવા લેખકે એકલાનો અભિપ્રાય ન લેતાં, જે તે પુસ્તકોને માટે અન્ય દ્વારા શું કહેવાયું છે અને કેવી એની કિંમત અંકાયેલી છે તે જણાવવાની કાળજી રાખી છે.  \t\tપહેલા ખંડનાં પાંચ પ્રકરણોમાં સાઠીની સ્થિતિ, કેળવણીની શરૂઆત, અમદાવાદમાં સાહિત્યને અંગે ચળવળ, તે સમયના અમદાવાદ, મુંબઈ, સુરત, કાઠિયાવાડના ગૃહસ્થો વગેરેની ચર્ચા છે;  અને એ રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવી છે.  \t\tબીજા ખંડનાં દશ પ્રકરણોમાં સાઠીનું વાઙમય તપાસ્યું છે; એમાં વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોનાં અવલોકનો અને છેવટે સામયિક પત્રો અને છાપખાનાંની માહિતી આપ્યાં છે. ૧૯મી સદીના ઉત્તરાર્ધનાં પ્રકાશનોની મુલવણીનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "dahyabhai-derasari",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/dahyabhai-derasari",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.737044",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17245,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " દક્ષા વ્યાસ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>વ્યાસ દક્ષા બળવંતરાય </u>\r\n\t\t(૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક, જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી \r\n\t\tવ્યારા કૉલેજમાં ગુજરાતીમાં અધ્યાપક.\r\n\t\t<br/><br/> \r\n       ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન’ (૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે; તો ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથો છે. ઉક્ત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને \r\n\t\tપામવાની એમની અભ્યાસપૂત દ્રષ્ટિનું પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે; ‘સૌંદર્યદર્શી કવિઓ’માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાનો પણ સવીગત \r\n\t\tઆલેખ મળી રહે છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      વ્યાસ દક્ષા બળવંતરાય  \r \t\t(૨૬-૧૨-૧૯૪૧) : વિવેચક, જન્મ વ્યારામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં. ૧૯૬૨માં સુરતથી બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૮માં પીએચ.ડી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી \r \t\tવ્યારા કૉલેજમાં ગુજરાતીમાં અધ્યાપક.\r \t\t  \r        ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પરિદર્શન’ (૧૯૮૧) એમનો શોધપ્રબંધ છે; તો ‘ભાવપ્રતિભાવ’ (૧૯૮૧), ‘સૌંદર્યદર્શી કવિઓ’ (૧૯૮૪) એમના સંશોધન-વિવેચનના ધ્યાનપાત્ર ગ્રંથો છે. ઉક્ત શોધપ્રબંધમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને \r \t\tપામવાની એમની અભ્યાસપૂત દ્રષ્ટિનું પ્રતિબિંબ ઝિલાયેલું જોવા મળે છે; ‘સૌંદર્યદર્શી કવિઓ’માં પાંચમા દાયકાના ચાર પ્રમુખ કવિઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, ઉશનસ્ અને જયંત પાઠકની કાવ્યપ્રવૃત્તિનો ઉપરાંત પાછલા ત્રણની વિવેચનાનો પણ સવીગત \r \t\tઆલેખ મળી રહે છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "daksa-vyasa",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/daksa-vyasa",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:48.904751",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17246,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " કવિ દલપતરામ ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ </u>\n\t\t(૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮) : કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ \n\t\tપિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની \n\t\tઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની \n\t\tઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું \n\t\tનિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં \n\t\t‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ \n\t\t૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની \n\t\tજવાબદારી સંભાળી. ૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન.\n\t\t<br/><br/> \n\t\tગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાનો દેહ બંધાયો \n\t\tછે. રસ નો મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને \n\t\tનીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાનો રંગ લાગ્યો ફૉર્બસનાં મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજશાસન અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે \n\t\tસમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દ્રષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ \n\t\tઅને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની.\n\t\t<br/><br/> \n\t\t‘દલપતકાવ્ય’-ભા.૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬)માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી.\n\t\t<br/><br/> \n\t\tઅર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે \n\t\tરચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી. નવા વિષયો અને વિચારોને વ્યકત કરવાને એમને મધ્યકાલીન કાવ્યપ્રકારો બહુ અનુકૂળ આવ્યા નથી. \n\t\t‘વેનચરિત્ર-બાળલગ્નનિષેધ અને પુનર્વિવાહોત્તેજન વિશે’ માં વિવિધ દેશીઓવાળાં પદોમાં આખ્યાનપદ્ધતિએ વેનરાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ, વિધવાવિવાહના પ્રશ્ને વેનરાજાએ સામાજિક સંઘર્ષનો કરવો પડેલો સામનો \n\t\tએ સઘળાનું વીગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવાપુનર્લગ્નની હિમાયત કરી છે. સુધારાલક્ષી દ્રષ્ટિની સાથે કૃતિને રસલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા \n\t\tકહેવાની કે પદોને કડવાંની ચુસ્તતા આપવાની શક્તિ તેઓ દાખવી શક્યા નથી.\n\t\t<br/><br/> \n\t\tજાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દ્રષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના \n\t\tબંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુન્નરખાનની ચઢાઈ’ યંત્રોદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વેનચરિત્ર’ ને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે. ‘જાદવાસ્થળી’ માં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની \n\t\tવાત, ભાગવતના અગિયારમા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગકથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા ‘સંપલક્ષ્મીસંવાદ’માં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે એ બોધ \n\t\tનિર્ધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે. કથા કરતાં સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના \n\t\tએક રાજ્વીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી ‘વિજ્યક્ષમા’, વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા \n\t\tકવિની ભાષાપ્રીતિને વ્યક્ત કરતી ‘ગુર્જરવાણી-વિલાપ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે.\n\t\t<br/><br/> \n\t\t‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક \n\t\tદ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે.\n\t\t<br/><br/> \n\t\tજીવનનાં પાછલાં વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યનો મહિમા કરતી ‘હરિલીલામૃત’-ભા.૧-૨ નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. વિવિધ છંદોમાં \n\t\tસંકલિત ‘તખ્તવિલાસ’ ભા.૧-૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રશસ્તિ છે.\n\t\t<br/><br/> \n\t\tપરંતુ દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાવહ કૃતિ ‘ફાર્બસવિરહ’ છે. એમની કૃતિઓમાં બહુધા આત્મલક્ષી તત્વ ઓછું છે, પણ આ કૃતિ ફૉર્બસના મૃત્યુના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યક્ત કરતી \n\t\tઆત્મલક્ષી કવિતા છે. તે ગુજરાતીની પહેલી કરુણપ્રશસ્તિ છે. વ્રજભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યરુચિને કારણે અહીં પણ સ્થૂળ પ્રયુક્તિઓથી કવિ કાવ્યશક્તિ બતાવવા મથે છે ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાવ્યના શોકભાવ સાથે વિસંવાદી \n\t\tબની રહે છે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યકત કરતાં કેટલાંક ચિરંતન મુક્તકો અહીં સુલભ બન્યાં છે.\n\t\t<br/><br/> \n\t\tદલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પદો અને લોકગીતોના પ્રચલિત ઢાળ ઊપાડી વિવિધ વિષયો પર રચાયેલાં ગરબી-પદો તથા અનેક છંદોબદ્ધ કાવ્યોનો સમાવેશ થાય છે. બાળક-બાળકીના જીવનના વિવિધ માંગલિક \n\t\tપ્રસંગોએ ગાવાનાં ગીતોવાળી ‘માંગલિક ગીતાવલી’, જ્ઞાન ને ઉપદેશના તત્વવાળી ‘કચ્છ ગરબાવાળી’, શેરસટ્ટાની તથા નામાંકિત જનો વિશેની ગરબીઓ વગેરે ગેયકૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે. ગરબીના \n\t\tભાવસહજ લયની સૂઝ ‘આકાશ ને કાળની ગરબી’ જેવી રચનામાં કવચિત જ જોવા મળે છે. આને મુકાબલે ‘હોપવાચનમાળાનાં કાવ્યો’ અને કેટલાંક અન્ય ટૂંકાં કાવ્યો, એમાં વ્યવહારુ ઉપદેશ હોવા છતાં એમાંની દ્રષ્ટાંતાત્મક રીતિ અને \n\t\tમર્માળા વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. દલપતરામની કેટલીક ચિરંજીવ કૃતિઓ અહીં છે. નર્મદને અનુસરી દલપતરામે પણ સ્થાનવર્ણનનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો રચ્યાં છે, જેમાં પ્રકૃતિવર્ણનની સાથે જ જનજીવનને વણી \n\t\tલેવાનું વલણ દેખાય છે.\n\t\t<br/><br/> \n\t\tવાચ્યરૂપે આવતી બોધાત્મકતા, કાવ્યાનુરૂપ વિષયની પસંદગી કે ભાવાનુકૂલ ભાષા-છંદ પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દનાં સ્થૂળ તત્વોથી જ કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ \n\t\tસ્વીકારીએ તોપણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખથ પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય દલપતરામને મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી \n\t\tવખત લાઘવથી વિચારને રજૂ કરી દેવાની શક્તિ, છંદોની સફાઈ, દ્રષ્ટાંતો ને મર્માળા વિનોદથી વક્તવ્યને વેધક બનાવવાની સૂઝ, જનસ્વભાવનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓથી એમની કવિતામાં આજે પણ કેટલોક કાવ્યગુણ \n\t\tપમાય છે. જનસમાજમાં એમના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી કવિને ભાગ્યે જ મળી છે.\n\t\t<br/><br/> \n\t\tદલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’ (૧૮૫૧) એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ (૧૮૭૦) છે. સંસ્કૃત અને \n\t\tલોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે.  ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બસને \n\t\tઆપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’ (૧૮૫૪), રંજનની સાથે બોધ આપતી ‘તાર્કિકબોધ’ (૧૮૬૫) અને જ્યોતિષને નામે ભોળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી ‘દૈવજ્ઞદર્પણ’ (૧૮૭૩) એ વાર્તાત્મક રચનાઓ \n\t\tતથા ફૉર્બસ મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’ માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશો ધરાવતા સંસ્મરણલેખો (૧૮૬૫-૬૬) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો (૧૮૭૬-૭૭), ઉપરાંત, ‘પ્રેમાનંદ-શામળચર્ચા’ (૧૮૬૩) જેવો સાહિત્યચર્ચાનો \n\t\tલેખ—આટલું એમનું પ્રકીર્ણ ગદ્યસર્જન છે. એ સિવાય ફૉર્બસની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (૧૮૪૮), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૧), ‘પુનર્વિવાહપ્રબંધ’ (૧૮૫૨), ‘શહેરસુધરાઈનો નિબંધ’ (૧૮૫૮) \n\t\tવગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધતા ને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારનો વિશેષ અનુભવ કરાવતા આ નિબંધોનું ગદ્ય નર્મદના ગદ્યની તુલનામાં ફિસ્સું છે.\n\t\t<br/><br/> \n\t\t‘ગુજરાતી પિંગળ/‘દલપતપિંગળ’ (૧૮૬૨) અને ‘અલંકારાદર્શ’ (મરણોત્તર, ૧૯૪૮) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. ‘વિદ્યાબોધ’ (૧૮૬૮), ‘કાવ્યદોહન’- ભા. ૧-૨-૩ (૧૮૬૨), ૭૦૦ કહેવતોનો સંગ્રહ ‘કથનસપ્તશતી’ \n\t\t(૧૮૬૨), ‘શામળસતસઇ’, ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ (મરણોત્તર, ૧૯૩૩), ‘રત્નમાળા’ (મરણોત્તર, ૧૯૦૩) એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રવીણસાગર’ (૧૮૮૨) એમણે કરેલું ભાષાંતર છે. ‘શ્રવણાખ્યાન’ (૧૮૬૮), \n\t\t‘જ્ઞાનચાતુરી’ વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે. એમણે ‘ગોડ સેવ ધ કિંગ’ નો અનુવાદ પણ ૧૮૬૪માં આપ્યો છે. \n\t\t<p align=\"right\">-જયંતગાડીત</p>\n<br/><br/> \n\t\tદલપતકાવ્ય- ભા.૧-૨ (પ્ર.આ.૧૮૭૯) : પહેલી આવૃત્તિમાં નહિ છપાયેલાં ઘણા કાવ્યો ઉમેરી બીજી આવૃત્તિ બે ભાગમાં બહાર પડી છે. નર્મદના પુરોગામી અને સમકાલીન રહેલા દલપતરામની રચનાઓમાં મધ્યકાલીનતાના ઘણાબધા \n\t\tઅંશો મોજૂદ હોવા છતાં અર્વાચીનયુગનાં પ્રારંભનાં લક્ષણો, નવા વિષયો, નવા અનુભવો અને નવા પ્રયોગો જોઈ શકાય છે. અહીં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાનો હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, ભક્તિ, જ્ઞાન, \n\t\tનીતિબોધ અને શામળશાઈ વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશોદ્વાર, દેશભક્તિ, ઈહલોકપરાયણતા અને સમાજાભિમુખતા પણ છે. કવિ શાંત અને શાણી રીતે ઉદ્યમપરાયણતાને ચીંધે છે અને જગત તેમ જ જીવન વિશે પ્રાથમિકતાથી \n\t\tવિચારે છે. ‘પરોઢિયું’ જેવા વિષયથી માંડીને અંગ્રેજી રાજકારણ અને નામાંકિત વ્યક્તિઓનાં પદ્યાલેખનો અહીં મળી આવે છે. સર્વ લોકોને અનુકૂળ પડે તેવી, જેમ બને તેમ સહેલી-સરલ અને ઠાવકી કવિતા રચવાનું કવિનું નેમ છે. આથી \n\t\tજનમનરંજક, પ્રાસંગિક અને ફરમાસુ રચનાઓ પણ ઘણી છે. વ્રજભાષાના સંસ્કાર દ્રઢ હોવાથી અહીં વર્ણસંઘટનો, કથનચાતુરી અને બહિરંગનો વિશેષ આદર છે. સંસ્કૃત છંદો અને દેશી પદ્યલઢણોમાં સફાઈ છે. દર્પણપ્રબંધ, ગોમુત્રિકાપ્રબંધ, \n\t\tકમળપ્રબંધ જેવાં ચિત્રકાવ્યોનો બુદ્ધિકસબ છે. મોટા ભાગની રચનાઓ બોધપ્રધાન હોવા છતાં હાર્દમાં રહેલો વિનોદ રચનાઓને કંટાળાજનક બનતી અટકાવે છે; તો પણ એકંદરે કાવ્ય અંગેની ઊંડી સમજનો અહીં અભાવ વર્તાય છે. \n\t\t‘ફૉર્બસવિલાસ’ અને ‘ફૉર્બસવિરહ’ ધ્યાનપાત્ર રચનાઓ છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tમિથ્યાભિમાન (૧૮૭૧) : કવિ દલપતરામ-રચિત, ગુજરાતી નાટ્યસાહિત્યનું પહેલુ પ્રહસન. આઠ અંક અને પંદર પ્રવેશના આ પ્રહસનમાં પ્રાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા ભવાઈના અંશોનું જીવંત મિશ્રણ છે. રતાંધળા \n\t\tજીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જાય છે તે દરમ્યાન જ્ઞાન, કુળ અને ધનના મિથ્યાભિમાનને કારણે કઈ રીતે કમોતને ભેટે છે એનું, ક્રિયાસાતત્ય સાથે હાસ્યજન્ય પરિસ્થિતિઓ ને સંવાદોમાં નિરૂપણ થયું છે. એની \n\t\tઅસરકારકતા એવી છે કે જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનના પર્યાયવાચી તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે દલપતરામનું આ નાટક યાદગાર બન્યું છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/> \n\t\tદલપતપિંગળ (૧૮૬૨) : ૧૮૫૫ થી ૧૮૬૦ સુધી ‘બુદ્ધિપ્રકાશ’માં ટુકડે ટુકડે છપાયેલું આ પિંગળ દલપતરામે પહેલાં લિથોમાં અને પછી ૧૮૬૨માં ટાઈપ આવૃત્તિમાં છપાયેલું. કાવ્યક્ષેત્રે પ્રારંભ કરનારાઓ માટે આ પ્રવેશપોથી છે. \n\t\tછંદશાસ્ત્રની સંજ્ઞાઓનો વિચાર કર્યા પછી અને માત્રામેળ તેમ જ અક્ષરમેળ છંદોની વીગતે ઓળખ આપ્યા પછી અહીં ભાષાકવિતાનો વિચાર કર્યો છે, ઉપરાંત કઠણ શબ્દોનો કોશ પણ સાથે જોડયો છે. આખું પુસ્તક પદ્યમાં છે અને પ્રત્યેક \n\t\tછંદની ઓળખ જે તે છંદમાં અપાયેલી છે. \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ત્રવાડી/ કવિ દલપતરામ ડાહ્યાભાઈ   \t\t(૨૧-૧-૧૮૨૦, ૨૫-૩-૧૮૯૮) : કવિ. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં. પિતા પાસે કુળ-પરંપરા પ્રમાણે વેદ શીખવાનો પ્રારંભ કર્યો, પરંતુ  \t\tપિતાના ક્રોધી સ્વભાવને લીધે શીખી ન શક્યા. બાળપણથી પ્રાસતત્વવાળી હડૂલા જેવી કવિતા કરવાનો શોખ. શામળની પદ્યવાર્તાઓ સાંભળી એ પ્રકારની ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ જેવી વાર્તાઓ પદ્યમાં લખી, પરંતુ ચૌદ વર્ષની  \t\tઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામીનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો એટલે એ વાર્તાઓ બાળી નાખી. પછી દેવાનંદ સ્વામી પાસે પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજભાષાની કાવ્યરીતિનું શિક્ષણ લીધું. ચોવીસ વર્ષની  \t\tઉંમરે અમદાવાદના સ્વામીનારાયણ મંદિરમાં સંસ્કૃતના વિશેષ અભ્યાસ માટે આવ્યા. તે દરમિયાન ભોળનાથ સારાભાઈ સાથે પરિચય થયો. ૧૮૪૮માં ભોળાનાથની ભલામણથી અમદાવાદના આસિસ્ટન્ટ જજ ઍલેકઝાંડર કિન્લૉક ફૉર્બસનું  \t\tનિમંત્રણ મળ્યું એટલે વઢવાણથી અમદાવાદ આવ્યા અને ગુજરાતી ભાષા અને સાહિત્ય શીખવવા માટે ફૉર્બસના શિક્ષક બન્યા. ફૉર્બસ સાથેનો આ મેળાપ ઘનિષ્ઠ મૈત્રીમાં પરિણમ્યો. પાંચેક વર્ષ ફૉર્બસ સાથે ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં  \t\t‘રાસમાળા’ ની સામગ્રી ભેગી કરવા માટે પર્યટન કર્યું તેમ જ શિક્ષણ અને નવજાગૃતિ સારુ ફૉર્બસે આદરેલા પુરુષાર્થમાં સહભાગી બન્યા. ૧૮૫૪માં ફૉર્બસ ઈંગ્લૅન્ડ ગયા ત્યારે એમની ભલામણથી સાદરામાં સરકારી નોકરી સ્વીકારી. પરંતુ  \t\t૧૮૫૫માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી કટિંસ સાહેબના સૂચનથી અને ફૉર્બસની વિનંતિને માન આપી સારા પગારવાળી સરકારી નોકરી છોડી અમદાવાદ પાછા આવી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકની  \t\tજવાબદારી સંભાળી. ૧૮૫૮માં ‘હોપ વાચનમાળા’ ની પુસ્તિકાઓ તૈયાર કરવામાં સરકારને મદદ કરી. ૧૮૭૯માં આંખની વ્યાધિને લીધે વર્નાક્યુલર સોસાયટીમાંથી નિવૃત્તિ લીધી. અમદાવાદમાં અવસાન. \t\t   \t\tગુજરાતી કવિતાને અર્વાચીનતાના વહેણમાં મૂકવામાં નર્મદની કવિતા જેટલી જ દલપતરામની કવિતા મહત્વની છે. જોકે કેટલાક વિશિષ્ટ સંજોગોને લીધે મધ્યકાલીનતા અને અર્વાચીનતા બન્નેના વણાટમાંથી એમની કવિતાનો દેહ બંધાયો  \t\tછે. રસ નો મહિમા કરવા છતાં વ્રજભાષાની કાવ્યરીતિ અને શામળની વાર્તાઓના સંસ્કારને લીધે શબ્દ અને અર્થની ચાતુરીથી કાવ્યત્વ સિદ્ધ કરવા તરફ એમનું લક્ષ વિશેષ રહ્યું. સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે સદાચાર અને  \t\tનીતિનો બોધ આપતી કવિતાને એમણે સાચી માની. છતાં એમની કવિતાને અર્વાચીનતાનો રંગ લાગ્યો ફૉર્બસનાં મેળાપને લીધે. એ સંબંધથી એમનામાં પ્રાંતપ્રેમની ભાવના આવી તથા અંગ્રેજશાસન અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે  \t\tસમાજજીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક દ્રષ્ટિથી જોવાની ને પુરસ્કારવાની ઉદાર રુચિ કેળવાઈ. આ બે તાણાવાણાથી વણાયેલી એમની મોટા ભાગની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક, સુધારાવાદી વલણવાળી, શબ્દ  \t\tઅને અર્થની ચાતુરીવાળી, લોકગમ્ય, સભારંગની અને લોકપ્રિય બની. \t\t   \t\t‘દલપતકાવ્ય’-ભા.૧, ૨ (૧૮૭૯, ૧૮૯૬)માં સંગૃહીત કાવ્યો પૈકીનાં ઘણાં અગાઉ નાની પુસ્તિકાઓ રૂપે પ્રકાશિત થયેલાં, પરંતુ એ દરેકની પહેલી પ્રકાશનસાલ ચોક્કસપૂણે અત્યારે ઉપલબ્ધ નથી. \t\t   \t\tઅર્વાચીન ગુજરાતી કવિતાનું પહેલું કાવ્ય ‘બાપાની પીંપર’ ૧૮૪૫ માં લખનાર આ કવિનું કાવ્યસર્જન વિપુલ છે. ગરબીપદ જેવી ટૂંકી રચનાઓથી માંડી મધ્યકાલીન આખ્યાન જેવી લાંબી રચનાઓની વચ્ચે અનેક નાનીમોટી કૃતિઓ એમણે  \t\tરચી છે. ‘વેનચરિત્ર’ ને બાદ કરતાં કવિની લાંબી રચનાઓને કોઈ નિશ્ચિત કાવ્યપ્રકાર તરીકે ઓળખાવી શકાય એમ નથી. નવા વિષયો અને વિચારોને વ્યકત કરવાને એમને મધ્યકાલીન કાવ્યપ્રકારો બહુ અનુકૂળ આવ્યા નથી.  \t\t‘વેનચરિત્ર-બાળલગ્નનિષેધ અને પુનર્વિવાહોત્તેજન વિશે’ માં વિવિધ દેશીઓવાળાં પદોમાં આખ્યાનપદ્ધતિએ વેનરાજાની કથા દ્વારા વિધવા સ્ત્રીઓની કરુણ સ્થિતિ, વિધવાવિવાહના પ્રશ્ને વેનરાજાએ સામાજિક સંઘર્ષનો કરવો પડેલો સામનો  \t\tએ સઘળાનું વીગતપૂર્ણ વાસ્તવિક ચિત્ર આપી કાવ્યાંતે વિધવાપુનર્લગ્નની હિમાયત કરી છે. સુધારાલક્ષી દ્રષ્ટિની સાથે કૃતિને રસલક્ષી બનાવવા તરફ કવિનું લક્ષ રહ્યું હોવા છતાં એમાં એમને ઝાઝી સફળતા મળી નથી. રસિક રીતે કથા  \t\tકહેવાની કે પદોને કડવાંની ચુસ્તતા આપવાની શક્તિ તેઓ દાખવી શક્યા નથી. \t\t   \t\tજાહેર વ્યાખ્યાનો રૂપે રચાયેલી એમની કેટલીક લાંબી કૃતિઓમાં કથાનો આશ્રય લઈ કે દ્રષ્ટાંતો આપી વકતવ્યને રસિક બનાવવાની એમની નેમ રહી છે. વ્યવહારુ બોધ દરેક કૃતિનું સામાન્ય લક્ષણ છે. એમાં મુખ્યત્વે દુહા-ચોપાઈના  \t\tબંધવાળી ‘હિંદુસ્તાન ઉપર હુન્નરખાનની ચઢાઈ’ યંત્રોદ્યોગના આગમનને રાષ્ટ્રવિકાસ અર્થે ઉપકારક માની બિરદાવતી, ‘વેનચરિત્ર’ ને મુકાબલે નાની પણ સુગ્રથિત રૂપકકથાવાળી કૃતિ છે. ‘જાદવાસ્થળી’ માં કેફી દ્રવ્યોથી થતા નુકસાનની  \t\tવાત, ભાગવતના અગિયારમા અધ્યાયમાં આવતા પ્રસંગનો આધાર લઈ થઈ છે ખરી, પરંતુ પ્રસંગકથન નબળું છે. દુહા, ચોપાઈ, સવૈયા, ભુજંગી ઇત્યાદિ છંદોમાં રચાયેલા ‘સંપલક્ષ્મીસંવાદ’માં ધન નહીં પરંતુ એકતા મહત્વની છે એ બોધ  \t\tનિર્ધનશા વણિકની કથા દ્વારા આપ્યો છે. કથા કરતાં સંપ અને લક્ષ્મી વચ્ચેનો સંવાદ અહીં આકર્ષક અંશ છે. રાજા માટે વિદ્યાભ્યાસનું મહત્વ બતાવવા રચાયેલી, ગંડુરાજાની જાણીતી વાર્તાને સમાવતી ‘રાજવિદ્યાભ્યાસ’ તથા ભાવનગરના  \t\tએક રાજ્વીના જીવનપ્રસંગને આલેખી એ દ્વારા રાજાના ક્ષમાગુણનો મહિમા કરતી ‘વિજ્યક્ષમા’, વડોદરાના ખંડેરાવ ગાયકવાડની રાજ્યસભામાં ગુજરાતી ભાષાની દુર્દશાનો વાસ્તવિક ચિતાર આપતી અને ગુર્જરવાણીની વકીલાત કરતી તથા  \t\tકવિની ભાષાપ્રીતિને વ્યક્ત કરતી ‘ગુર્જરવાણી-વિલાપ’ વગેરે આ પ્રકારની રચનાઓ છે. \t\t   \t\t‘કવિતાવિલાસ અથવા ફાર્બસવિલાસ’ અને ‘વિજ્યવિનોદ’ એ દલપતરામ પર પડેલા વ્રજભાષાની કાવ્યરીતિના સંસ્કારોને પ્રબળ રીતે પ્રગટ કરતી ગદ્યપદ્યમિશ્રિત રચનાઓ છે. શબ્દ અને અર્થની શ્લેષયુક્ત રમતો, ચિત્રપ્રબંધો, બોધક  \t\tદ્રષ્ટાંતકથાનકોની આતશબાજી ઉડાવતી આ કૃતિઓનું લક્ષ્ય કાવ્યવિનોદ છે. \t\t   \t\tજીવનનાં પાછલાં વર્ષોમાં રચાયેલી લાંબી કૃતિઓમાં સહજાનંદ સ્વામીના જીવનકાર્યનો મહિમા કરતી ‘હરિલીલામૃત’-ભા.૧-૨ નું પ્રગટ કર્તૃત્વ આચાર્ય બિહારીલાલજીનું છે, પરંતુ વાસ્તવમાં એની રચના દલપતરામે કરી છે. વિવિધ છંદોમાં  \t\tસંકલિત ‘તખ્તવિલાસ’ ભા.૧-૨માં ભાવનગરના મહારાજા તખ્તસિંહજીનાં કાર્યોની પ્રશસ્તિ છે. \t\t   \t\tપરંતુ દલપતરામની લાંબી રચનાઓમાં સૌથી વિશેષ રસાવહ કૃતિ ‘ફાર્બસવિરહ’ છે. એમની કૃતિઓમાં બહુધા આત્મલક્ષી તત્વ ઓછું છે, પણ આ કૃતિ ફૉર્બસના મૃત્યુના આઘાતથી કવિચિત્તમાં જન્મેલી ઊંડા શોકની લાગણીને વ્યક્ત કરતી  \t\tઆત્મલક્ષી કવિતા છે. તે ગુજરાતીની પહેલી કરુણપ્રશસ્તિ છે. વ્રજભાષાની કવિતાથી બંધાયેલી કાવ્યરુચિને કારણે અહીં પણ સ્થૂળ પ્રયુક્તિઓથી કવિ કાવ્યશક્તિ બતાવવા મથે છે ત્યારે એ પ્રકારનું નિરૂપણ કાવ્યના શોકભાવ સાથે વિસંવાદી  \t\tબની રહે છે. જોકે કવિની ગૂઢ વ્યથાને વ્યકત કરતાં કેટલાંક ચિરંતન મુક્તકો અહીં સુલભ બન્યાં છે. \t\t   \t\tદલપતરામની ટૂંકી રચનાઓમાં મધ્યકાલીન ગરબીઓ, પદો અને લોકગીતોના પ્રચલિત ઢાળ ઊપાડી વિવિધ વિષયો પર રચાયેલાં ગરબી-પદો તથા અનેક છંદોબદ્ધ કાવ્યોનો સમાવેશ થાય છે. બાળક-બાળકીના જીવનના વિવિધ માંગલિક  \t\tપ્રસંગોએ ગાવાનાં ગીતોવાળી ‘માંગલિક ગીતાવલી’, જ્ઞાન ને ઉપદેશના તત્વવાળી ‘કચ્છ ગરબાવાળી’, શેરસટ્ટાની તથા નામાંકિત જનો વિશેની ગરબીઓ વગેરે ગેયકૃતિઓમાં વ્યવહારુ ડહાપણ અને ઉપદેશક વલણ પ્રબળ છે. ગરબીના  \t\tભાવસહજ લયની સૂઝ ‘આકાશ ને કાળની ગરબી’ જેવી રચનામાં કવચિત જ જોવા મળે છે. આને મુકાબલે ‘હોપવાચનમાળાનાં કાવ્યો’ અને કેટલાંક અન્ય ટૂંકાં કાવ્યો, એમાં વ્યવહારુ ઉપદેશ હોવા છતાં એમાંની દ્રષ્ટાંતાત્મક રીતિ અને  \t\tમર્માળા વિનોદને લીધે વિશેષ આસ્વાદ્ય બન્યાં છે. દલપતરામની કેટલીક ચિરંજીવ કૃતિઓ અહીં છે. નર્મદને અનુસરી દલપતરામે પણ સ્થાનવર્ણનનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો રચ્યાં છે, જેમાં પ્રકૃતિવર્ણનની સાથે જ જનજીવનને વણી  \t\tલેવાનું વલણ દેખાય છે. \t\t   \t\tવાચ્યરૂપે આવતી બોધાત્મકતા, કાવ્યાનુરૂપ વિષયની પસંદગી કે ભાવાનુકૂલ ભાષા-છંદ પ્રયોજવાની સૂઝનો અભાવ, શબ્દનાં સ્થૂળ તત્વોથી જ કાવ્યત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન વગેરે જેવી એમની કવિતાની કેટલીક ગંભીર મર્યાદાઓ  \t\tસ્વીકારીએ તોપણ ગુજરાતી કવિતામાં અક્ષરમેળ છંદોને વ્યાપક રીતે પ્રથમ વખથ પ્રયોજવાનું અને ગુજરાતી કવિતાને સમાજાભિમુખ બનાવવાનું શ્રેય દલપતરામને મળે છે. આ ઐતિહાસિક મૂલ્ય સિવાય પણ ભાષાની સરળતા, ઘણી  \t\tવખત લાઘવથી વિચારને રજૂ કરી દેવાની શક્તિ, છંદોની સફાઈ, દ્રષ્ટાંતો ને મર્માળા વિનોદથી વક્તવ્યને વેધક બનાવવાની સૂઝ, જનસ્વભાવનું ઊંડું અવલોકન વગેરે લાક્ષણિકતાઓથી એમની કવિતામાં આજે પણ કેટલોક કાવ્યગુણ  \t\tપમાય છે. જનસમાજમાં એમના જેટલી લોકપ્રિયતા કોઈ ગુજરાતી કવિને ભાગ્યે જ મળી છે. \t\t   \t\tદલપતરામનું ગદ્યસર્જન પણ વૈવિધ્યપૂર્ણ છે. ગ્રીક નાટ્યકાર એરિસ્ટોફેનિસના ‘પ્લુટસ’ પરથી રચાયેલું ‘લક્ષ્મી નાટક’ (૧૮૫૧) એમનું રૂપાંતરિત નાટક છે. એમનું, અલબત્ત, ચિરંજીવ નાટક ‘મિથ્યાભિમાન’ (૧૮૭૦) છે. સંસ્કૃત અને  \t\tલોકનાટ્યની શૈલીના સમન્વયમાંથી રચાયેલા આ અભિનયક્ષમ પ્રહસનમાં જીવરામ ભટ્ટના પાત્ર દ્વારા મિથ્યાભિમાની માનસવાળાં મનુષ્યોની મજાક ઉડાવી છે.  ગુજરાતના ઘરોમાં ગૃહિણીઓ વચ્ચે પરસ્પર થતી વાતચીતનો ખ્યાલ ફૉર્બસને  \t\tઆપવાના હેતુથી રચાયેલી સંવાદરૂપ કૃતિ ‘સ્ત્રીસંભાષણ’ (૧૮૫૪), રંજનની સાથે બોધ આપતી ‘તાર્કિકબોધ’ (૧૮૬૫) અને જ્યોતિષને નામે ભોળાં જનોને ધૂતી જનારા જોશીઓ પર કટાક્ષ કરતી ‘દૈવજ્ઞદર્પણ’ (૧૮૭૩) એ વાર્તાત્મક રચનાઓ  \t\tતથા ફૉર્બસ મૃત્યુ વખતે ‘બુદ્ધિપ્રકાશ’ માં પ્રગટ થયેલા, ચરિત્રના અંશો ધરાવતા સંસ્મરણલેખો (૧૮૬૫-૬૬) તેમ જ દુર્ગારામ મહેતાજીને અંજલિ આપતા લેખો (૧૮૭૬-૭૭), ઉપરાંત, ‘પ્રેમાનંદ-શામળચર્ચા’ (૧૮૬૩) જેવો સાહિત્યચર્ચાનો  \t\tલેખ—આટલું એમનું પ્રકીર્ણ ગદ્યસર્જન છે. એ સિવાય ફૉર્બસની પ્રેરણાએ અને ઇનામી સ્પર્ધાઓમાં ભાગ લેવાની વૃત્તિથી એમણે ‘ભૂતનિબંધ’ (૧૮૪૮), ‘જ્ઞાતિનિબંધ’ (૧૮૫૧), ‘પુનર્વિવાહપ્રબંધ’ (૧૮૫૨), ‘શહેરસુધરાઈનો નિબંધ’ (૧૮૫૮)  \t\tવગેરે સુધારાલક્ષી નિબંધો પણ લખ્યા છે. વિષયની વ્યવસ્થિત માંડણી, વિચારની ક્રમબદ્ધતા ને પારદર્શકતા, ઊંડાણ કરતાં વિસ્તારનો વિશેષ અનુભવ કરાવતા આ નિબંધોનું ગદ્ય નર્મદના ગદ્યની તુલનામાં ફિસ્સું છે. \t\t   \t\t‘ગુજરાતી પિંગળ/‘દલપતપિંગળ’ (૧૮૬૨) અને ‘અલંકારાદર્શ’ (મરણોત્તર, ૧૯૪૮) એમના છંદ અને અલંકારની ચર્ચા કરતા ગ્રંથો છે. ‘વિદ્યાબોધ’ (૧૮૬૮), ‘કાવ્યદોહન’- ભા. ૧-૨-૩ (૧૮૬૨), ૭૦૦ કહેવતોનો સંગ્રહ ‘કથનસપ્તશતી’  \t\t(૧૮૬૨), ‘શામળસતસઇ’, ‘ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ (મરણોત્તર, ૧૯૩૩), ‘રત્નમાળા’ (મરણોત્તર, ૧૯૦૩) એમના સંપાદનગ્રંથો છે. ‘પ્રવીણસાગર’ (૧૮૮૨) એમણે કરેલું ભાષાંતર છે. ‘શ્રવણાખ્યાન’ (૧૮૬૮),  \t\t‘જ્ઞાનચાતુરી’ વગેરે એમની વ્રજભાષાની રચનાઓ છે. એમણે ‘ગોડ સેવ ધ કિંગ’ નો અનુવાદ પણ ૧૮૬૪માં આપ્યો છે.  \t\t -જયંતગાડીત     \t\tદલપતકાવ્ય- ભા.૧-૨ (પ્ર.આ.૧૮૭૯) : પહેલી આવૃત્તિમાં નહિ છપાયેલાં ઘણા કાવ્યો ઉમેરી બીજી આવૃત્તિ બે ભાગમાં બહાર પડી છે. નર્મદના પુરોગામી અને સમકાલીન રહેલા દલપતરામની રચનાઓમાં મધ્યકાલીનતાના ઘણાબધા  \t\tઅંશો મોજૂદ હોવા છતાં અર્વાચીનયુગનાં પ્રારંભનાં લક્ષણો, નવા વિષયો, નવા અનુભવો અને નવા પ્રયોગો જોઈ શકાય છે. અહીં મધ્યકાલીન અને અર્વાચીન કવિતાનાં સંધિસ્થાનો હોવાને કારણે ઈશ્વર, સદાચાર, ધર્મ, ભક્તિ, જ્ઞાન,  \t\tનીતિબોધ અને શામળશાઈ વ્યવહારચાતુર્ય છે; તો સુધારો, દેશોદ્વાર, દેશભક્તિ, ઈહલોકપરાયણતા અને સમાજાભિમુખતા પણ છે. કવિ શાંત અને શાણી રીતે ઉદ્યમપરાયણતાને ચીંધે છે અને જગત તેમ જ જીવન વિશે પ્રાથમિકતાથી  \t\tવિચારે છે. ‘પરોઢિયું’ જેવા વિષયથી માંડીને અંગ્રેજી રાજકારણ અને નામાંકિત વ્યક્તિઓનાં પદ્યાલેખનો અહીં મળી આવે છે. સર્વ લોકોને અનુકૂળ પડે તેવી, જેમ બને તેમ સહેલી-સરલ અને ઠાવકી કવિતા રચવાનું કવિનું નેમ છે. આથી  \t\tજનમનરંજક, પ્રાસંગિક અને ફરમાસુ રચનાઓ પણ ઘણી છે. વ્રજભાષાના સંસ્કાર દ્રઢ હોવાથી અહીં વર્ણસંઘટનો, કથનચાતુરી અને બહિરંગનો વિશેષ આદર છે. સંસ્કૃત છંદો અને દેશી પદ્યલઢણોમાં સફાઈ છે. દર્પણપ્રબંધ, ગોમુત્રિકાપ્રબંધ,  \t\tકમળપ્રબંધ જેવાં ચિત્રકાવ્યોનો બુદ્ધિકસબ છે. મોટા ભાગની રચનાઓ બોધપ્રધાન હોવા છતાં હાર્દમાં રહેલો વિનોદ રચનાઓને કંટાળાજનક બનતી અટકાવે છે; તો પણ એકંદરે કાવ્ય અંગેની ઊંડી સમજનો અહીં અભાવ વર્તાય છે.  \t\t‘ફૉર્બસવિલાસ’ અને ‘ફૉર્બસવિરહ’ ધ્યાનપાત્ર રચનાઓ છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tમિથ્યાભિમાન (૧૮૭૧) : કવિ દલપતરામ-રચિત, ગુજરાતી નાટ્યસાહિત્યનું પહેલુ પ્રહસન. આઠ અંક અને પંદર પ્રવેશના આ પ્રહસનમાં પ્રાશ્ચાત્ય રંગભૂમિ, સંસ્કૃત નાટક અને તળપદા ભવાઈના અંશોનું જીવંત મિશ્રણ છે. રતાંધળા  \t\tજીવરામ ભટ્ટ પરણેતર જમનાને તેડવા સાસરે જાય છે તે દરમ્યાન જ્ઞાન, કુળ અને ધનના મિથ્યાભિમાનને કારણે કઈ રીતે કમોતને ભેટે છે એનું, ક્રિયાસાતત્ય સાથે હાસ્યજન્ય પરિસ્થિતિઓ ને સંવાદોમાં નિરૂપણ થયું છે. એની  \t\tઅસરકારકતા એવી છે કે જીવરામ ભટ્ટ મિથ્યાભિમાનના પર્યાયવાચી તરીકે ગુજરાતી સાહિત્યમાં અમર છે. સાહિત્યિક ગુણવત્તા અને અભિનયક્ષમતાને કારણે દલપતરામનું આ નાટક યાદગાર બન્યું છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા     \t\tદલપતપિંગળ (૧૮૬૨) : ૧૮૫૫ થી ૧૮૬૦ સુધી ‘બુદ્ધિપ્રકાશ’માં ટુકડે ટુકડે છપાયેલું આ પિંગળ દલપતરામે પહેલાં લિથોમાં અને પછી ૧૮૬૨માં ટાઈપ આવૃત્તિમાં છપાયેલું. કાવ્યક્ષેત્રે પ્રારંભ કરનારાઓ માટે આ પ્રવેશપોથી છે.  \t\tછંદશાસ્ત્રની સંજ્ઞાઓનો વિચાર કર્યા પછી અને માત્રામેળ તેમ જ અક્ષરમેળ છંદોની વીગતે ઓળખ આપ્યા પછી અહીં ભાષાકવિતાનો વિચાર કર્યો છે, ઉપરાંત કઠણ શબ્દોનો કોશ પણ સાથે જોડયો છે. આખું પુસ્તક પદ્યમાં છે અને પ્રત્યેક  \t\tછંદની ઓળખ જે તે છંદમાં અપાયેલી છે.  \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "kavi-dalapatarama",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/kavi-dalapatarama",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.078793",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17247,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " દામોદર બોટાદકર",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>બોટાદકર દામોદર ખુશાલદાસ </u>\n\t\t(૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમાં વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર \n\t\tઅને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો \n\t\tઅભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો.\n\t\t<br/><br/>\n\t\tએમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી \n\t\tકાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી’ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન \n\t\tમેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ \n\t\tઆપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા, \n\t\tનણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે.\n\t\t<br/><br/>\n\t\tસરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે. \n\t\t<p align=\"right\">-પ્રસાદ બ્રહ્મભટ્ટ</p>\n<br/><br/>\n\t\tરાસતરંગિણી (૧૯૨૩) : બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના \n\t\tઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે \n\t\tલોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે. \n\t\t<p align=\"right\">-ચંદ્રકાન્ત ટોપીવાળા</p>\n<br/><br/>\n\t\tશૈવલિની (૧૯૨૫) : બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની \n\t\tલાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને \n\t\tસમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત \n\t\tશબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી \n\t\tસંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.  \n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      બોટાદકર દામોદર ખુશાલદાસ   \t\t(૨૭-૧૧-૧૮૭૦, ૭-૯-૧૯૨૪) : કવિ. જન્મ બોટાદમાં. છ ધોરણ સુધીનો અભ્યાસ. તેરમાં વર્ષે શિક્ષક. કુટુંબની આર્થિક મુશ્કેલી દૂર કરવા જુદા જુદા સમયે એમણે જુદા જુદા વ્યવસાયો અજમાવેલાં. વેપાર  \t\tઅને વૈદું કર્યાં, પણ તેમાં ફાવેલાં નહીં. ૧૮૯૩માં વૈષ્ણવ ગોસ્વામી મહારાજ નૃસિંહલાલજી સાથે તેમના કારભારી તરીકે મુંબઈ ગયા. ‘પુષ્ટિમાર્ગ પ્રકાશ’નું તંત્રીપદ સંભાળ્યું. મુંબઈના નિવાસ દરમિયાન ત્યાંના કોઈ શાસ્ત્રી પાસે સંસ્કૃતનો  \t\tઅભ્યાસ કર્યો. નાદુરસ્ત તબિયતને લીધે ૧૯૦૭માં વતન પાછા આવી પુનઃ શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. \t\t  \t\tએમનું પ્રથમ પ્રકાશન ‘શાહ પ્રણીત લાલસિંહ-સાવિત્રી નાટક અથવા સ્વયંવરવિધિથી સુખી દંપતીનું ચરિત્ર’ નામનું નાટક છે. એ જ રીતે ‘ગોકુળગીતા’, ‘રાસવર્ણન’ અને ‘સુબોધ કાવ્યસંગ્રહ’ પણ એમની પ્રારંભિક કૃતિઓ છે. તે પછી  \t\tકાવ્યોપાસનાના દ્યોતક સંગ્રહો ‘કલ્લોલિની’ (૧૯૧૨), ‘સ્ત્રોતસ્વિની’ (૧૯૧૮), ‘નિર્ઝરિણી’ (૧૯૨૧), ‘રાસતરંગિણી’ (૧૯૨૩) અને મરણોત્તર ‘શૈવલિની’ (૧૯૨૫) મળ્યા છે. ‘રાસતરંગિણી’ના રાસોએ એમને એક નોંધપાત્ર રાસકવિનાં સ્થાનમાન  \t\tમેળવી આપ્યાં છે. તે જમાનાની ગુજરાતણોને આ રાસોએ ખૂબ ઘેલું લગાડેલું લોકઢાળોનો તેમાં ખૂબીપૂર્વકનો વિનિયોગ થયો છે. ‘શૈવલિની’નાં કાવ્યોની ગુણસંપત્તિ નોંધપાત્ર છે. એમાં પ્રકૃતિ અને ગૃહજીવનના ભાવોને એમણે કાવ્યરૂપ  \t\tઆપ્યું છે. ગ્રામજીવનના પરિવેશના અને એના તળપદા વિષયોના સુચારુ અને મધુર પ્રાસાદિક નિરૂપણે એમને ‘સૌંદર્યદર્શી કવિ’નું બિરુદ અપાવ્યું છે. ગૃહજીવનની ભાવનાનાં કાવ્યો એમનું મુખ્ય અને મહત્વનું પ્રદાન છે. કન્યા, માતા,  \t\tનણંદ, સાસુ, લગ્નોદ્યતા, ભગિની, નવોઢા, ગૃહિણી, સીમંતિની, પ્રૌઢા-એમ નારીજીવનની જુદી જુદી અવસ્થા અને એના પદને લક્ષ્ય કરીને એનાં અનેકવિધ સુકુમાર સંવેદનોને એમણે મધુર અને પ્રશસ્ય રૂપ આપ્યું છે. \t\t  \t\tસરેરાશ કક્ષાએ રહેતી કલ્પનાશક્તિ તથા સંસ્કૃતપ્રચુર શૈલી અને કંઈક સીમિત રહેતા વિષયવર્તુળની મર્યાદા છતાં એમના ભાવસમૃદ્ધ રાસો અને ગૃહજીવનનાં કોમળ નિવ્યર્યાજ સંવેદનોનાં કાવ્યો એમનું ચિરંજીવ પ્રદાન છે.  \t\t -પ્રસાદ બ્રહ્મભટ્ટ    \t\tરાસતરંગિણી (૧૯૨૩) : બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના  \t\tઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે  \t\tલોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે.  \t\t -ચંદ્રકાન્ત ટોપીવાળા    \t\tશૈવલિની (૧૯૨૫) : બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની  \t\tલાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને  \t\tસમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત  \t\tશબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી  \t\tસંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.   \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "damodara-botadakara",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/damodara-botadakara",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.264235",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17248,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ધનંજય શાહ",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>શાહ ધનંજય રમણલાલ, ‘પાર્થ’, ‘અર્જુન’ </u>\r\n\t\t(૨૯-૮-૧૯૨૫, ૨૮-૭-૧૯૮૬) : જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિક્યુલેશન કર્યા પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ૧૯૫૮માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી \r\n\t\tએમ.ઍડ. ‘શ્રેયસ્’ અને ‘બાલઘર’માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ ઍકિઝ્યુટિવ. ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં સંપર્ક અધિકારી. પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમેન.\r\n\t\t<br/><br/> \r\n\t       એમણે બાળકો માટે મોટી સંખ્યામાં વાર્તાઓ, સાહસકથાઓ, નીતિકથાઓ, પરીકથાઓ, નાટકો અને ગીતો લખ્યાં છે. ‘રત્નો રબારી’ (૧૯૫૫), ‘અલીબાબા અને ચાલીસ ચોર’ (૧૯૫૯), ‘પાંખાળો ઘોડો’ (૧૯૬૧), \r\n\t\t‘હકર્યુલસનાં પરાક્રમો’ (૧૯૬૧), ‘ઝરમરિયાં’ (૧૯૬૩) એમના મુખ્ય બાળગ્રંથો છે. ઉપરાંત ‘સોટી અને પોઠી’ના પાંચ સેટ, ‘સ્વાતંત્ર્ય કથામાળા’ના ત્રણ સેટ તેમ જ ‘રૂપકથામાળા’, ‘નીતિકથામાળા’, ‘રંગકથામાળા’, \r\n\t\t‘શૂરકથામાળા’, ‘પરીકથામાળા’, ‘વીરકથામાળા’, ‘લાલુ લપલપિયા’ના પ્રચલિત સેટ પણ એમણે આપ્યા છે. એમના ‘ઢીંગલો’ નાટકનું ચિલ્ડ્રન સોસાયટી ઑવ ઇન્ડિયા દ્વારા ફિલ્મીકરણ થયું છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      શાહ ધનંજય રમણલાલ, ‘પાર્થ’, ‘અર્જુન’  \r \t\t(૨૯-૮-૧૯૨૫, ૨૮-૭-૧૯૮૬) : જન્મ વડોદરામાં. ૧૯૪૨માં મૅટ્રિક્યુલેશન કર્યા પછી ૧૯૪૮માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. અને ૧૯૫૮માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી \r \t\tએમ.ઍડ. ‘શ્રેયસ્’ અને ‘બાલઘર’માં અધ્યાપક. આકાશવાણીમાં પ્રોગ્રામ ઍકિઝ્યુટિવ. ગુજરાત ઍગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનમાં સંપર્ક અધિકારી. પબ્લિક રિલેશન્સ સોસાયટી ઑવ ઇન્ડિયાના તથા બાળસાહિત્ય સભાના ચૅરમેન.\r \t\t  \r \t       એમણે બાળકો માટે મોટી સંખ્યામાં વાર્તાઓ, સાહસકથાઓ, નીતિકથાઓ, પરીકથાઓ, નાટકો અને ગીતો લખ્યાં છે. ‘રત્નો રબારી’ (૧૯૫૫), ‘અલીબાબા અને ચાલીસ ચોર’ (૧૯૫૯), ‘પાંખાળો ઘોડો’ (૧૯૬૧), \r \t\t‘હકર્યુલસનાં પરાક્રમો’ (૧૯૬૧), ‘ઝરમરિયાં’ (૧૯૬૩) એમના મુખ્ય બાળગ્રંથો છે. ઉપરાંત ‘સોટી અને પોઠી’ના પાંચ સેટ, ‘સ્વાતંત્ર્ય કથામાળા’ના ત્રણ સેટ તેમ જ ‘રૂપકથામાળા’, ‘નીતિકથામાળા’, ‘રંગકથામાળા’, \r \t\t‘શૂરકથામાળા’, ‘પરીકથામાળા’, ‘વીરકથામાળા’, ‘લાલુ લપલપિયા’ના પ્રચલિત સેટ પણ એમણે આપ્યા છે. એમના ‘ઢીંગલો’ નાટકનું ચિલ્ડ્રન સોસાયટી ઑવ ઇન્ડિયા દ્વારા ફિલ્મીકરણ થયું છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "dhananjaya-saha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/dhananjaya-saha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.447107",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17249,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ધનસુખલાલ મહેતા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’ </u>\n\t\t(૨૦-૧૦-૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪) : હાસ્યકાર, વાર્તાલેખક, નાટ્યકાર.''' જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં.વતન સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં. મુંબઈની વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાંથી \n\t\tઇલેકિટ્રકલ ઍન્જિનિયરિંગમાં એળ.ઈ.ઈ.નો ડિપ્લોમાં. ૧૯૧૪-૧૯૨૫ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળે નોકરી. ૧૯૨૫ થી સિંધિયા સ્ટીમ નેવિંગેશન \n\t\tકંપનીમાં. ૧૯૪૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક.\n\t\t<br/><br/> \n\t\tધૂમકેતુ પૂર્વે ગુજરાતી ટૂંકીવાર્તાનું ગજું કાઢવામાં જે સર્જકોએ ફાળો આપ્યો તેમાં અને રમણભાઈ નીલકંઠ પછીના ધ્યાનપાત્ર હાસ્યકારોમાં આ લેખકને સ્થાન આપી શકાય. ‘હું, સરલા અને મિત્રમંડળ’ (૧૯૨૦), ‘હાસ્યકથામંજરી’- ભા. ૧,૨ \n\t\t(૧૯૨૨, ૧૯૨૪), ‘હાસ્યવિહાર’ (૧૯૩૧), ‘ભૂતના ભડકા’ (૧૯૩૨), ‘વાર્તાવિહાર’ (૧૯૩૨), ‘સાસુજી’ (૧૯૩૪), ‘છેલ્લો ફાલ’ (૧૯૪૦), ‘વાર્તાવિહાર’ અને ‘હાસ્યવિહાર’ની કેટલીક વાર્તાઓ સંકલિત કરી પ્રગટ કરેલો સંગ્રહ ‘પહેલો ફાલ’ (૧૯૪૭), \n\t\tપોતાની પસંદ કરેલી પ્રતિનિધિવાર્તાઓનો સંગ્રહ ‘સન્ધ્યાટાણે’ (૧૯૫૦), ‘અમારો સંસાર’ (૧૯૫૧), ‘ભૂતના પગલાં’ (૧૯૫૧), ‘ડૉકટર જમાઈ’ (૧૯૫૧), ‘રામનાં રખવાળાં’ (૧૯૫૪), પૂર્વે ના વાર્તાસંગ્રહોમાંથી કેટલીક વાર્તાઓ સંચિત કરી \n\t\tથયેલો ‘શમતી સંધ્યા’ (૧૯૫૪), ‘ખોળો ભર્યો’ (૧૯૫૬), ‘ફૂરસદના ફટાકા’ (૧૯૫૭), પૂર્વેના વાર્તાસંગ્રંહોમાંથી કેટલીક હાસ્ય વાર્તાઓનું સંકલન ‘ઘડીભર ગમ્મત’ (૧૯૫૮), ‘અંતરનાં અમી’ (૧૯૬૧) અને ‘રાત્રિના ઓછાયા’ (૧૯૬૬)- આ \n\t\tપુસ્તકોમાં એમનાં મૌલિક, રૂપાંતરિત કે અનૂદિત વાર્તાઓ-નાટકો-નિબંધો સંગૃહીત છે. અલબત્ત, એમાં નાટક-નિબંધ કરતાં મૌલિક-રૂપાંતરિત વાર્તાઓનું પ્રમાણ વધુ છે. શહેરનાં મધ્યવર્ગીય મનુષ્યોનાં જીવનને વિષય બનાવી રચાયેલી \n\t\tમૌલિક વાર્તાઓમાં હળવી અને ગંભીર બંને શૈલીનો વિનિયોગ છે ને એમાં પ્રસંગકથન કરતાં માનવમનના વ્યાપારોને આલેખવા તરફ એમનું વિશેષ લક્ષ છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે નિબંધ કરતાં વાર્તાનો પ્રકાર એમને વિશેષ અનુકૂળ \n\t\tઆવ્યો છે. સામાન્ય પ્રસંગ અને સામાન્ય વ્યક્તિતના કોઈ સ્વભાવવિશેષને આલંબન બનાવીને તેઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. સર્વગમ્ય પરિસ્થિતિ અને ભાષા એમની હાસ્યપ્રધાન રચનાઓની મુખ્ય લાક્ષણિકતા છે.\n\t\t‘અમે બધાં’ (૧૯૩૫) એ જ્યોતિન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાસ્યપ્રધાન નવલકથા છે. \n\t\t<br/><br/> \n\t\tઅવિનાશ વ્યાસ સાથે રચેલું ‘અર્વાચીના’ (૧૯૪૬), ‘છેલ્લી ઘડીએ’ (૧૯૪૯), ‘લહેરી ડોસાજી’ (૧૯૫૨), બચુભાઈ શુકલ સાથે રચેલું ‘વાવાઝોડું’ (૧૯૫૬), ધીરુબહેન પટેલ સાથે રચેલું ‘પંખીનો માળો’ (૧૯૫૭), ‘ગરીબની ઝૂંપડી’ (૧૯૫૮)- આ \n\t\tએમનાં અનેકાંકી નાટકો છે. ‘ધૂમ્રસેર’ (ગુલાબદાસ બ્રોકર સાથે, ૧૯૪૮) સાત દ્રશ્યોમાં અને સમયના લાંબા પટ પર આગળ પાછળ વિસ્તરતું, ગુલાબદાસ બ્રોકરની વાર્તા પરથી રચાયેલું લાંબું નાટક છે. એ અને ‘વાવાઝોડું’ ગંભીર નાટકો છે; \n\t\tજ્યારે બાકીનાં પ્રહસનો છે. સંઘર્ષમૂલક નાટ્યસામગ્રી કે નાટ્યાર્થને ઉપસાવતા વસ્તુવિધાનની ઊણપને લીધે તથા નાટ્યાત્મકતાને બદલે તખ્તાલાયકી તરફ લેખકનો વિશેષ ઝોક હોવાને લીધે આ નાટકો બહુ પ્રભાવક ભલે નથી, અભિનયક્ષમ જરૂર છે.\n\t\t<br/><br/> \n\t\t‘પ્રેમનું પરિણામ’ (૧૯૫૧), ‘રંગોત્સવ’ (૧૯૫૭), ‘રંગમાધુરી’ (૧૯૫૮), ‘રંગરંજન’ (૧૯૫૯), ‘રસરંજન’ (૧૯૫૯), ‘પહેલું અને છેલ્લું’ (૧૯૬૦), ‘જમાઈ આવ્યા’ (૧૯૬૩), ‘રજનુ ગજ’ (૧૯૬૬), ‘પીછેહઠ’ (૧૯૬૮)- એ એમના એકાંકીસંગ્રહમાં \n\t\tરૂપાંતરિત રચનાઓની તુલનાએ મૌલિક રચનાઓ ઓછી છે. મોટા ભાગની રચનાઓ હળવી છે. ઓછા કાર્યતત્ત્વવાળી અને વિશેષ શબ્દચાતુરીવાળી આ રચનાઓ રંગભૂમિ પર ખૂબ ભજવાઈ છે.\n\t\t<br/><br/> \n\t\t‘બિચારો અને ભૂલના ભોગ’ (૧૯૨૧), ‘સરી જતું સૂરત’ (૧૯૪૨), ‘સ્નેહનાં ઝેર’ (૧૯૫૦), ‘મનુની માસી’ (૧૯૫૧), ‘દસ મિનિટ’ (૧૯૫૧), ‘આંધળો ન્યાય’ (૧૯૫૬), ‘ખંડેયેરમાં રહેનારા’ (૧૯૬૨) અને ‘બંગલો રાખ્યો’ (૧૯૬૩) એ એમના \n\t\tગ્રંથસ્થ તથા ‘રંગીલો રાજજા’, ‘આવ્યાગયા’, ‘નસોગાસો’, ‘મામાજીનો મોરચો’ વગેરે અગ્રંથસ્થ એવાં રંગભૂમિ  પર વખતોવખત ભજવાયેલાં અનૂદિત-રૂપાંતરિત નાટકો છે.\n\t\t<br/><br/> \n\t\t‘ડિટેક્ટીવ બહાદૂર શેરલોક હોમ્સ’ (૧૯૦૯), ‘ચંડાળચોકડી અને શેરલોક હોમ્સનું નવું પરાક્રમ’ (૧૯૧૩), ‘મેટરલિંકના નિબંધો’ (૧૯૨૦), ‘રણમેદાને રૂમઝુમલાલ’ (૧૯૨૦), ‘અમે ત્રણ’ (૧૯૬૦), ‘અમને ઓજાર આપો’ (૧૯૬૧), ‘અરેબિયન \n\t\tનાઈટ્સ’ (૧૯૬૩) એ એમના અનુવાદગ્રંથો છે. \n\t\t<br/><br/> \n\t\t‘વિનોદવિહાર’ (૧૯૩૧) એમના હળવાગંભીર નિબંધોનો ગ્રંથ છે. ‘મીઠી નજરે’ (૧૯૪૦)માં વિવેચનલેખો, રેખાચિત્રો અને કેટલાંક પ્રાસંગિક કાવ્યો છે. ‘આરામખુરશીએથી’ (૧૯૪૫), ‘સર્જનને આરે’ (૧૯૫૬), ‘ગુજરાતી બિનધંધાદારી \n\t\tરંગભૂમિનો ઇતિહાસ’ (૧૯૫૬), ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૯), ‘નાટ્યવિવેક’ (૧૯૬૦), ‘બિચારો નાટ્યકાર’ (૧૯૬૨) એ વિવેચનગ્રંથોમાં નાટ્યવિવેચનનું પ્રમાણ વિશેષ છે.\n\t\t<br/><br/> \n\t\t‘સ્વ.સર લલ્લુભાઈ શામળદાસ’ (૧૯૫૪) એ જીવનચરિત્ર છે; તો ‘આથમતે અજવાળે’ (૧૯૪૪) અને ‘અતીતને ઉલેચું છું’ એ એમના આત્મકથાના ગ્રંથો છે.\n\t\t<br/><br/> \n\t\t‘ગુજરાતી નાટ્યશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ’ (૧૯૫૨) અને ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૩) એમના સહસંપાદનના ગ્રંથો છે.  \n\t\t<p align=\"right\">- જયંત ગાડીત</p>\n<br/><br/> \n\t\tઅમે બધાં (૧૯૩૬) : જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વેની ક્ષણોથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણો સુધીનું કથા-કથન જોવા \n\t\tમળે છે. કથાની પશ્વાદભૂમાં આવતી તત્કાલીન ભૌગોલિક સાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જોવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલું આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે. \n\t\t<br/><br/> \n\t\tરમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્ત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્વયની ઉચ્ચ કક્ષાની વ્યંગ્યવૃત્તિ, પરિષ્કૃત શૈલી, તત્કાલીન સમય અને સ્થળને અભિવ્યકત કરવા માટેનો સૂરતી બોલીનો \n\t\tસક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને રૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબદ્ધ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે.\n\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      મહેતા ધનસુખલાલ કૃષ્ણલાલ, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’   \t\t(૨૦-૧૦-૧૮૯૦, ૨૯-૮-૧૯૭૪) : હાસ્યકાર, વાર્તાલેખક, નાટ્યકાર.''' જન્મ વઢવાણ (જિ. સુરેન્દ્રનગર)માં.વતન સુરત. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં. મુંબઈની વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટ્યુટમાંથી  \t\tઇલેકિટ્રકલ ઍન્જિનિયરિંગમાં એળ.ઈ.ઈ.નો ડિપ્લોમાં. ૧૯૧૪-૧૯૨૫ દરમિયાન મુંબઈમાં વિવિધ સ્થળે નોકરી. ૧૯૨૫ થી સિંધિયા સ્ટીમ નેવિંગેશન  \t\tકંપનીમાં. ૧૯૪૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક. \t\t   \t\tધૂમકેતુ પૂર્વે ગુજરાતી ટૂંકીવાર્તાનું ગજું કાઢવામાં જે સર્જકોએ ફાળો આપ્યો તેમાં અને રમણભાઈ નીલકંઠ પછીના ધ્યાનપાત્ર હાસ્યકારોમાં આ લેખકને સ્થાન આપી શકાય. ‘હું, સરલા અને મિત્રમંડળ’ (૧૯૨૦), ‘હાસ્યકથામંજરી’- ભા. ૧,૨  \t\t(૧૯૨૨, ૧૯૨૪), ‘હાસ્યવિહાર’ (૧૯૩૧), ‘ભૂતના ભડકા’ (૧૯૩૨), ‘વાર્તાવિહાર’ (૧૯૩૨), ‘સાસુજી’ (૧૯૩૪), ‘છેલ્લો ફાલ’ (૧૯૪૦), ‘વાર્તાવિહાર’ અને ‘હાસ્યવિહાર’ની કેટલીક વાર્તાઓ સંકલિત કરી પ્રગટ કરેલો સંગ્રહ ‘પહેલો ફાલ’ (૧૯૪૭),  \t\tપોતાની પસંદ કરેલી પ્રતિનિધિવાર્તાઓનો સંગ્રહ ‘સન્ધ્યાટાણે’ (૧૯૫૦), ‘અમારો સંસાર’ (૧૯૫૧), ‘ભૂતના પગલાં’ (૧૯૫૧), ‘ડૉકટર જમાઈ’ (૧૯૫૧), ‘રામનાં રખવાળાં’ (૧૯૫૪), પૂર્વે ના વાર્તાસંગ્રહોમાંથી કેટલીક વાર્તાઓ સંચિત કરી  \t\tથયેલો ‘શમતી સંધ્યા’ (૧૯૫૪), ‘ખોળો ભર્યો’ (૧૯૫૬), ‘ફૂરસદના ફટાકા’ (૧૯૫૭), પૂર્વેના વાર્તાસંગ્રંહોમાંથી કેટલીક હાસ્ય વાર્તાઓનું સંકલન ‘ઘડીભર ગમ્મત’ (૧૯૫૮), ‘અંતરનાં અમી’ (૧૯૬૧) અને ‘રાત્રિના ઓછાયા’ (૧૯૬૬)- આ  \t\tપુસ્તકોમાં એમનાં મૌલિક, રૂપાંતરિત કે અનૂદિત વાર્તાઓ-નાટકો-નિબંધો સંગૃહીત છે. અલબત્ત, એમાં નાટક-નિબંધ કરતાં મૌલિક-રૂપાંતરિત વાર્તાઓનું પ્રમાણ વધુ છે. શહેરનાં મધ્યવર્ગીય મનુષ્યોનાં જીવનને વિષય બનાવી રચાયેલી  \t\tમૌલિક વાર્તાઓમાં હળવી અને ગંભીર બંને શૈલીનો વિનિયોગ છે ને એમાં પ્રસંગકથન કરતાં માનવમનના વ્યાપારોને આલેખવા તરફ એમનું વિશેષ લક્ષ છે. હાસ્ય નિષ્પન્ન કરવા માટે નિબંધ કરતાં વાર્તાનો પ્રકાર એમને વિશેષ અનુકૂળ  \t\tઆવ્યો છે. સામાન્ય પ્રસંગ અને સામાન્ય વ્યક્તિતના કોઈ સ્વભાવવિશેષને આલંબન બનાવીને તેઓ હાસ્ય નિષ્પન્ન કરે છે. સર્વગમ્ય પરિસ્થિતિ અને ભાષા એમની હાસ્યપ્રધાન રચનાઓની મુખ્ય લાક્ષણિકતા છે. \t\t‘અમે બધાં’ (૧૯૩૫) એ જ્યોતિન્દ્ર દવે સાથે લખેલી સુરતના જનજીવનને ઉપસાવતી નોંધપાત્ર હાસ્યપ્રધાન નવલકથા છે.  \t\t   \t\tઅવિનાશ વ્યાસ સાથે રચેલું ‘અર્વાચીના’ (૧૯૪૬), ‘છેલ્લી ઘડીએ’ (૧૯૪૯), ‘લહેરી ડોસાજી’ (૧૯૫૨), બચુભાઈ શુકલ સાથે રચેલું ‘વાવાઝોડું’ (૧૯૫૬), ધીરુબહેન પટેલ સાથે રચેલું ‘પંખીનો માળો’ (૧૯૫૭), ‘ગરીબની ઝૂંપડી’ (૧૯૫૮)- આ  \t\tએમનાં અનેકાંકી નાટકો છે. ‘ધૂમ્રસેર’ (ગુલાબદાસ બ્રોકર સાથે, ૧૯૪૮) સાત દ્રશ્યોમાં અને સમયના લાંબા પટ પર આગળ પાછળ વિસ્તરતું, ગુલાબદાસ બ્રોકરની વાર્તા પરથી રચાયેલું લાંબું નાટક છે. એ અને ‘વાવાઝોડું’ ગંભીર નાટકો છે;  \t\tજ્યારે બાકીનાં પ્રહસનો છે. સંઘર્ષમૂલક નાટ્યસામગ્રી કે નાટ્યાર્થને ઉપસાવતા વસ્તુવિધાનની ઊણપને લીધે તથા નાટ્યાત્મકતાને બદલે તખ્તાલાયકી તરફ લેખકનો વિશેષ ઝોક હોવાને લીધે આ નાટકો બહુ પ્રભાવક ભલે નથી, અભિનયક્ષમ જરૂર છે. \t\t   \t\t‘પ્રેમનું પરિણામ’ (૧૯૫૧), ‘રંગોત્સવ’ (૧૯૫૭), ‘રંગમાધુરી’ (૧૯૫૮), ‘રંગરંજન’ (૧૯૫૯), ‘રસરંજન’ (૧૯૫૯), ‘પહેલું અને છેલ્લું’ (૧૯૬૦), ‘જમાઈ આવ્યા’ (૧૯૬૩), ‘રજનુ ગજ’ (૧૯૬૬), ‘પીછેહઠ’ (૧૯૬૮)- એ એમના એકાંકીસંગ્રહમાં  \t\tરૂપાંતરિત રચનાઓની તુલનાએ મૌલિક રચનાઓ ઓછી છે. મોટા ભાગની રચનાઓ હળવી છે. ઓછા કાર્યતત્ત્વવાળી અને વિશેષ શબ્દચાતુરીવાળી આ રચનાઓ રંગભૂમિ પર ખૂબ ભજવાઈ છે. \t\t   \t\t‘બિચારો અને ભૂલના ભોગ’ (૧૯૨૧), ‘સરી જતું સૂરત’ (૧૯૪૨), ‘સ્નેહનાં ઝેર’ (૧૯૫૦), ‘મનુની માસી’ (૧૯૫૧), ‘દસ મિનિટ’ (૧૯૫૧), ‘આંધળો ન્યાય’ (૧૯૫૬), ‘ખંડેયેરમાં રહેનારા’ (૧૯૬૨) અને ‘બંગલો રાખ્યો’ (૧૯૬૩) એ એમના  \t\tગ્રંથસ્થ તથા ‘રંગીલો રાજજા’, ‘આવ્યાગયા’, ‘નસોગાસો’, ‘મામાજીનો મોરચો’ વગેરે અગ્રંથસ્થ એવાં રંગભૂમિ  પર વખતોવખત ભજવાયેલાં અનૂદિત-રૂપાંતરિત નાટકો છે. \t\t   \t\t‘ડિટેક્ટીવ બહાદૂર શેરલોક હોમ્સ’ (૧૯૦૯), ‘ચંડાળચોકડી અને શેરલોક હોમ્સનું નવું પરાક્રમ’ (૧૯૧૩), ‘મેટરલિંકના નિબંધો’ (૧૯૨૦), ‘રણમેદાને રૂમઝુમલાલ’ (૧૯૨૦), ‘અમે ત્રણ’ (૧૯૬૦), ‘અમને ઓજાર આપો’ (૧૯૬૧), ‘અરેબિયન  \t\tનાઈટ્સ’ (૧૯૬૩) એ એમના અનુવાદગ્રંથો છે.  \t\t   \t\t‘વિનોદવિહાર’ (૧૯૩૧) એમના હળવાગંભીર નિબંધોનો ગ્રંથ છે. ‘મીઠી નજરે’ (૧૯૪૦)માં વિવેચનલેખો, રેખાચિત્રો અને કેટલાંક પ્રાસંગિક કાવ્યો છે. ‘આરામખુરશીએથી’ (૧૯૪૫), ‘સર્જનને આરે’ (૧૯૫૬), ‘ગુજરાતી બિનધંધાદારી  \t\tરંગભૂમિનો ઇતિહાસ’ (૧૯૫૬), ‘નાટક ભજવતાં પહેલાં’ (૧૯૫૯), ‘નાટ્યવિવેક’ (૧૯૬૦), ‘બિચારો નાટ્યકાર’ (૧૯૬૨) એ વિવેચનગ્રંથોમાં નાટ્યવિવેચનનું પ્રમાણ વિશેષ છે. \t\t   \t\t‘સ્વ.સર લલ્લુભાઈ શામળદાસ’ (૧૯૫૪) એ જીવનચરિત્ર છે; તો ‘આથમતે અજવાળે’ (૧૯૪૪) અને ‘અતીતને ઉલેચું છું’ એ એમના આત્મકથાના ગ્રંથો છે. \t\t   \t\t‘ગુજરાતી નાટ્યશતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ’ (૧૯૫૨) અને ‘નરસિંહરાવની રોજનીશી’ (૧૯૫૩) એમના સહસંપાદનના ગ્રંથો છે.   \t\t - જયંત ગાડીત     \t\tઅમે બધાં (૧૯૩૬) : જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વેની ક્ષણોથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણો સુધીનું કથા-કથન જોવા  \t\tમળે છે. કથાની પશ્વાદભૂમાં આવતી તત્કાલીન ભૌગોલિક સાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જોવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલું આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે.  \t\t   \t\tરમણભાઈ નીલકંઠની ‘ભદ્રંભદ્ર’ હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્ત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્વયની ઉચ્ચ કક્ષાની વ્યંગ્યવૃત્તિ, પરિષ્કૃત શૈલી, તત્કાલીન સમય અને સ્થળને અભિવ્યકત કરવા માટેનો સૂરતી બોલીનો  \t\tસક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને રૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબદ્ધ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે. \t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "dhanasukhalala-maheta",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/dhanasukhalala-maheta",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.613071",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17250,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": " ધનવંત ઓઝા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>ઓઝા ધનવંત પ્રીતમરાય</u>\r\n\t\t(૨૩-૯-૧૯૧૨) : ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બી.એસસી. થોડો વખત \r\n\t\tસ્વાતંત્ર્ય–આંદોલનમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.\r\n\t\t<br/><br/>\t\r\n\t\tગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવન અને તેમની જીવનભાવનાનો સંક્ષિપ્ત પરિચય આપતી, આશરે સોએક જેટલી, બાળકો અને કિશોરોને ઉપયોગી ચરિત્રપુસ્તિકાઓ એમણે \r\n\t\tપ્રગટ કરી છે. દલપતરામ, નર્મદ, નવલરામ, ફાર્બસ, પ્રિયદર્શી અશોક, અકબર, ભગવાન મહાવીર, કબી, નાનક, ગાંધીજી, કાર્લ માર્ક્સ, આઈન્સ્ટાઈન આદિ મહાપુરુષોનાં ચરિત્રો પર આ પુસ્તિકાઓ છે ‘મારા વિના નહીં \r\n\t\tચાલે’ (૧૯૩૬) તથા ‘કલંકશોભા’ (૧૯૪૭) એમની સામાજિક નવલકથાઓ છે. ‘સિંહાવલોકન’ (૧૯૭૨) એ સાઠ વર્ષ સુધીનું પોતાનું આયુષ્ય આવરી લેતું એમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. ‘શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર’ \r\n\t\t(૧૯૩૪), ‘ગુલામીની શૃંખલા’ (૧૯૩૯), ‘ચીનનો નવો અવતાર’ (૧૯૪૨) વગેરે સામ્યવાદી વિચારણાનો પરિચય આપતી પુસ્તિકાઓ છે. ‘સમાનતાનો રાહ’ (૧૯૩૪), ‘સમાજવાદી સિદ્ધાંત અને સંસ્કાર’ એમનો અનુવાદગ્રંથો છે. \r\n\t\t‘ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા : ભા.૬’ એ એમનું ગ્રંથનું એમણે સંપાદન કર્યું છે.\r\n\t\t<br/><br/>\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\r\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      ઓઝા ધનવંત પ્રીતમરાય \r \t\t(૨૩-૯-૧૯૧૨) : ચરિત્રકાર અને નવલકથાકાર. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું વસાવડ ગામ. વતન રાજકોટ. જૂનાગઢ અને અમદાવાદમાં ઉચ્ચશિક્ષણ લઈ બી.એસસી. થોડો વખત \r \t\tસ્વાતંત્ર્ય–આંદોલનમાં ઝંપલાવ્યા પછી પત્રકારત્વ અને લેખનનો વ્યવસાય.\r \t\t \t\r \t\tગુજરાત, ભારત અને વિશ્વનાં અન્ય રાષ્ટ્રોના પ્રાચીન-અર્વાચીન મહાપુરુષોનાં જીવન અને તેમની જીવનભાવનાનો સંક્ષિપ્ત પરિચય આપતી, આશરે સોએક જેટલી, બાળકો અને કિશોરોને ઉપયોગી ચરિત્રપુસ્તિકાઓ એમણે \r \t\tપ્રગટ કરી છે. દલપતરામ, નર્મદ, નવલરામ, ફાર્બસ, પ્રિયદર્શી અશોક, અકબર, ભગવાન મહાવીર, કબી, નાનક, ગાંધીજી, કાર્લ માર્ક્સ, આઈન્સ્ટાઈન આદિ મહાપુરુષોનાં ચરિત્રો પર આ પુસ્તિકાઓ છે ‘મારા વિના નહીં \r \t\tચાલે’ (૧૯૩૬) તથા ‘કલંકશોભા’ (૧૯૪૭) એમની સામાજિક નવલકથાઓ છે. ‘સિંહાવલોકન’ (૧૯૭૨) એ સાઠ વર્ષ સુધીનું પોતાનું આયુષ્ય આવરી લેતું એમનું આત્મચરિત્રાત્મક પુસ્તક છે. ‘શ્રમજીવીઓનું સંપત્તિશાસ્ત્ર’ \r \t\t(૧૯૩૪), ‘ગુલામીની શૃંખલા’ (૧૯૩૯), ‘ચીનનો નવો અવતાર’ (૧૯૪૨) વગેરે સામ્યવાદી વિચારણાનો પરિચય આપતી પુસ્તિકાઓ છે. ‘સમાનતાનો રાહ’ (૧૯૩૪), ‘સમાજવાદી સિદ્ધાંત અને સંસ્કાર’ એમનો અનુવાદગ્રંથો છે. \r \t\t‘ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા : ભા.૬’ એ એમનું ગ્રંથનું એમણે સંપાદન કર્યું છે.\r \t\t     આ માહિતી મૂકવામાં આવી છે.\r \t\t",
            "slug": "dhanavanta-ojha",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/dhanavanta-ojha",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.793077",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        },
        {
            "id": 17251,
            "image": "https://kavishala.blob.core.windows.net/kavishalalabs/kavishala_logo.png",
            "name": "  ધીરેન્દ્ર  મહેતા",
            "bio": "<td><p align=\"left\"><h2>સવિશેષ પરિચય: </h2></p>\n<br/><br/>\n<u>મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ </u>\n\t\t\t(૨૯-૮-૧૯૪૪) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧ માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન. ગુજરાત \n\t\t\tયુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછીથી આર.આર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી \n\t\t\tભાષાસાહિત્યનું અધ્યાપન.\n\t\t<br/><br/> \n\t\t\tઆઠમા દાયકાના આ મનોવિશ્લેષ્ણવાદી નવલકથાકારે આધુનિક મનુષ્યનાં મનઃસંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલય’ (૧૯૭૧)માં નવપલ્લવિત પ્રણયનું તાઝગીભર્યું આલેખન છે; તો ‘ચિહ્ન’ (૧૯૭૮) અને ‘દિશાંતર’ \n\t\t\t(૧૯૮૩)માં વિકલાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનોલોકનું સંકુલ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવલકથા ‘અદ્રશ્ય’ (૧૯૮૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારુણ્ય લાઘવપૂર્વક તાદ્દશ્ય થયું છે અને ‘આપણે લોકો’ (૧૯૮૭) \n\t\t\tમાનવજીવનની વિભીષિકાને તાકે-વાગે છે. ‘કાવેરી અને દર્પણલોક’ (૧૯૮૮)માં બે લઘુનવલો સમાવિષ્ટ છે.\n\t\t<br/><br/> \n\t\t\t‘સંમુખ’ (૧૯૮૫) એમનો પ્રયોગધર્મી છવ્વીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત લઘુપ્રબંધ ‘ડૉ. જયંત ખત્રી’ (૧૯૭૭), મહાનિબંધ ‘નંદશંકરથી ઉમાશંકર’ (૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી’ (૧૯૮૬) વગેરે પણ \n\t\t\tએમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો’ (૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે. \n\t\t\t\n<br/><br/>\n આ માહિતી મૂકવામાં આવી છે.\n\t\t</td>",
            "raw_bio": "સવિશેષ પરિચય:      મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ   \t\t\t(૨૯-૮-૧૯૪૪) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧ માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન. ગુજરાત  \t\t\tયુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછીથી આર.આર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી  \t\t\tભાષાસાહિત્યનું અધ્યાપન. \t\t   \t\t\tઆઠમા દાયકાના આ મનોવિશ્લેષ્ણવાદી નવલકથાકારે આધુનિક મનુષ્યનાં મનઃસંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલય’ (૧૯૭૧)માં નવપલ્લવિત પ્રણયનું તાઝગીભર્યું આલેખન છે; તો ‘ચિહ્ન’ (૧૯૭૮) અને ‘દિશાંતર’  \t\t\t(૧૯૮૩)માં વિકલાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનોલોકનું સંકુલ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવલકથા ‘અદ્રશ્ય’ (૧૯૮૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારુણ્ય લાઘવપૂર્વક તાદ્દશ્ય થયું છે અને ‘આપણે લોકો’ (૧૯૮૭)  \t\t\tમાનવજીવનની વિભીષિકાને તાકે-વાગે છે. ‘કાવેરી અને દર્પણલોક’ (૧૯૮૮)માં બે લઘુનવલો સમાવિષ્ટ છે. \t\t   \t\t\t‘સંમુખ’ (૧૯૮૫) એમનો પ્રયોગધર્મી છવ્વીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત લઘુપ્રબંધ ‘ડૉ. જયંત ખત્રી’ (૧૯૭૭), મહાનિબંધ ‘નંદશંકરથી ઉમાશંકર’ (૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી’ (૧૯૮૬) વગેરે પણ  \t\t\tએમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો’ (૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે.  \t\t\t    આ માહિતી મૂકવામાં આવી છે. \t\t",
            "slug": "dhirendra-maheta",
            "DOB": null,
            "DateOfDemise": null,
            "location": "",
            "url": "/sootradhar/dhirendra-maheta",
            "tags": null,
            "created": "2024-02-03T20:38:49.971826",
            "is_has_special_post": false,
            "is_special_author": false,
            "language": 20
        }
    ],
    "description": "<p style=\"text-align: center; font-size: 24px;\"> The Great Poets and Writers in Indian and World History! </p>",
    "image": "https://kavishalalab.s3.ap-south-1.amazonaws.com/sootradhar_description/black.jpg"
}